Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તંત્રી ચીમનલાલ ગોકળદાસ ૨
થી 00 ૭TT_
2tt(T
/ / ITALIM N
વર્ષ ૧૨ : અ ક ૩]
અમદાવાદ : ૧૫-૧૨-૪૬
- ક્રમાંક ૧૩૫
વિ ષ ય – ૬ શું ન .
શા (Trીનાર) वि.३८२००९
૧ મુ. શ્રીદાનવિજયજીવિરચિત શ્રીમેત્રાણાતીર્થ સ્તવન
| * પૂ. મુ. મ. શ્રી. રમણિકવિજયજી : ટાઈટલ પાનું ૨ २ श्रीदेवविजयगणिविरचितं विशलनगराधीश-श्रीआदिनाथप्रस्तवनम्
: . મા. . શ્રી વિનયપદ્મરિન : ૬૫ 3 क्या कालकाचार्य देशद्रोही थे? : पू. मु. म. श्री. कांतिसागरजी |૪ જૈન દર્શન : શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી
: ૭૦ ૫ શ્રીહેમવિમલસૂરિકૃત “તેર કેડીયાની સજઝાય” : શ્રીમતી શાલે. કાઉ * ૭૩ ૬ અસત્યનાં ત્રીસ નામ : શ્રી. હીરાલાલ રસિકદાસ કાપડિયા
: 99 છે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત છ દેનુશાસન .
: પૂ. મુ. મ. શ્રીધુર'ધરવિજયજી : ૮૦ र सोमसेन-त्रिवर्णाचार : पू. मु. म. श्री. दर्शनविजयजी
: ૮૬ ૯ યુગપ્રધાન (વાર્તા) : N. ૧૦ પંદરમા સૈકાની એક શત્રુ'જય ચૈત્ય પરિપાટી : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ : ૯૬
લવાજમ-વાર્ષિક બે રૂપિયા ? છૂટક ચાલુ અંક-ત્રણ આના
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીદાનવિજયવિરચિત શ્રીમેત્રાણા તીર્થસ્તવન
સંગ્રાહક-પૂ. મુ. મ. શ્રી. રમણિકવિજયજી વીનની કરું છું તમને રે લાલ, નાભીરાયાનંદ મારા વાલાજી; રે પ્યારા લાગે છે પ્રેમનું રે લોલ, દરશન દીધું પ્રેમશું રે લોલ.
દીઠા પ્રભુ દેદાર મારા વાલાજી !!!! મૂલનાયક આદેસરૂ રે લોલ, શાંતિજીન બીરાજે હેઠ મારા વાલાજી; કુંથુ પદમ બે પાસમાં રે લોલ, બિંબ અતિસે’ ચ્યાર છે મારા. શારા રીખવ લંછન તે સેભતા રે લોલ, અષ્ટમ પદ્યસાર મારા વાલાજી; મૃગલ છણ તે સાલમાં રે લોલ, સંસદશમાં છાગ ! મારા ૭ ? વદન તે સારદ ચંદલે રે લેલ, અષ્ટમી સસી સમ ભાલ મારા વાલાજી; લેચન તે અમીકાલડા રે, લાલ, અધર અરૂણું પરવાલ | મારા tilt મસ્તકે મુગટ શાખતા રે લોલ, કાંઈ કાને કંડલ સાર મારા વાલાજી ! બાંહે બાજુબંધ બેરખાં રે લોલ, કંઠડે નવસરી હાર છે મારા || ૫ ft હાથે હીરાજડી સુંદરી રે લોલ, ફુલ બીજોરા સારુ મારા વાલાજી; કેડે કંદોરા હેમના રે લોલ, કાંઈ છુધરીએ ધમકાર !! મારા || ૬ !! દેશ વિદેશના જાત્રી રે લોલ, આવે મેકાણે સાર મારા વાલાજી; સંગ મીલે તીઓ સામટી રે લોલ, વર્તે છે આનંદપુર !! મારા | ૭ !! કેસર કુસુમ પૂછયે રે લોલ, ઠવીએ લાખેણો હાર મા વાલાઇ0: વંછીતપૂરણ નાથજી રે લોલ, દાયક શીવપુર સાથ મારા ! તું ! સંવત ઓગણીસ સેલના રે લોલ, કાતિ વદની બીજ મારા વાલાજી; સુકરવારે ભેટીયા રે લોલ, પાટણ સંઘને સાથ ! મારા૦ ૯ ! સેવા તે, શ્રી જીનરાજને રે લોલ, કાંઈ પ્રગટે ગુણ ઉત્તમ મારા વાલાજી; તસ પદપદ્યની ચાકરી રે લોલ, પ્રગટે આતમ રૂપ છે મારા ૧૦ || અમીય રસ તીઓ ઉપજે રે લોલ, કાઈ પામે શાભાગ સામ મારા વાલાજી: દાનવીજે ઇમ વીનવે રે લોલ, ભવધિપાર ઉતાર !!મારા ૧૧n
પ્રતિષ્ઠાઃ-સીઆલકાટ ( પંજાબ ) માં સ. ૨૦૦૩ના માગશર શુદિ પ ને શુક્રવારના રાજ, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિઠયવલ્લભ સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં, ઋષભ દેવાદિ શાશ્વત ચૌમુજ જિન પ્રસાદની નિષ્ઠા કરવામાં આવી.
નવી મદદ ૧ ૦૧) પૂ. મુ. મ. શ્રી પુણ્યવિજયજીના સદુ પદેશથી, જૈન સોસાયટી જૈન સંધ અમદાવાદ૩૦) પૂ. મું. મ. શ્રી કાંતિવિજયના સદુપદેશથી શેઠ ભગુભાઈ ગs ખવચંદ, વીસનગર. ૧૦) પૂ. મુ. મ. શ્રી કેસરસાગરજીના સદુપદેશથી જૈન સંધ, ઉમતા.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
क्रमांक
॥१॥
॥ अहम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) वर्ष १२ ॥ विस. २००३ : वी२नि. स. २४७३ : . स. ११ अंक ३॥ मासस हि ७ : रविवार : १५भी सेमर ॥ १२५
श्रीदेवविजयगणिविरचितं विसलनगराधीश-श्रीआदिनाथस्तवनम्
संग्राहक-पूज्य आचार्य महाराज श्रीविजयपद्मत्रिजी वृषभजिनवंदनं शिवपुरीस्यदनं, भविकजननंदनं वचनजितचन्दनम् । परमतरपावनं सुकृतवरभावनं, परमपदसाधनं कुगतिगतिबाधनम् वृषमजिननायकं सुमतिमतिदायकं, जितकुसुमसायकं कनकसमकायकम् । रुचितरुचिसुन्दरं धीरतामन्दरं, गतिविजितसिन्धुरं विमलगुणबन्धुरम् ॥२॥ कुमतमतगंजनं योगिमनरंजनं, दुरिततरुभंजनं नयनजितखंजनम् । तमतिमिरखंडनं नाभिकुलमंडनं, विगतवृजिनं सदा भजत वृषभं जिनम् ॥३॥ देवमणिदेवगवी देवपादपलता, फलति रुचिरांगणे जलधितनयालता । प्रथमजिनगुणगणा मानवाचालतां, येन विहिता कृता तेन निजसफलता ॥४॥ नाभिधराधववंशविभासन-भासनदिनकरसम ! समतासन ! । शायकतत्पर ! देव ! त्वं जय जय । रुचिरयशोभरभूषितभूतल ! समुदितशारदसितकरशीतल ! शीतलतावरधाम ! त्वं जय जय ! कृतनतिकृतिततिसंघशिवंकर ! भविककदंबकबोधदिवाकर ! | करकमलाजितपद्म ! त्वं जय जय !
॥७॥ विकसितदमनकचंपककेतक-कुंदमुकुंदसरोरुहपूजित ! । जितभवभयमदवार ! त्वं जय जय !
॥८॥ मदनमहाभटसंकटवारक 1 विनतजनावलिविघ्ननिवारक !। तारकलागुणधाम ! त्वं जय जय !
॥५॥
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष १२
॥१०॥
॥११॥
॥१२॥
॥१३॥
॥१४॥
॥१५॥
॥१६॥
गुणमणिरोहणरोहणभूधर ! वदनरमाजितचारुसुधाधर ।। नरवरकृतगुणगान ! त्वं जय जय ! सुविहितसाधुशिरोमणिनतपद ! निरुपमचरितचमत्कृतकोविद ! । परपदकृतवरवास ! त्वं जय जय ! कनकमहीधरधीर ! विजितमनोभववीर ।। सुरपतिविहितनते ! कृतिततिकृतविनुते ! रे जिन जिन ! प्राप्तभवोदधितीर ! योगिमनस्तरुकीर ! ' त्रिभुवनभावगुरो ! सूरिवैरकगुरो ! रे जिन जिन ! विदितयथास्थितभाव ! दूरीकृतसमहाव ! । विविधगुणांबुनिधे ! सुविहितसाधुविधे ! रे जिन जिन ! विहितसंवत्सरदान ! मानवकृतगुणगान ! । परहितपरममुने ! गुणगणरत्नखने ! रे जिन जिन ! वरमुक्ताफलहारः ललितमनोहरतारः । राजति ते हृदये, वृषभविभों ! सदये रे जिन जिन ! विजितघनाघननाद ! विद्याधरनतपाद !। चिंतितदेवतरो ! परपदसिद्धिगुरो ! रे जिन जिन ! जय जय ! जगदानंद-कारणसुरतरुकंद !। चंपकचारुरुचे ! शारदचंद्रशुचे ! रे जिन जिन ! करुणारसभंगार ! नाभिकुलैकशंगार !। जय जय ! तीर्थपते ! जितभवभीतिरते ! रे जिन जिन ! परममनोहररूप ! भक्त्या नतवरभूप ।। दुरिततमस्तरणे ! वांछितदेवमणे ! रे जिन जिन ! चर्चितचंपकदेह ! केवलकमलागेह !। गतिजितदेवकरे ! सुकृतपयोधिहरे ! रे जिन जिन ! चामीकरकोटीर-रचितमनोहरहार !। नौमि भवंतमहं, कृतशिवसौख्यमहं रे जिन जिन ! अमृताशनसुविनीत-चन्द्रमुखीकृतगीत ! । भवभवभीतिहते ! परमानन्दकृते । रे जिन जिन ! सुरपतिकृतसुविशाल-रजतकनकमणिमाल ! । विलसति ते करणं, कलिमलसंहरणं रे जिन जिन !
॥१७॥
॥१८॥
॥१९॥
॥२०॥
॥२१॥
॥२२॥
॥२३॥
॥२४॥
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક 8 ]
ક્યા કાલકાચા દેશદ્રોહી થે
७
--
अष्टमीशशिसमभाल ! गतिजितबालमराल !। भविकपयोजरवे ! प्रमुदितसर्वकवे ! रे जिन जिन !
॥२५॥ ॥शार्दूलविक्रीडितवृत्त ॥ इत्थं निर्भरभक्तियुक्तमनसा नीतः स्तुतेर्गोचरं, श्रीमन्नाभिनराधिराजतनयो देवाधिदेवो मुदा । श्रेयः श्रीमुनियुक्तियुक्तविजयश्रीवाचकग्रामणी
शिष्येणाद्भुतसंपदं प्रतिदिनं देयादभीष्टं सताम् ॥२६॥ इति श्रीविसलनगराधीश-श्रीआदिनाथस्तवनं पं. श्रीदेवविजयगणिकृतम् । गुजरात पाटणना गिरधरभाई हेमचंदना प्राचीन हस्तलिखित पुस्तकोना संग्रहमांश्री ॥ शासनसम्राट विजयनेमिसूरिशिष्यविजयपद्मसूरिए सं. १९९९ना जेठ वदी १४ गुरुवारे गुजरात पाटणना जिनगुणगायक (भोजक) मोहन गिरधरपासे महुवाबंदरे महावीरदेवप्रासादे लखाव्यु ॥ महावीरस्वामिप्रासादे । महुवाबंदर । शुभं भवतु ॥
[પૂજ્ય ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજ રચિત શાંતસુધારસ કાવ્ય કે મહાકવિ જયદેવવિરચિત ગીતગોવિંદની એકાદ મનરમ પદાવલીને અનુભવ કરાવતી પં શ્રીદેવવિજયજી ગણિની આ કૃતિ વાચકને કાવ્યમાધુર્યને જરૂર અનુભવ કરાવશે, એવી આશા છે.]
क्या कालकाचार्य देशद्रोही थे ?
लेखक:-पूज्य मुनिमहाराज श्रीकांतिसागरजी वर्तमान संसारके मानव-समाजका मस्तिष्क इस प्रकारका बन चुका है कि विज्ञानकी कसौटी पर कसे जानेके बाद जो सत्यांश निकलता है उसे ही उसके मस्तिष्कमें स्थान मिलता है । कहनेका तात्पर्य यह है कि वर्तमान मनुष्य-समाज संसारको प्रत्येक वस्तुको वैज्ञानिक दृष्टिसे देखना चाहता है, परन्तु फिर भी ऐसो ऐसी गलतियां भारतवर्षके विद्वानों द्वारा हो रही हैं जिनको एकाएक क्षमा नहीं किया जा सकता । भारतवर्षका राजनैतिक, सामाजिक, धार्मिक और सांस्कृतिक इतिहास सींगपूर्ण उपस्थित नहीं, परन्तु एतद्विषयक साधनसामग्री प्रचुर प्रमाणमें यत्र तत्र सर्वत्र उपलब्ध होती है। उन सभीका विभिन्न दृष्टिको!से अध्ययन कर निचोड़ निकालना, यह महान अध्ययन, मनन और अध्यवसायके बाद ही संभव है । साथ ही ऐसे महाभारत कार्यों के लिए सांप्रदायिक असहिष्णुतासे परे रहना प्रत्येक व्यक्तिके लिए आवश्यक ही नहीं पर अनिवार्य है। क्योंकि भारतका सच्चा इतिहास उस समयकी जनता-मानवजातिका इतिहास है । भारतमें वसनेवाली मानवजाति पृथक् पृथक धर्नामें विभाजित है । आर्यावर्तके पूर्व इतिवृत्त और साहित्य हमें स्पष्ट रूपेण
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સંત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ बतला रहे हैं कि मानवसंस्कृतिके उत्थानमें ऋषि मुनियों द्वारा चिन्तित एवं गवेषित तत्वों ने भारी सहायता प्रदान की है। क्योंकि सांसारिक भौतिक लिप्साओंसे सर्वथा विमुख रहनेवाले तत्वचिन्तकोंका प्रभाव संसारमें अनुरक्त रहनेवाले जीवों पर अधिक रूपसे पड़ता है । उन्हीं लोगोंको मानवसंस्कृतिमें प्रविष्ट हुई विकृतिको हटानेके लिए कडीसे कडी आलोचनाएं करनेका पूर्ण अधिकार है, चाहे श्रीमन्त हो या अकिञ्चन । ऊंचेसे ऊंची विचारधारा भी सार्वकालिक पथप्रदर्शनके सौभाग्यसे मंडित नहीं हो सकती। हो सकता है कि इस नियमके अनुसार २००० वर्ष पूर्वके क्रियाकलाप आजको दृष्टिमें क्षुद्र मालम होते हो, परन्तु उन क्रियाकलापोंको विकृतरूप देकर उस व्यक्तिको अनर्गल सम्बोधनसे सम्बोधित करना मानवता नहीं है।
महाराजा विक्रमादित्यके अस्तित्त्वको सूचित करनेवाले एक निबन्ध "विक्रमसंवत" (प्र०-नागरी प्रचारणी पत्रिका सं. २००२, पृ. ८५, लेखक-अनन्तसदाशिव अलतेकर एम. ऐ., एलएल. बी., डी.लिट) में आचार्य कालकाचार्यको देशद्रोही ठहरानेका लेखकने कुत्सित प्रयास किया है, जो इस प्रकार है:___ " देशद्रोही कालकाचार्यकी सहायता जिस शक राजाने की उसके पराक्रमका वर्णन तो अनिवार्य है। परन्तु आगे चलकर विक्रमादित्यने शक राजाका पराभव किस प्रकार किया इसका वर्णन अप्रासंगिक जान पडता है।"
पाठक देखेंगे कि कालकाचार्य जैसे मानवसंस्कृतिके उन्नायक आचार्यको भी "देशद्रोही" कहने में भारतके उच्च शिक्षाप्राप्त विद्वानको तनिक भी हिचकिचाहट नहीं होती, यह कम खेदका विषय नहीं । आजके राष्ट्रीय युगमें संसारके किसी भी मानवसमाजका सदस्य, चाहे वह अत्यन्त निम्न श्रेणीका ही क्यों न हो, अपने पूर्वजके प्रति ऐसे अपमानजनक शब्दको बर्दास्त नहीं कर सकता । और जैन समाज तो कालकाचार्यको एक महान् आचार्यके रूपमें स्थान दिये हुए है । हम नहीं समझ पाते हैं कि त्यागी आचार्य पर इस प्रकारका आक्षेप कर लेखकने कौनसा लाभ प्राप्त किया ? भारतीय संस्कृतिके उज्ज्वलतम प्रतीककी कीर्तिकौमुदीमें इस प्रकारके आक्षेप कोई मूल्य नहीं रखते । आचार्यश्रीके जीवनमें कोई भी ऐसी बात नहीं पाई जाती जिससे उनकी देशद्रोहिता प्रमाणित हो सके। एक घटना उनके जीवनमें अवश्य घटी है जिनके मूलगत रहस्यको समझे बिना ही अलतेकर महोदयने अपनी भ्रमपूर्ण धारणा शायद बना ली हो तो हम ना नहीं कह सकते। वह घटना इस प्रकार है:
आर्य कालक राजकुलमें उत्पन्न हुए थे। उन्हें सरस्वती नामक भगिनी थी । उस समय क्षात्रवृत्तिवालोंमें ही आध्यात्मिक विद्याका अत्यधिक प्रचार एवं चिन्तन था। क्रमशः समय
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
કયા કાલકાચાર્ય દેશદ્રોહી થે?
[ ૬૯
पाकर आत्मकल्याणकारिणी स्त्रोतस्विनो का प्रबल प्रवाह बन्धु-भगिनीके हृदयमें उमड आया। फल स्वरूप दोनोंने जैनधर्म को मुनिदीक्षा स्वीकार की। कालकाचार्य राजपुत्र होनेके नाते भिन्न भिन्न कलाओंमें निष्णात थे । सरस्वती भी एक आदर्श विदुषी होनेके नाते अपने मूल नामको चरितार्थ करती थी। क्रमशः पर्यटन करते करते इनका आगमन उज्जैनी नगरीमें हुआ, जहांपर गर्दभिल्ल नामक राजा राज्य करता था। उसकी मनोवृत्ति माताओं और बहिनों के प्रति बड़ी क्रूर थी; स्पष्ट कहा जाय तो राजा अपनी विषयवासनाकी पूर्तिके लिए हरेक काम कर सकता था। सरस्वती राजकुलोत्पन्न सन्नारी होनेसे अत्यन्त रूपवती सुन्दरी थी। राजाकी दृष्टि पड़ते हो राजाने अपने अनुचरों द्वारा सती-साध्वीकों अपहृत कर अपने महलमें बुलवाया । जब आर्य कालक, जो उद्यानमें ठहरे हुए थे, उन्हें यह विदित हुआ कि नराधम गर्दभिल्ल द्वारा मेरो भगिनी का अपहरण हुआ है तब वे बहुत व्याकुल हुए। उन्होंने राजाको सब प्रकारसे समझाया, बुझाया, परन्तु उस पाषाणहृदय पर कुछ असर न हुआ। तत्पश्चात् वहांके नागरिकोंने भी सामूहिक रूपसे राजासे प्रार्थना की कि एक सती-साध्वी स्त्रीका अपहरण करना आपके लिए उचित नहीं है, क्यों कि इनके ज्येष्ठ बन्धु, जो कि मानवसमाजके एक प्रतिष्ठित आचार्य हैं वे सर्वशक्तिसम्पन्न व्यक्ति है अतः अभी भी यदि आप सरस्वतीको उन्मुक्त कर दें तो आपका भविष्य खतरेसे वच सकता है । परन्तु इतने अनुनयविनयके बाद भी विषयान्ध नेरश अपना मत परिवर्तन करनेको तैयार नहीं हुआ। कवियोंने असत्य नहीं कहा है कि-"विनाशकाले विपरीत बुद्धि"। अब कालकाचार्यने निश्चय किया कि कैसी भी परिस्थिति क्यों न खडी हो, पर मैं अपनी बहिन-साध्वीको अवश्य मुक्त करवाउंगा । अब कालकाचार्यने अपना भावी कार्यक्रम निर्धारित किया और क्रमशः शकोंको लाकर गर्दभिल्लको परास्त कर स्वभगिनी सरस्वती साध्वीकी मुक्ति कराई। तदनन्तर कुछ वषों के बाद कालिकाचार्यके भानजे बलमत्र और भानुमित्र ( जो भरौंचके राजा थे और गर्दभिल्लको परास्त करनेमें पर्याप्त सहायक भी थे) ने शकोंको भी परास्त कर स्वशान अर्थात् भारतीय शासन कायम किया। कहनेका तात्पर्य यह कि इनको भी अवन्ती पर शकोंका शासनका रहना अभीष्ट नहीं था।
उपर्युक्त घटनाको यदि लेखक महोदयने हृदयंगम किया होता तो वे कालकाचार्यको देशद्रोही कहनेका दुस्साहस कदापि न करते । संसारमें जिन्दादिल ऐसी कौन व्यक्ति होगी जो अपनी माता
और बहिन पर ढोते हुए अत्याचारोंको देखकर भी मौन रह सके । आर्य कालकने यदि गर्दभिल्लको शिक्षा न दी होती तो पिछले राजा ऐसे घृणित कार्य करते तनिक भी न हिच. किचाते । यदि आर्य संस्कृतिमें सर्वत्र व्याप्त सत्यकी रक्षाके लिए और शैतान शासकको दण्ड
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७० શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष १२ देने के लिए कालकाचार्यने यह काम किया तो नैतिकदृष्टिसे कोई बुरा काम नहीं किया। हां, इतना अवश्य है कि यदि शकोंका अधिक समय तक उज्जैनीमें शासन रहता और बल. मित्र भानुमित्रने शकोंको परास्त करनेके लिए किसी प्रकारके प्रयत्न न किए होते तो शायद देशद्रोहीका बिरूद आंशिक रूपसे सार्थक होता। हम लेखक ,महोदयसे केवल इतना ही पूछना चाहते हैं कि आत्मरक्षाके लिए यदि कोई किसीको सहायता लेकर प्रतिपक्षीको हटानेका प्रयाप्त करता है तो क्या आप उन्हें देशद्रोही कह सकते हैं ? यदि हां, तो भारतके ही नहीं पर सारे संसारके मान्य श्री सुभाषचन्द्र बोस, जिन्होंने भारतमाताकी परतन्त्रताकी शंखलाको तोड़नेके लिये, स्वमान रक्षा पूर्वक, जापानियोंकी सहायता ली थी, उन्हें आप कौनसे संबोधनसे संबोधित करेंगे ? कालिकाचार्यका प्रश्न मातृजातिको रक्षासे संबन्ध रखता है, एवं श्रीयुत् बोस महोदयका संबन्ध सारे राष्ट्रसे है। इन दोनों समस्याओं पर विचार करना एवं दोनोंका परस्पर मिलान करना सत्यको खोजके लिए जरूरी है। अपेक्षित ज्ञानकी अपूर्णताके बल पर या संकुचित दृष्टिके कारण बिना सोचे समझे ही इस प्रकार जो कुछ भी लिखा जाता है उस पर लोगोंने निर्मल वृत्तिसे गौर करना चाहिए; और इस प्रकार लिखनेवालोंने भी अपनी कलमको द्वेष या असत्योन्मुख बनते रोकना चाहिए; तभी किसी घटनाका हार्द एवं सच्चा स्वरूप प्रतीत हो सकता है । कलकत्ता. ता. २६-७-४६
જૈન દર્શન - લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી
[भा १३3था यामु] પાંચ અસ્તિકાય કિંવા છ દ્રવ્યોમાં પ્રથમ ઊડીને આંખે વળગે અગર તો જેની આસપાસ સારીયે સંસારની સંકલના કરાયેલી દષ્ટિગોચર થાય છે એ બે દ્રવ્યો યાને પદાર્થો તે એક જીવ અને બીજે અજીવે. આજના વિજ્ઞાને પણ Soul યાને જીવ, અને Matter યાને જડ અથવા તે અજીવ રૂ૫ બે વસ્તુઓ પર ઓછા ભાર મૂક્યો નથી. ઉભયની વિચારણા અંગે એછું નથી લખાયું. જેમ જેમ વિજ્ઞાનને વિકાસ થતો જાય છે, તેમ તેમ જગતને ઘણું અવનવું જાણવાનું મળે છે. શ્રી અહંન્તદેવ પ્રભુત આગમગ્રંથમાં ચેતન અને જડ કિંવા જીવ અને પુદ્ગલ અથવા તો આત્મા અને કર્મરૂપ બેલડીના સંબંધમાં અતિ વિસ્તારથી કહેવામાં આવ્યું છે. એનું સૂક્ષમતાથી નિરૂપણ કરનાર, એ તમાં છુપાયેલી અગાધ શક્તિનો પરચો બતાવનાર, એ ઉભયના સહકારથી થતી ક્રિયાઓનું વૈવિધ્ય દાખવનાર, જુદી જુદી દૃષ્ટિએ લખાયેલા ગ્રંથો સારા પ્રમાણમાં વિદ્યમાન છે, એટલું જ નહીં પણ આજના યુગના તત્ત્વચિંતકોની વિચારસરણું સાથે એની તુલના કરવામાં આવે તો બન્નેમાં ઘણું સામ્ય રહેલું છે એમ જોતાં જ જણાઈ આવે તેમ છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન દર્શન
છની સૂક્ષ્મતા સંબંધમાં જૈનધર્મના ગ્રંથમાં જે વર્ણન ઉપલબ્ધ થાય છે એ અને આજના યુગમાં વિજ્ઞાનવેત્તાઓ તરફથી જાહેર થયેલ છે કે “થેંકસસ' નામના જંતુઓ સાયના અગ્ર ભાગ ઉપર એક લાખ જેટલી સંખ્યામાં આસાનીથી બેસી શકે છે એ વાત વિચારતાં-ઉભય વિચારશ્રેણી એક જ દિશામાં જતી અને સરખો નિષ્કર્ષ કહાડતી નયનપથમાં આવે છે. આજના યુગના મહાન વિજ્ઞાનશાસ્ત્રી શ્રી જગદીશચંદ્ર બોઝની વનસ્પતિમાં પણ જીવ છે એ શોધે, ફોનોગ્રાફ અને રેડીયો જેવાં સાધનો દ્વારા પકડાતાં વાણીના પુદ્ગલેએ, વિદ્યુતના બળથી દૂર દૂર પ્રદેશ સુધી ગતિ કરતાં ભાષાવર્ગણાના પરમાણુઓએ, અને તાજેતરમાં એટમ બેબે પુદ્ગલની શક્તિઓ ઉપર એટલો બધો પ્રકાશ પાથર્યો છે કે અભ્યાસી વર્ગ તરફથી પ્રભુ શ્રી મહાવીરકથિત આગમવચને સાથે સમન્વય કરવામાં આવે તો સહજ સમજાય કે હજારો પ્રયોગ અને સેંકડો વર્ષોની સખત મહેનત પછી જે ફળ નજરે જોવા મળ્યું એનાં મૂળ તો પચીસ સો વર્ષ પૂર્વે કરાયેલા પ્રવચનમાં સંગ્રહાયેલાં પડયાં હતાં. ઉપરની વિચારણું પરથી ફલિતાર્થ એ કહાડવાનો છે કે દરેક જિજ્ઞાસુએ અને ખાસ કરી પ્રત્યેક જૈન સંતાને જૈન દર્શનનાં મૂળ તો અર્થાત એમાં અગ્ર ભાગ ભજવતા આત્મા અને કર્મ નામના પદાથી સંબંધી ઊંડું જ્ઞાન મેળવવા ખાસ પ્રયાસ કરવો જરૂરી છે. એ જે પદ્ધત્તિએ લખાયેલું પ્રાપ્ત થાય છે અને આજના સમયમાં જ્ઞાન આપવાની જે પદ્ધત્તિ મેજૂદ છે એમાં જરૂર મોટો તફાવત છે. જૂની રીતે પીરસાયેલ વાની ચાલુ કાળના અભ્યાસીને સમજવી કઠણ ને પચાવવી ભારે પડે તેવી છે. છતાં એ વાની ચાખવા જેવી તે છે જ એ માટે બે મત નથી જ. દેશ-કાળને નજરમાં રાખી જ્ઞાતાઓએ જેમ એને સરળ ને સહજ ગળે ઊતરે તેવી બનાવવા યત્નશીલ થવાનું છે તેમ જૈન સંતાનોએ જરા વધુ પરિશ્રમ સેવા–દરદ નાબૂદ કરનાર દવા પીતાં કડવી લાગે યા આંખને અણગમો ઉપજાવે છતાં એ લાભકારી છે એવી પ્રતીતિ હોવાથી પાન કરાય છે, એ મુદ્દો ધ્યાનમાં રાખી–ખંતથી એની પાછળ એકચિત્ત બનવાનું છે. તવંગષક અંતર જેમ ઊંડાણમાં પગલાં માંડશે તેમ જરૂર એને આનંદ પ્રાપ્ત થશે. જૈન સિદ્ધાંત એ પૂર્ણજ્ઞાની વિભૂતિને અનુભવ કરાયેલ નિચેડ છે અને એમાં તર્કસિદ્ધિ ડગલે ને પગલે કામ કરી રહેલ છે. “પાવાવાર્થ ” કરવાની સૂચના ત્યાં છે જ નહીં. નવ તત્ત્વનું જે મહત્ત્વ જૈનધર્મમાં મનાય છે એ ઉપર વર્ણવેલા બે મૂખ્ય તાથી નિરાળું નથી. નવને આંક વિલક્ષણ હેવાથી તેમાં વધુમાં વધુ વિસ્તાર એ પર્યત પહોંચતો હોવાથી, ભલે એ મહત્તા કાયમ રહે, બાકી સંક્ષેપવાની દૃષ્ટિએ સાત ત શ્રી તત્વાર્થ સૂત્રમાં પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજે કહ્યાં છે. અને યુક્તિ પૂર્વકની વિચારણામાં આગળ વધીએ તે જીવ-અજીવ રૂપ બે તત્વ પર સહજ આવી જવાય તેમ છે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સંવર, નિરા, બંધ અને મેક્ષ આ નામના નવ તૃત્ત્વ છે. એમાંના પ્રથમ બે સંબંધમાં અગાઉ આપણે વિચારી ગયા. પુણ્ય એટલે સ્વર્ગાદિ પ્રશસ્ત ફળ સંપાદન કરાવી આપવાની જેમાં શકિત છે એવી જીવ વડે ઉત્પન્ન કરાયેલી પ્રશસ્ત કર્મવર્ગણું; અથવા તે સુખાનુભવ કરાવનાર કર્મ પાપ એટલે અપ્રશસ્ત કર્મવગણ અથવા દુઃખને અનુભવ કરાવનાર કર્મ. આશ્રવ એટલે ઉપરના જે બે પ્રકાર દર્શાવ્યા તેનું અર્થાત શુભાશુભ કર્મોનું આવવાપણું. કર્યગ્રહણમાં ૧ મિથ્યાત્વ, ૨ અવિરતિ, ૩ કષાય અને ૪ યુગ એ ચાર મુખ્ય ભાગ ભજવે છે,
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ ૧ મિથ્યાત્વ એટલે વસ્તુ સ્વરૂપનો વિપરીત રીતે ભાસ થવો. દાખલા તરીકે જીવને અજીવ માનવે કિંવા સત્યને અસત્ય તરીકે લેખવું.
અવિરતિ એટલે કોઈ પણ જાતની મર્યાદાને અભાવ, અથત પચ્ચખાણ ત્યાગવિદૂ વર્તાવ; હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહરૂપ પાંચ મોટા આરંભના કાર્યોમાંથી સર્વીશે વા અલ્પાંશે પાછા વળવાના નિયમોનું ન લેવાપણું.
૩ કપાય એટલે મહાદે-સંસારમાં ભ્રમણ કરાવવામાં જે કોઈ પણ અગ્ર ભાગ ભજવનાર હોય તો આ ચાર મુખ્ય છે. ક્રોધ, માન, માયા અને લેભ એનાં નામ છે; એને ચંડાળ ચેકડી કહેવામાં આવે છે. આત્મસાક્ષાત્કાર કરવાની ઇચ્છાવાળા આત્માના આ પાકા દુશ્મનો છે. એ પર જેટલા પ્રમાણમાં કાબુ આવતે જાય એટલા પ્રમાણમાં પ્રગતિનો પારે ઊંચે ચઢે છે એટલા માટે જ “વષયકુરિાઃ ાિરુ જીવ' જેવું વચન જ્ઞાની પુરુષોને આલેખવું પડયું છે.
૪ યોગને સામાન્ય અર્થ તો વિચારો કે પ્રવર્તન કરાય એના ત્રણ પ્રકાર તે મન વચન અને કાયાના વ્યાપાર કહી શકાય. એમાં શુભ વિચારો પુણ્યના હેતુભૂત છે જ્યારે અશુભ વ્યાપારે પાપના નિમિત્તભૂત છે.
આ સ્વરૂપ જતાં સહજ સમજાય છે કે “અશુભ' વધુ પ્રમાણમાં એકઠું કરે તેવી સામગ્રી સવિશેષ છે; મિથ્યાત્વ, અવિરતિ કષાય એ તો એને જ આણનારા છે. યોગમાં શુભ લાવવાની શક્તિ છે, છતાં એનો આધાર આત્માના વીર્ય પર અવલંબે છે. તેથી આશ્રવ તો રાધ જ ઇષ્ટ છે એમ ખુલ્લું કહેલું છે.
સંવર એટલે શુભાશુભ કર્મોને દાખલ થતાં અટકાવનાર તત્ત્વ. એનાં સાધન આશ્રવમાં જે માર્ગ બતાવ્યા તેથી સામી દિશામાં જનારા માર્ગો છે. દાખલા તરીકેસમ્યગદર્શન વગેરે. મિથ્યાત્વ શેધન અર્થે સમ્યકત્વ, અવિરતિ સામે દેશવિરતિ કિંવા સર્વ વિરતિ, ક્રોધાદિ રિપુઓ સામે ક્ષમાદિ ગુણો, યોગની સામે સમિતિ અને ગુપ્તિ. આથી એટલું તો સ્પષ્ટ થાય છે કે સંવર પર આત્મા જોર કરે તો નવાં કર્મોનું આગમન બહુ મોટા પ્રમાણમાં ઓછું થાય.
નિર્જરાનું કાર્ય તપ વગેરે કરણુઓ દ્વારા જીવ સાથે જોડાયેલાં કર્મોને ખેરવી નાંખવાનું છે. કેટલાંક કર્મો એવાં ગાઢ હોય છે કે એને ભોગવીને જ ખપાવાય છે (જેને નિકાચિત કર્મ કહે છે); એ આ નિર્જરાઠારા નથી છૂટતાં.
બંધ એટલે નિરંતર કર્મપુદ્ગલથી વ્યાપ્ત એવા આ લેકને વિષે કર્મોનું આત્મા સાથે ક્ષીરનીર પેઠે મળી જવાપણું. જ્યાં લગી આત્મા બળવાન બની સર્વથા કર્મોથી છૂટકારો નથી મેળવતો ત્યાં લગી આ ક્રિયા ચાલુ રહે છે. પણ એમાં તર-તમતા રહેલી છે. પ્રગતિસાધક આત્મા સાથે કર્મ બંધાય છે ખરાં, છતાં બહુ પાતળાં અને ઓછા પ્રમાણમાં.
મેક્ષ એટલે કાયમને માટે કર્મોથી છૂટકારો સદાને માટે જન્મ મરણના ફેરાને છે. સત-ચિત-આનંદમય દશા. જીવ-અજીવ સાથે જ બાકીનાં સાતે તત્ત્વની ગૂંથણું છે.
(ચાલુ)
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીહેમવિમલસૂરિકૃતિ “તેર કાઠીયાની સઝાય” લેખિકા-શ્રીમતી શાર્કોટે ટ્રાઉઝ, પી. એચ. ડી, ભારતીય સાહિત્યવિશારદા,
કયુરેટર, સિંદિયા ઓરિએંટલ ઇન્સ્ટિટયુટ, ઉજજૈન શ્રીસુમતિસાધુસૂરિની પાટ ઉપર થયેલા, તપાગચ્છના પપમા અધિપતિ આચાર્ય શ્રીહેમવિમલસૂરિજી (અસ્તિત્કાળ વિ. સં. ૧૫૨-૮૩) વિશેષતઃ ક્રિાહારક અને સાહિત્યના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં નામાંકિત એવા શિષ્યો અને પ્રશિષ્યોના એક વિશાળ સમુદાયના કુલપતિ તરીકે પ્રસિદ્ધ છે કે જેમના જીવનચરિત્રની આશ્ચર્યકારક વિગત ઘણાખરા ગ્રામાં મળી આવે છે.?
સાહિત્યસર્જનમાં તેઓશ્રીએ પોતે જ વિશેષ ફાળો આવ્યો નથી એમ વિશેષ વિદ્વાનોનું મંતવ્ય છે, કારણ કે હજુ સુધી આ મહાન આચાર્યની ફક્ત એક જ સંસ્કૃત કૃતિ પ્રસિદ્ધિમાં આવી છે, તે એક સુંદર “ર્શ્વનાથતવન” છે કે જે પૂજ્ય મુનિ શ્રી ચતુરવિજ્યજી સંપાદિત જૈન સ્તોત્ર સંદેહના બીજા ભાગમાં (પૃ ૨૧૭-૨૨૬) પ્રકાશિત થયું છે અને જેનાં ૩૨ ૫aોમાંના હરેક પઘમાં ચાર વાર આવેલા “કમલ” શબ્દના ભિન્ન ભિન્ન શ્લેષો કવિની અપૂર્વ નિપુર્ણતાની અને વિદ્વત્તાની સાક્ષી પૂરે છે.
૧ (૧) વીરવંશાવલી, કે જેમાંનાં ઉદ્ધરણે માત્ર હસ્તગત છેઃ જૈન ગુર્જક કવિઓ ૨, પૃ. ૭૨૩, નેટ; જન સ્તોત્ર સંદેહ ૨, પ્રસ્તાવના, પૃ. ૧૦૮ નોટ,
(૨) લઘુ પિશાલિક પટ્ટાવલી, કે જે આવી જ રીતે હસ્તગત છે. જૈન એતિહાસિક ગુર્જર કાવ્ય-સંચય, સંપાદક શ્રીમાન જિનવિજયજી, પરિશિષ્ટ ૫ ૯૬; જૈન ગુર્જર કવિઓ ૨, પૃ. ૭૪૩; જેન સ્તોત્ર સંદેહ ૨, પ્રસ્તાવના, પૃ. ૧૯
(૩) હેમવિમલ ફાગ, ધનવદ્ધનશિષ્ય મુનિ શ્રીહંસધીરકૃત (વિ. સં. ૧૫૫૪): જુઓ જૈન ઐતિહાસિક ગુ. કા. સં, ૫. ૧૮૬-૧૯૦ ( જૈન સ્તોત્ર સદેહ ૨, પ્રસ્તાવના પૃ. ૧૧પમાં કર્તાના ગુરુનું નામ દયાવર્દન લખ્યું છે ).
(૪) હમવિમલસૂરિ સજઝાય (જે. એ ગુ. ા. સં., પ. ૧૯૦-૯૨).
(૫) ગચછનાયક ૫દ્દાવલી સાય, શ્રીમવિમલકત (વિ. સં. ૧૬૦૨): જુઓ જૈન ગર્જ૨ કવિઓ ૧, ૫. ૧૮૮; જૈ. અ. ગુ. કા. સં, પરિશિષ્ટ ૫. ૯૬.
(6) હેમવિમલસૂરિ સજઝાય. શ્રીસુંદરહંસકૃત, જૈન ગુર્જર કવિઓ ૩, ૫. પપમાં લિખિત ( હસ્તગત નથી).
(૭) તપાગચ્છ ૫દ્દાવલી સૂત્ર, ઉપાધ્યાય શ્રી ધર્મસાગરકૃત, (વિ. સં. ૧૬૪૬) જુએ પઠ્ઠાવીસમુચ્ચય ૧, પૃ. ૧૮ આદિ.
(૮) મહાવીર-૫ટ્ટ-પરંપરા, શ્રીદેવવિમલગણિત ( પટ્ટા સમુ. પૃ. ૧૩૪, ૫૧ ૧).
() સૂરિપ૨પરા-શ્રીવિનયવિજયજીકૃત (વિ. સં. ૧૭૦૮ ): (પદ્દા. સમ, ૫૧૪૫, પવ ૨૨ આતિ).
(૧૦) પટ્ટાવલી સાહાર, રવિવદ્ધનકત (વિ. સં. ૧૭૩૯): પહા. સમુ, ૫, ૧૫૭. (૧૧) ગુ વતી પટ્ટા. સમુ, ૫. ૧૭૨. ૨ જૈન સ્તોત્ર સંદેહ, ભા. ૨, મુનિ શ્રીચતુવિજયની પ્રસ્તાવના, પૂ.૧૨૨.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨ તેઓશ્રીની એક બીજી સંસ્કૃત કુતિ, હમણાં જ ઉજજૈનસ્થ શ્રી સિંદિયા એરિએટલ ઇન્સ્ટિટ્યૂટના હસ્તલિખિત ગ્રંથસંગ્રહની એક પ્રતમાં પ્રાપ્ત થયેલું ભક્તામર અને કલ્યાણુમંદિર સ્તોત્રની પાદપૂર્તિરૂપ ૪૬ પદ્યનું અત્યંત મનહર ઉજપ-પાર્શ્વનાથસ્તવન” છે, કે જે ઉપર્યુક્ત કાવ્યની સાથે ગુણસંપન્નતામાં સફળ સ્પર્ધા કરે તેવું છે, અને જે થોડા સમયમાં બીજી અપ્રકાશિત જૈન સંસ્કૃત કૃતિઓ સાથે બહાર પાડવાના ઇરાકે છે.
ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં શ્રીહેમવિમલસૂરિજીના હાથની એક “મૃગાપુત્ર સક્ઝાય » જૈન ગુર્જર કવિઓ ભાગ ૧, પૃ. ૬૮માં અને એક “મૃગાપુત્ર ચાઈ' ભાગ ૭, પૃ. ૫૦૩માં ઉલિખિત છે. યદ્યપિ આ બને કવિતાઓમાંથી આપેલાં ઉદ્ધરણે ભિન્ન ભિન્ન દેખાય છે, તથાપિ શ્રી. મો. દ. દેશાઈજી બન્નેને એક જ કૃતિ ગણે છે તેમ લાગે છે. મૂળ ગ્રંથને જોયા વગર આ સંબંધી વધારે વિગત જાણી શકાય તેમ નથી. અસ્તુ ! તે સિવાય આ આચાર્યની કોઈ પણ બીજી ગુજરાતી કૃતિ હજુ સુધી જાણવામાં આવી હોય તેમ દેખાતું નથી.
આવા સંજોગોમાં હમણાં જ શ્રી સિંદિયા ઓરિએંટલ ઇન્સ્ટિટયૂટની સ્તવને અને સઝાયોના સંગ્રહની એક હસ્તલિખિત પ્રતમાં શ્રી હેમવિમલસૂરિકૃત તેર કાઠીયાની સઝાય” નામની જે ગુજરાતી કૃતિ હસ્તગત થયેલી છે તેને ખરેખર મહત્વની વસ્તુ સમજવી જોઈએ.
પ્રસ્તુત પ્રતનો નંબર ૫૦૯૭ છે. તેના ૪૨”x૧૦” ના દેશી કાગળના ૧૧ પત્રો છે. હરેક પત્ર ઉપર કાળી શાહીથી સાધરણ દેવનાગરી લિપિની ૧૫ લીટીઓ લખેલી છે. માત્ર અંતિમ પત્રનું એક પૃષ્ઠ ખાલી છે. અંતમાં નિમ્રલિખિત લહિયા પ્રશસ્તિ છે :
"सं १८४६ रा वेसाष वद ९ शनिवारे साकथली नगरे सांतीनाथजी प्रसादात् पं मोजीजी वाचनार्थ श्री श्री श्री लिषतं हरिविजय श्री श्री श्री।'
પ્રતનું પહેલું પત્ર ખોવાઈ ગયું છે. પ્રસ્તુત સઝાય પત્ર ૮ પર લખેલી છે. તેના અંતમાં “સ સંજ્જા” આટલો જ ખુલાસો છે. કવિતા આ પ્રમાણે છે –
તેર કાઠીયાની સઝાય પ્રણમું શ્રીગોતમ ગણધાર, બિજે સુહગુરુ તણે આધાર તેર કાઠીયા જિનવર કહ્યા, વિવર કહું, સુણો છમ થયા ના પહિલ આલસ આણે અંગ, મેડે કાયા નવ નવ ભંગ ! જાઉં જાઉં કરતાં આલસ થયે, ધર્મ કામ આલસે રહો મારા બીજો સબલ મોહ કાઠીઉં, પુત્ર કવિત્ર ધન વિટી રહ્યો છે
મોહજાલ બાંઓ ઘર રહે, થયે અસુર પછે ઈમ કહે છે ૧ પ્રતમાં “સહ.” ૨ “ જનવર.” “યંગ.”
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] શ્રીમવિમલસૂરિકૃત “તેર કાઠીયાની સઝાય” [ ૭૫
તી જે અવજ્ઞાની ચિતવે, કિસ્યાં દેવ ગુરૂ સુષ ઈમ લવે જેરૂ લીએ તે સુષ પાઈએ, તિહાં જઈ ટી શું થાઈએ જા ચોથે થાનીક મોટીમ કરે, જીણ જીણું વ્રત વંદણ કુણુ કરે અહંકાર પુર્યો તડફડઈ, દેવ ગુરૂ વંદણુ ગાઢ અડે પ. પાંચમે કોધ વસે મન ધરે, અમને કી નવી આદર કરે ! રીસે ધર્મ ઠામ નવી ગયે, કાલે ગુરૂ ધર્મલાભ નવી કહા દા છ8 ઠામેં ઘણે પ્રમાદ, નિદ્રા વિકથા કરે વિવાદ ધન કારણ હીમેં ઝલફ, ષેત્રપાલરા વાહણને મીત્યા સાતમે મને કૃપણાઈ ઘણિ, ધર્મ ઠામ તે નામે સુણી જે થલ પાયગે હસી હાણ, લોભે પેઠે આણે કાણ ૮ આઠમે ભય મન મોહી અપાર, ગુણ શ્રાવક આદેસ વિચાર બીહત ધર્મ ઠામ નવી ગયે, ભય કરી પગ ભારી ઈમ થયે છેલ્લા નોમેં સીગ અને ઈમ કહે, ઘરક કામ એકે નવી રહે છે ઘર કાજ સોગ પરહરે, ધર્મ કામ ઉત્તર વીસરે ૧ભા અજ્ઞાનપણે દસમો હોય છે, ધમતત્ત્વ તે કહીએ કર્યો છે ન જાણું જીવ, ધરમ, અધર્મ, અજ્ઞાનપણે જીવ બાંધે કર્મ c૧૧ ઈગ્યારમે જીવ ચિંતવે ઈ, એ ગુરૂ કા કુંટે કીસું ! વિકથા ઉપરિ બહુ રૂચિ થાઈ, હાસો કતુહલ તીહાં મન જાય ૧રા બારમેં ધર્મ વિષયા° પરીહરી, કેતીક જોયણું જોયણું ફેરી તીહાં હશે તે માંડે કરણ, નાઠી નિદ્રા, દુષે ચરણે ૧૩ વિષય કાઠી સુણે તેરમે, કેઈ નહી દુરજન તેહને સમો છે વિષય ભૂલવ્યા જગમે ભમે, ન કરે ધર્મ, પાપ મન રમે ૧૪ તેર કાઠીયા એ વસી કરી, ધર્મ કરી, મન ઉલટ ધરી છે પાંચમી ગત પામીજે સહિ, હેમવિમલસૂરીસે કહી પાપા
તેર કાઠીયાનાં ઉપર્યુકત નામો અને તેઓને ક્રમ વાસ્તવમાં શ્રી રત્નસરાયણના પદ્ય ૧૧૮માં આપેલી વિગત સાથે ઠીક મળતાં આવે છે કે જે નિગ્નલિખિત પ્રમાણે છે:
आलस्स १ मोह २ वन्ना ३, थंभा ४ कोहा ५ पमाय ६ किविणत्ता ७ । भय ८ सोगा ९ अन्नाणा १०, वक्खेव ११ कुतूहला १२ रमणा १३ ॥ ૪ અબજ્ઞાની.” ૫ “ મુષ.” ૬ “નવી” પ્રતમાં નથી. ૭ “અરમ.” ૮ “વિતાં હા.” ૧૦ “વીજથા.” ૧૧ “સંપાદક શેડ ચતુરભુજ તેજપાલ, હૂબ્લી, વિ. સં. ૧૯૮૪, . ૫૩.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨
આ પઘથી સ્પષ્ટતાથી જ્ઞાત થાય છે કે ત્રીજા કાઠીયાનું અસલી નામ “અવજ્ઞા”, પાંચમાનું “માન”, દસમાનું વ્યાક્ષેપ”, બારમાનું “કુતૂહલ”, અને તેરમાનું “વિષય વાસના” સમજવું જોઈએ. પ્રસ્તુત વિષય સંબંધીનું બીજું સાહિત્ય અવશ્ય વિદ્યમાન હશે, જેમાંની મારા જાણવામાં માત્ર શ્રીઉત્તમસાગરજીકૃત એક “તેર કાઠીયા સઝાય” આવી છે કે જે મેં પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રીલબ્ધિમુનિજી મહારાજના મુખકમલથી સાંભળી છે અને જેની અંતિમ બે લીટીઓ આ પ્રમાણે છે –
કુશલસાગર વાચક તણેજી
શિષ્ય ઉત્તમ ગુણ ગેહ. આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીની કવિતા ટૂંકી જ, પરંતુ ઘણી સરસ અને અસરકારક છે. વાંચતાં એમ લાગે છે કે આ મહાન ગચ્છપતિ પોતાના શ્રાવકેની આદતો સારી રીતે ઓળખી ગયા હતા અને સહજ હાસ્યરસના ઉપયોગ પૂર્વક તેઓની કમજોરીઓની આલેચના કરતાં પોતાના ઉદાર હદયમાં ભાવદયા ચિંતવતા અને બધાઓનય–પેલા ક્ષેત્રપાલના વાહનની ઉપમાથી અંકિત વિકથાની શોખીન વ્યકિતને તથા ગુરુમહારાજનો ધર્મલાભ નહીં પ્રાપ્ત થયાના કારણથી રીસાયે લા મહાનુભાવને નહીં છોડી–હિતબુદ્ધિ અને મૈત્રીની અમીદ્રષ્ટિથી જોતા હતા.
શ્રીહેમવિમલસૂરિનો પ્રભાવ એમના સમકાલીન જૈન સમુદાયમાં ઘણું મોટો હતો એમ સસંબંધી સાહિત્યમાંથી જ્ઞાત થાય છે. દાખલા તરીકે “લઘુ પિશાલિક પટ્ટાવલી” અનુસાર ૫૦૦ સ્ત્રી-પુરુષોએ એમના હાથથી ચારિત્ર લીધું હતું, અને શ્રીદેવવિમલ ગણિની “મહાવીર-પટ્ટપરંપરા” પ્રમાણે ૧૮૦૦ મુનિવરો એમની આજ્ઞામાં રહેતા હતા કે જેમાં શ્રી આનંદવિમલસૂરિ, શ્રીહર્ષકુલ ગણિ, શ્રીચારિત્રરત્ન, શ્રી સૌભાગ્યહર્ષસૂરિ જેવાં શાસનપ્રભાવકો હતા. શ્રાવકવર્ગમાં એમની અસર કેવી અસાધારણ હતી તેનું અનુમાન એમના પ્રતિષ્ઠાલેખોની સંખ્યાથી અને એમના સન્માનમાં ઉજવાયેલા પ્રવેશોત્સવ સંબંધીના વિવિધ ઉલેખો ઉપરથી કરી શકાય તેમ છે. “લધુ પોશાલિક પટ્ટાવલી ” અનુસાર સં. ૧૫૭૨માં કપડવંજના શ્રીસંઘે ઈડરથી ખંભાત વિહાર કરતા ગુરુમહારાજનું સામયું ભક્તિના ઉમંગમાં એટલી બધી ધામધૂમથી કર્યું કે તેનો અષ્ટપૂર્વ ઠાઠમાઠ એક બાદશાહને ગ્ય કહેવાય અને ખરેખર બાદશાહ મુજફફર શાહે તેના સમાચાર સાંભળતાં, ઈMીથી પ્રજવલિત થઈને, સૂરિજીને ગિરફતાર કર્યા અને શ્રીસંઘથી ૧૨૦૦૦ ટંક જીર્ણ નાણું વસુલ કર્યા પછી જ તેઓશ્રીને છોડ્યા હતા.
આટલી બધી ભકિતના પાત્રભૂત પૂજ્ય આચાર્યનો આવો અતિશયયુકત પ્રભાવ જોતાં તેઓશ્રીના હાથની એક અપ્રસિદ્ધ કવિતા પ્રકાશમાં લાવતાં આ લેખિકાને અપૂર્વ આનંદ થાય છે. આવા પ્રસિદ્ધ આચાર્યની આવી સુંદર કૃતિ આજ સુધી વિસ્તૃત રહી તે ખરેખર આશ્ચર્યની વાત છે
ઉજ્જૈન, વિ. સં. ૨૦૦૩, કાર્તિક શુક્લ પૂર્ણિમા. ૧, મુનિ શ્રીચતરવિજયજી મહારાજ, જૈનરોત્રાનો ભાગ ૨ની પ્રસ્તાવના પૃ. ૧૧-૧૦ ૨. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૨, ૫, ૭૨૦ નેટ,
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસત્યનાં ત્રીસ નામે
( લે છે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) જૈન આગમ તરીકે ઓળખાવાતા પહાવાગરણના બે વિભાગ છે. એ બંનેને સુંયકMધ (શ્રતસ્કન્ધ) કહે છે. વિશેષમાં પહેલા સુયકખંધને આસવદાર (આશ્રવ–ધાર) અને બીજાને સંવરદાર (સંવર–ઠાર) તરીકે આ આગમના પુસ્તકાન્તરમાં આપેલા ઉપદ્ઘાતગ્રન્થમાં ઓળખાવેલ છે. એ ઉપઘાત–ગ્રન્થ અભયદેવસૂરિએ આ આગમની વૃત્તિમાં આપ્યો છે એ ઉપરથી એ પણ જાણી શકાય છે કે આ પ્રત્યેક કારનાં પાંચ પાંચ અજઝયણ (અધ્યયન) છે. પહેલાં પાંચ એ હિંસા, અસત્ય, અદત્તાદાન. અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ આશ્રવનાં દ્વાર–અધર્મ ધારો-પાપ-સ્થાનો ઉપર પુષ્કળ પ્રકાશ પાડે છે, જ્યારે બાકીનાં પાંચ અઝયણે, અહિંસા, સત્ય, અદત્તાદાનવિરમણ, બ્રહ્મચર્ય અને પરિગ્રહવિરતિ એ પાંચ સંવરનાં દ્વાર—ધર્મકાર સંબંધી અનેકવિધ માહિતી આપણને આપે છે.
સમગ્ર વ્રતમાં “અહિંસા' એ એક જ વ્રત છે, બીજા તો સહાયક છે. આ પ્રમાણેનું જેનોનું વિશિષ્ટ મંતવ્ય હોવાથી મેં એક વર્ષ ઉપર હિંસાને અંગે “પહાવાગરણ અને હિંસાના ગુણનિષ્પન્ન નામ” એ નામને લેખ લખ્યો હતો. એ લેખમાં મેં પહાવાગરણ અને એના વિવરણાત્મક સાહિત્ય વિષે કેટલીક હકીકત રજુ કરી છે. એ લેખ “જન સત્ય પ્રકાશ” (વ. ૧૧, અં. ૧) માં પ્રસિદ્ધ થયો છે. “અહિંસાના સાઠ પર્યાયો” એ નામને મારો લેખ પણ આ જ માસિકમાં (વ. ૧૧, અં. રમાં) પ્રસિદ્ધ થયો છે. વિશેષમાં મુંબઈ વિદ્યાપીઠ તરફથી સંશોધન-દાન મળતાં મેં “જૈન આગમાં અહિંસાનો સિદ્ધાન્ત' એ શીર્ષકવાળા નિબંધ અંગ્રેજીમાં તૈયાર કર્યો છે. એ બે ત્રણ હપ્ત મુંબઈ વિદ્યાપીઠના વાર્ષિકમાં છપાશે. પહેલે હતો નવેમ્બરમાં પ્રસિદ્ધ થશે એમ લાગે છે.
આમ મેં અહિંસાને અંગે મારાથી બન્યો તેટલે વિચાર કર્યો છે. તેમ કરતી વેળા મેં સત્ય માટે પણ કેટલીક તૈયારી કરી છે તેનું એક ફળ તે પ્રસ્તુત લેખ છે.
પણહાવાગરણમાં જેમ હિંસાનાં ત્રીસ ગુણનિષ્પન્ન નામો છે તેમ અસત્યથી માંડીને પરિગ્રહ સુધીનાં ચારે અધર્મ—દ્વારનાં ત્રીસ ત્રીસ નામો છે, પરંતુ અહિંસાના જેમ સાઠ પર્યાયો છે તેમ સત્યાદિના પર્યાય એમાં અપાયેલા નથી, જે કે એ ઉપજાવી શકાય.
પહાવાગરણના પાંચમા સુત્ત (સત્ર)માં અસત્યનાં જે ત્રીસ નામ છે (ત્તિ વગેરે પ્રમાણે તો વિશેષ નામો છે) તે હું અહીં અકારાદિ ક્રમે રજુ કરું છું. સાથે સાથે એનાં સંસ્કૃત સમીકરણ અને અર્થ પણ આપું છું. વિશેષમાં મૂળમાં નામે પહેલી વિભક્તિમાં અપાયાં છે એટલે હું પણ એમ જ આપું:પાઇય સંસ્કૃત
અર્થ ગઈ (૧૬) વાર્તામ્
આર્તા, પીડા પામેલાનું વચન હોવાથી
આર્તા. (૨) આર્તા (ધ્યાન) (ભાષાન્તર) અન્ન (૨) अनार्यम्
અનાર્ય. અનાર્યનું વચન હોવાથી અનાર્ય, अणुज्जुक (५) अनृजुकम्
સરળ નહિ તે એટલે કે વાંકું (વચન). કે “ભાષાન્તર'થી શ્રી નગીનદાસ નેમચંદ શાહે છપાવેલ મૂળ સાથેનું ભાષાંતર સમજવું
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[ વર્ષ ૧૨
૩પગો (૨૪) ૩પ્રત્યયઃ
अब्भकखाणं (१७) अभ्याख्यानम्
अलिय (१) अलीकम् સવવો (૨૦) કવો: કવરી (૨૮) લપથીવમ્
भसच्चसंधत्तणं (२६) असत्यसन्धत्वम्
અણમોલ (૨૫)
રામચઃ
વિશ્વાસને અભાવ. અવિશ્વાસ ઉત્પન્ન કરનારું વચન (ભા.)
અવિદ્યમાન દેનું કથન. આળ મૂકનારું કથન. જૂઠું, સારા ફળની અપેક્ષાએ એ નિષ્ફળ છે. વસ્તુના સભાવને ઢાંકનારું વચન.
નિન્ય બુદ્ધિવાળું વચન. અવહેલનાવાળું વચન (ભા.)
- અસત્યને સાંધનારું–જેડનારું વચન. બોટી પ્રતિજ્ઞા (ભા.)
અશુદ્ધ આચરણ. અશુદ્ધ આચારાવાળું વચન.
સન્માર્ગમાંથી ખસેડનાર. (૨) ન્યાયરૂપ નદીના પ્રવાહતટની ઉપરનું અર્થત ન્યાયથી ઉપરવટ વચન.
પિતાના દેશને કે પારકાના ગુણને ઢાંકનારું વચન. ન્યૂનતા-(વાળું વચન.).
કપટવડે અશુદ્ધ (વચન). પાપ કે માયાને સેવનારું (વચન).
પાપ. પાપના કારણરૂપ હોવાથી પાપ. મલિન વચન (ભા).
ફૂડું, કપટવાળું અને નિરર્થક વચન, ઓછું, અધિક અને નિરર્થક બોલવું તે (ભા.).
સવ
(૧૫)
उत्कूलम्
કરછપ (૧૪)
अपच्छन्नम् , उत्थत्वम्
उवहिमसुद्धं (२९) ઘણા (૧૦) વિન્વિયં (૧૮)
उपध्यशुद्धम् कल्कना किल्बिषम्
कूडकवडमवत्थुगं (६) कूटकपटावस्तुकम्
૨ અભયદેવસૂરિ પહાવાગરણની વૃત્તિ (પૃ. ૨૭ આ)માં આને બદલે સારું એવું પાડાન્તર આપે છે. એનું સંત રૂપાન્તર “યાજ્ઞાતિમ્ છે અને એને અર્થ (તીર્થકરની) આજ્ઞાને નહિ ગણકારનારું એવો થાય છે. જ્ઞાનવિમલસૂરિએ કપટનું ઘર એ અર્થ કર્યો છે, કેમ કે તેમની સામે બેઉવદ્દી” એ પાઠ છે.
છે “જ્ઞાનવિમલસૂરિએ ખોટું આચરણ, અસમત, એવો અર્થ કર્યો છે. કેમકે એમની સામે સંગમો પાઠ છે,
૪ ૩૪હ એવું પાઠાન્તર અભયદેવસૂરિ નેધે છે, એનું સંસ્કૃત રૂપ ક્ષમ્ છે, અને એને અર્થ (ધર્મરૂપ) કળાને ઓળનાર વચન” એવો થાય છે.
૫ જ્ઞાનવિમલસૂરિએ “ઉસૂત્ર' એ ઉલ્લેખ કર્યો છે તે “ઉછૂત” જેવા પાકને આભારી છે. ૬ સામાને છેતરનારું ઓછુંવત્તું કથન તે “ફુટ. અવિધમાન પદાર્થને અંગેનું વચન તે અવસ્તક
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वञ्चना
અંક ૩] અગત્યનાં ત્રીસ નામો.
[ ૭૯ જ (૨૦) गहगम्
ગહન.વનના અંતની જેમ દુર્લક્ષ્ય હેવાથી
ગહન. અર્થાત ગૂઢ વચન. નિયો(ફુ) (૨૩) નિતિઃ
(પોતાના) કપટને ઢાંકવા માટેનું (વચન).
માયા વડે સામાના ગુણેને ઢાંકવા તે (જ્ઞાન) निरत्ययमवत्थय (७) निरर्थकमपार्थकम्७ નિરર્થક. સાચા અર્થ વિનાનું (વચન).
એટલે અમસ્તું. જૂર (૨૨) (9)છારામ
ગૂઢ આચરણવાળું વચન. પારકાના ગુ
ઢાંકનારું ઢાંકણ (જ્ઞાન) मम्मणं (२१) मन्मनम्
અસ્પષ્ટ (વચન). મર્મયુક્ત વચન (ભા.). मायामोसो (४) मायामृषा
(કપટથી ભરેલું હોવાથી તેમજ અસત્ય
હોવાથી) માયામૃષા. मिच्छापच्छाकडं (१२) मिथ्यापश्चात्कृतम् મિથ્યા છે એમ કહી ન્યાયવાદીઓએ
દૂર કરેલું. “મિથ્યા કહ્યું” એમ કહેવા
છતાં પાછળથી તેવું જ કરવું તે (ભા.). વંચળા (૧૧)
ઠગાઈ (ભયું વચન). વચ્ચે (૧૧) वलयम्
વાંકું બોલવારૂપ હોવાથી) વલય. વલયની
જેમ વાંકું હોવાથી વલય (જ્ઞાન). विद्दे सगरहणिज्ज (८) विद्वेषगर्हणीयम्
વિષપૂર્વક જેની ગહ કરાય છે તે.
મછરવાળું હોવાથી નિન્દાને પાત્ર (જ્ઞાન). વિષયો (૨) વિવાર
સત્ય તેમજ સત્કાર્ય પ્રત્યે શત્રુતા (ભર્યું
વચન). " સ૮ (૨) शठम्
શઠ. શઠનું એ કાર્ય હોવાથી શઠ. સાતી (૧૨) સાતિઃ
અવિશ્વાસ, અવિશ્વાસુ વચન (ભા.). ગોવાલિય મહત્તરના શિષ્ય ઉત્તરઝયણચણિણ રચી છે. એના ૨૯હ્મા પત્ર ઉપરની નીચે મુજબની પંકિત પાઈયમાં અતૃત કે સુન્નતને અનુરૂપ શબ્દ નથી તે બાબત પર પ્રકાશ પાડે છે -
તં-સત્યમ્, ન તમનૃતમ્ , પાને તુ તવ અ”િ ભાષાન્તરમાં અમુક અમુક અર્થ જે અપાયેલ છે તે વિચારણુંય છે જેમકે મમ્માન અર્થ મર્મયુકત વચન. ગોપીપુરા, સુરત, તા. ૨૫-૫–૪૬. ટ, કપટ અને અવસ્તુ એ ત્રણે પદે કોઈક રીતે સમાન અર્થવાળાં હોવાથી ગમે તે એક જ ગણવું, જેથી નામની સંખ્યા વધે નહિ જ્ઞાનવિમલસૂરિએ “ગાયના પૂછડામાં દેવો વસે છે' એ કથનને અવિવમાન વસ્તુના કથનરૂપે ગણવેલ છે.
૭ અહી પણ બંને પદે સમાન અર્થવાળાં હોવાથી એક ગમે તે લેવું, જેથી નામની સંખ્યા વધે નહિ.
૮ આ “શ્ય' શબ્દ છે, એના બીજા પણ અર્થ છે. ૯ “મિથ્યાવારિનિરાd મિરઝાપારમાં ચાંચવા નિર્ધારિત ” એમ જ્ઞાનવિમલસૂરિએ
આનું સ્પષ્ટીકરણ કર્યું છે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્યવિરચિત
છન્દાનુશાસન લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રીધરધરવિજ્યજી
છાજ્ઞાનની આવશ્યકતા –કાવ્યની મધુરતાએ કોને નથી આકર્ષા? જેને હૃદય છે તેને કાવ્ય અવશ્ય પોતાની મેહનીમાં ખેંચે છે. કાવ્યમાં એવાં ક્યાં તો છે કે જેથી સહદ તેમાં આસકત બને છે? કાવ્યમાં આકર્ષક મુખ્યત્વે બે તત્ત્વો છે. એક તો પ્રસંગ અને બીજું પ્રસંગને અનુરૂ૫ કવિની સંઘટના. પ્રસંગને કવિ ભાષામાં વસ્તુ કહેવામાં આવે છે. વસ્તુ અને સંઘટના એ બેમાં પણ આકર્ષણ કરવામાં સંઘટનાની સુન્દરતાનો હિસ્સો વિશેષ છે. સાધારણ વસ્તુ પણ સુન્દર સંધટનાને યોગે દીપી ઊઠે છે ને વાચકને પોતામાં જકડી રાખે છે. ઉદાત્ત વસ્તુવાળા ઘણુએ કાવ્યો મંદ સંધટનાના કારણે પાના પર જ રહ્યાં છે. કાવ્યસંઘટનાના અનેક અંગો છે, તેમાં છન્દસ્ એ એક પ્રધાન અંગ છે. છન્દસ એ કાવ્યચિત્રને પડદે છે, એમ કહી શકાય. આ છન્દજ્ઞાનની અપૂર્ણતાથી ઉદ્દભવેલા કાવ્યો, ભલેને તેમાં પ્રસંગની સારી છણાવટ હોય તોપણ, રસિકોને અનન્દ આપતાં નથી. મિષ્ટ ને અભીષ્ટ ભોજન કરતાં વચમાં કાંકરો આવે ને જેમ ભોજનનો સ્વાદ માર્યો જાય છે તેમ સુન્દર કાવ્ય પણ છંદભંગ થાય ત્યારે તેવું જ વિરસ થઈ જાય છે. વળી છન્દભંગ ન થતો હોય તે પણ પ્રસંગને અનુરૂપ છન્દસ ન હોય તો કાવ્ય રુચિકર બનતું નથી. કરણ રસપ્રધાન કાવ્યોમાં અંગૂધરા કે શાર્દૂલ જેવા ઉદાત્ત અને વીરરસના કાવ્યોમાં તોટક, કતવિલમ્બિત કે હરિણુ જેવા મૃદુ છાન્દસ્ વપરાયા હોય ત્યારે કાવ્ય રસહીન હોય એવું લાગે છે. માટે કાવ્ય કરનારે અને કાવ્યની મજા અનુભવવાની ઈચ્છકે છન્દોજ્ઞાન અવશ્ય મેળવવું જોઈએ.
છન્દાસ શબ્દના અર્થો અને વ્યુત્પત્તિ:–છન્દસ શબ્દ વેદ, સ્વચ્છન્દ, અભિલાષા ગણમેળ-માત્રામેળ ને અક્ષરમેળથી બનતા ચાર ચરણના શ્લોકરૂપ વૃત્ત, ગાયત્રી વગેરે છન્દસ અને પદ્ય એટલા અર્થમાં વપરાય છે, તેમાં “છન્દાનુશાસન માં વપરાયેલ “છન્દમ્’ શબ્દ ગણમાત્રા ને વર્ણમેળથી બનતા પશ્લેકના ચરણ અર્થમાં વપરાયેલ છે. વૃત્ત અર્થમાં વપરાતા ઇન્દસ શબ્દની વ્યુત્પત્તિ બે રીતે બતાવેલ છે. એક તો છત્ ધાતુ આછાદન કરવા અર્થમાં છે તેથી અન્ પ્રત્યય લાવી છાઘડન ઘરા મૂછિન્દ્રા જેના વડે પ્રસ્તારથી ભૂમિ ઢંકાય છે તે છન્દસ), છન્દસના પ્રસ્તારનો વિસ્તાર એટલે વિસ્તૃત છે કે તેથી પૃથ્વી પણ ઢંકાઈ જાય. બીજું આાદન કાના અર્થવાળા શત્ ધાતુથી અ૬ પ્રત્યય લાવવાથી છ શબ્દ બને છે. સનાત શાસ્ત્રાવનાત ઇન્દ્રઃ | અર્થાત આકાદ-આનન્દ અર્પવાને કારણે છન્દસ કહેવાય છે. પૂ. શ્રી. હેમચન્દ્રસૂરિજી મહારાજને ઉપર બતાવેલ બન્ને વ્યુત્પત્તિઓ અભિમત છે. પ્રથમ વ્યુત્પત્તિ તેઓશ્રીએ અભિધાનચિન્તામણિ કોષની ટીકામાં છત્ શબ્દની સાધનિકા દર્શાવતા જણાવી છે, ને બીજી વ્યુત્પત્તિ છન્દાનુશાસનની વૃત્તિમાં જણાવેલ છે. પ્રથમ કરતાં બીજી વ્યુત્પત્તિમાં તેઓશ્રીની રુચિ વિશેષ છે તે હકીકત સ્વાભાવિક સમજાય તેમ છે. કારણ કે છન્દ ગ્રન્થમાં તેઓશ્રીએ એ દર્શાવેલ છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ]
છન્દાનુશાસન
- છન્દના વિભાગો–વૃત્ત અર્થમાં વપરાતા ઇન્દસૂના અનેક પ્રકાર છે. વેદ અર્થને ત્યાગ કરીએ તે પણ વેદમાં વપરાયેલ વૃત્તો માટે ખાસ શબ્દ છન્દર્ છે. * કાળ વેદમાં વપરાયેલ છન્દસનું વિવેચન કરતો પિંગલાચાર્યને “છન્દઃ શાસ્ત્ર” નામને વિસ્તૃત ગ્રન્થ વિખ્યાત છે. વેદના છન્ડસને વૈદિક છન્દર્ કહેવામાં આવે છે ને તે સિવાયના લૌકિક છન્દર્ કહેવાય છે. એ રીતે છન્દસૂના મુખ્ય બે વિભાગ પડે છે. ૧ વૈદિક, ૨ લૌકિક તેમાં વૈદિક છન્દસના મુખ્ય સાત ભદ છે. ૧ ગાયત્રી, ૨ ઉષ્ણગ, ૩ અનુષ્ય, ૪ બહતી, ૫ પંક્તિ, ૬ ત્રિદ્બૂ અને ૭ જગતી. તે દરેક ભેદોના આર્ષ, દૈવ, આસુર, પ્રાજાપત્ય, યાજુષ, સામ્ર, આર્ચ ને બ્રાહ્મ એમ આઠ આઠ ભેદો પડે છે. એ રીતે વૈદિક છન્દસૂના પ્રધાનપણે ૫૬ ભેદો થાય છે. લૌકિક છન્દાસના મુખ્ય બે ભેદ છે. ૧ પદ્યકાવ્યપગી ને ૨ ગદ્યકાવ્યોપયેગી. જો કે ગદ્યકાવ્ય છન્દોબન્ધન રહિત હોય છે, ને તેથી તેમાં - છન્ડસની આવશ્યકતા નથી હોતી. બહુ પ્રચલિત મત પ્રમાણે જ છે. પૂ. શ્રી. હેમચન્દ્રસૂરિજી મહારાજ પણ છન્દાનુશાસનના પ્રારંભમાં
वाचं ध्यात्वाऽऽर्हतीं सिद्ध-शब्दकाव्यानुशासनः ॥ काव्योपयोगिनां वक्ष्ये, छन्दसामनुशासनम् ॥ १ ॥
એ મંગલશ્લોકની વૃત્તિમાં ભાજપના ' એ પદનું સ્પષ્ટીકરણ કરતાં नावे छ रे 'काव्योपयोगिनामिति गद्यकाव्येन छन्दसामुपयोग इत्यर्थात् પાં મિદ્ ઘરે ! તાપણું વાગવલ્લભ વગેરે છન્દોગ્રન્થમાં+ ગણુમાત્રા કે અક્ષરના મેળ વગરનું ગદ્ય ચાર પ્રકારનું ગણવેલ છે. ૧ મુકત, ૨ ચૂર્ણક, ૩ વૃધિ ને ૪ ઉત્કલિકાકાય. તેમાં ૧ સમાસ બિલકુલ ન હોય એવું ગદ્ય મુકતક કહેવાય છે, ૨ ઓછા સમાસ હોય તે ચૂર્ણક, ૩ પદ્યના કેઈ કઈ ચરણુ બંધ બેસતાં આવતાં હોય તે વૃત્તગન્ધિ અને ૪ ઘણું સમાસ હોય તે ઉત્કલિકાપ્રાય કહેવાય છે. પોપયોગી છન્દના ત્રણ પ્રકાર છેઃ ગણમેળવાળા, માત્રામેળવાળા ને અક્ષરમેળવાળા. તે ત્રણેના સમ, અર્ધ સમ અને વિષમ એમ ત્રણ ત્રણ ભેદે છે. પછી તો તેના ઉક્તાદિ ઘણા ભેદો થાય છે. એ રીતે આ સર્વ ભેદોનો વિસ્તાર નીચે પ્રમાણે થાય છે:
વૈદિક
લૌકિક
ગદ્યકાપો
લાયત્રી,ઉણિગ,અનુષ્યબ, બહતી, પકિત,ત્રિપ્ટબુ, જગતી. પઘકાવ્યોપયોગી દરેકના આર્ષ વગેરે આઠ આઠ ભેદ.
અક્ષરમેળ
ગણુમેળ
માત્રામેળ દરેક સમ અર્ધસમ ને વિષમ
મુક્તક ચૂર્ણક વૃત્તગધિ ઉત્કલિકાપ્રાયઃ છન્દ શાસ્ત્રના ચોથા અધ્યાયના આઠમા સૂત્રથી લૌકિક છત્ત્વનું સ્વરૂપ પણ “સમગ્ર સ્રૌમ્' છે ૪ ૮ કે કરીને દર્શાવેલ છે. પણ પ્રધાનતા વિદક છસની હોવાથી આ પ્રમાણે કહેલ છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૧૨
છöસૂના ઇતિહાસ—વિશ્વ અને વિશ્વમાં વ। વચનવ્યવહાર જેટલા પ્રાચીન છે તેટલી જ પ્રાચીનતા છન્દસૂની છે. છદ વગરના કાઈ સમય ન હતા, નથી ને હિ હાય, તેાપણુ અહીં પ્રચલિત છન્દસની પ્રાચીનતા અંગે નીચે પ્રમાણે એક વિચારણા અન્યાની છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલુ મળતા છન્દોગ્રન્થમાં સૌથી પ્રાચીન પિંગલાચાય નું છન્દ; શાસ્ત્ર છે. તે સન્ય મુખ્યત્વે વૈદિક છન્દના છે. તેની એક ટીકામાં ટીકાકાર જણાવે છે કે ×આ છન્દોજ્ઞાન ભગવાન શંકર પાસેથી ઇન્દ્રે મેળવ્યું. તેની પાસેથી દુચ્યવન નામના ઋષિએ, તેથી બૃહસ્પતિએ, તેથી માંડવ્યે, તેથી સૈતવે, તેથી યાક, ને તેથી પિંગલાચાયે મેળવ્યુ", પિંગલાચાય પાસેથી પૃથ્વી પર પ્રસયુ. પિૉંગલાચાય કૃત છંદઃશાસ્ર પછીના પ્રાચીન છન્દો– વિચારવાળા ગ્રંથ ભરતમુનિવિચરિત નાટયશાસ્ત્ર આવે છે. નાટયશાસ્ત્રના ૧૪મા તે ૧૫મા અધ્યાયમાં છન્દ:સ્વરૂપ દર્શાવેલ છે. લૌકિક છન્દ માટે તે ગ્રંથ જ વિશેષે પ્રમાણુભૂત ને અનુકરણીય થયા છે.
કલિકાલસર્વાંનુ શ્રી.હેમચન્દ્રસૂરિજી મહારાજ ન્દાનુશાસનની વૃત્તિમાં છન્દોજ્ઞાનના મૂળ તરીકે અદાગમને જણાવે છે. જો કે તેએાશ્રીના જણાવવા પ્રમાણે તે સમયે તેઓશ્રીને છન્દોવિચાર વિશદ રીતે વર્ણવતા કાઈ જૈન ગ્રંથ ઉપલબ્ધ નહિ થયા હોય તાપણુ ગુરુપાઁનુક્રમે છન્દાજ્ઞાન ચાલ્યું આવતું હશે ને વિચ્છિન્ન પૂગ્રન્થામાં તે વિચાર વ્યવસ્થિત સાંગાપાંગ હતા એટલે અબાધિત કાઇ પણ વિચારણા, ભલે પછી તે ગમે તેસ્થળે હાય, તેને અહંદુપદેશમૂલક માનવામાં કાઈ પણુ જાતની બાધા નથી એટલે જ તેએાશ્રી નિ:શંકપણે જણાવે છે જે.
नहि सूक्तं किञ्चिदार्हतमुपदेशमन्तरेण जगत्यस्ति ।
પેાતાના આ કથનની પુષ્ટિમાં મહાતાર્કિક શ્રી. સિધ્ધસેનના વચનને તેઓશ્રી ઉલ્લેખ કરે છે, તે આ પ્રમાણેઃ
सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु, स्फूरन्ति याः काश्चन सूक्तसम्पदः ॥ तवैव ताः पूर्वमहार्णवोद्धृता, जगत्प्रमाणं जिनवाक्यविपुषः ॥ મળી આવતા છન્દોગ્રન્થામાં છન્દશાસ્ત્ર,
નાટયશાસ્ત્ર ને શ્રુતોષ એ ત્રણને ..મયૈનિયમાત, નર્થ ગળાનામથો ॥ (૮૧મા પાનાની આ શૂટનેટ છે. ) प्रोक्तं तच्च चतुर्विधं भगवता, चक्षुः श्रवस्स्वामिना ।
+......
मुक्तं चूर्णकवृत्तगन्धिकलिका-प्रायं यथा लक्षणम् ॥ ४९ ॥ मुक्तकमलमासं स्या- दल्पसमासं च चूर्णकं कथितम् ॥ उत्कलिकाप्राये बहु-समासमन्यच्च वृत्तभागयुतम् ॥ ५० ॥
* छन्दोशानमिदं भवाद्भगवतो, लेमे सुराणां पति
स्तस्माद् दुश्चयवनस्ततः सुरगुरु-र्माण्डव्यनामा ततः ॥ माण्डव्यादपि तवस्तत ऋषि-यस्कस्ततः पिङ्गलस्तस्येदं यशसा गुरोर्भुवि धृतं प्राप्यास्मदाद्यैः कृतम् ॥
For Private And Personal Use Only
વાગવલ્લભ
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
અંક ૩]
છાનુશાસન બાદ કરતાં છન્દાનુશાસન એ સમયની અપેક્ષાએ પ્રાચીન છે. તેમાં પણ છન્દ શાસ્ત્રમાં મુખ્યત્વે વૈદિક છન્દર્ છે, નાટયશાસ્ત્રમાં ગૌણપણે લૌકિક અમુક છન્દસ્ છે, ને મૃતબેધમાં બાળોપયોગી ગણત્રીના જ છન્દર્ છે. એટલે ઇન્દોજ્ઞાન માટે વિસ્તૃત, વિશદ ને વ્યવસ્થિત, પ્રાચીન ને પ્રથમ ગ્રન્ય કોઈ હોય તો તે છન્દોનુશાસન છે.
પૂ. શ્રી. હેમચન્દ્રસૂરિજી મહારાજ પણ છાનુશાસનવૃત્તિમાં મતમતાન્તરને ઉલ્લેખ કરતાં ભરત, સૈતવ, પિંગલ, જયદેવ, કાશ્યપ અને સ્વયંભૂ એટલાને નામોલ્લેખપૂર્વક જણાવે છે ને બીજાઓને છે, રિત, અન્ય વગેરે શબ્દોથી દર્શાવે છે. એટલે તેઓશ્રીના સમયમાં બતાવેલ નામમાંના કેટલાકના અત્યારે ગ્રન્થ નથી મળતા. તે ગ્રન્થો કે અન્ય ગ્રન્થોમાં તેમના મતો ઉપલબ્ધ હશે. પ, ચિત્ત, વગેરે શબ્દથી કણ સમજવા અને જયદેવ સ્વયંભૂ કોણ? કયારે થયા? તેમના ગ્રન્થ ક્યા? વગેરે વિચારો હજુ અણઉકલ્યા જ છે.
છન્દગ્રન્થની શૈલી–અન્ય શાસ્ત્રોની માફક છન્દ શાસ્ત્રો પણ વિવિધ પધ્ધતિએ લખાયેલાં છે. તેમાં મુખ્યત્વે ત્રણ શૈલીઓ જોવામાં આવે છે. ૧ સૂત્રશૈલી, ૨ પદ્યશૈલી, ને ૩ લક્ષ્યાનુસારી લક્ષણશૈલી. તેમાં સૂત્રશલીના ગ્રન્થો છન્દ શાસ્ત્ર, છન્દોનુશાસન વગેરે છે. પદ્યશૈલીના ગ્રન્થ નાટયશાસ્ત્ર, સુવૃત્તતિલકદિ છે. અને લક્ષ્યાનુસારલક્ષણશેલીના ગ્રન્થ પ્રાકૃતપિંગલ, શ્રતબોધ, વૃત્તરનાકર, વાણીભૂષણ, છન્દોમંજરી વાગૂવલ્લભ વગેરે છે.
સૂત્રશૈલીમાં લાઘવ અર્થાત ઓછા શબ્દોમાં ઘણા અર્થનો સમાવેશ કરવા ઉપર વિશેષ લક્ષ્ય રાખવામાં આવે છે. અને એ જ કારણે તેમાં થતી કઠિનતા પણ રમ્યતાને ઉપજાવે છે. છોનુશાસનમાં તેની સફળતા સારી રીતે સાંપડી છે. લગભગ ૪૫૦–સાડીચારસો ગ્લૅક પ્રમાણ ગ્રન્થમાં આચાર્યશ્રીએ છન્દમૂને લગતા દરેક વિષયો સ્પષ્ટ રીતે વ્યા છે.
સરલતાને ઈચ્છતા મૃદુમતિવાળા જિજ્ઞાસુઓ સૂત્રશૈલીને, અન્ય શૈલીવાળા મળતા હોય ત્યારે, બહુ અપનાવતા નથી, પણ તેથી તેની ઓછી આવશ્યક્તા કે ઉપયોગિતા સિદ્ધ થતી નથી. થોડા શબ્દોમાં ઘણું વિષયોનું જ્ઞાન મેળવનારને માટે સૂત્રશિલી જ વિશેષે આદરણીય છે. નીચેના એક ઉદાહરણથી સમજી શકાશે કે અન્ય ગ્રન્થો કરતાં છન્દાનુશાસનમાં કેટલું અર્થ ગાંભીર્ય, માધુર્ય ને લાઘવ છે. જુદા જુદા છગ્રન્થોમાં નીચે પ્રમાણે “શાલિની’ છન્દનું લક્ષણ છે. (૧) રાત્રિના ઔ ૌ જૂ સમુદ્રવચઃ | ૬ | ૨૨ : (છન્દઃશાસ્ત્ર) (२) इस्वो वो जायते यत्रषष्ठः, कम्बुग्रीवे तद्वदेवाष्टमान्त्यः ॥
વિટામ:ચા-વિ! તુરતાં માપ સાઢિની છાયાઃ II(શ્રતબોધ) (૩) રૂઢિચુ તૌ તૌ fષઢા (વૃત્તરત્નાકર ) (૪) મારી ૨-છાત્રિના વેઢો (છન્દોમંજરી) (५) कृत्वा की मण्डितो कुण्डलेन, शङ्ख हारं नूपुरं रावयुक्तम् ॥
યુવા યુ રામ વાવમાસ, શાસ્ટિવેવા કેવા કપરા છે *(વાણુભૂષણ) * આ વાણીભૂષણ ગ્રન્થમાં દામોદર કવિએ છલક્ષણે નવીન છટાથી નિરૂપ્યાં છે. ક્ષણના શ્લોક (ક્ષણ ને લક્ષ્યાનુસારી છે. આ બતાવેલ લક્ષણું ચાલિનીનું છે, એવું તેની પરિભાષા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨ (૬) [
dagવાત-રિરિર્વિતતાવિતા /
ગુદત પુરૂ ૨, શાસ્ટિજોવાના છે (સુવૃત્તતિલક) (૭) માત્ત જે-છાસ્ટિકનો સ્ત્રો: ! ( વાગૂવલ્લભ )
આ સાત શાલિનીના લક્ષણો સાથે છન્દોનુશાસનનું લક્ષણ સરખાવે. તે આ પ્રમાણે છે. મસ્તો જો શાન્ટિને થ | ૨૩ ૨૩૧ T (છન્દાનુશાસન) - અન્ય સર્વ લક્ષણો કરતાં આ લક્ષણમાં ઓછા અક્ષરો છે. શાલિનીને અંગે બીજા લક્ષણમાં બતાવેલ એક પણ વિષય છૂટયો નથી, તેમ જ બોલવામાં જીભ લેચો વળી જતી હોય એવું બનતું નથી. પદ્યશૈલીના ગ્રન્થમાં કાંઈક શબ્દ ગૌરવ તો આવે જ છે, પણ યાદ કરનારને સુગમતા રહે છે.
લક્ષ્યાનુસારિ લક્ષણશિલીમાં બે પદ્ધતિઓ જોવાય છે. એક ગુરુલઘુ અક્ષરે બતાવવાની અને બીજી ગણમેળથી લક્ષણ કરવાની. ભૂતબંધ અને વાણીભૂષણમાં ગુરુલઘુ અક્ષરી દર્શાવવાની પદ્ધતિ છે ને એ રીતે લક્ષણો કરતાં દરેક લક્ષણને માટે આ લેક કરવો પડેલ છે. વૃત્તરનાકર વગેરે બીજા ગ્રન્થમાં ગણપદ્ધતિ સ્વીકારવામાં આવી છે. ને એ રીતે એક પાદમાં છન્દસૂનું લક્ષણ રચાયું છે, અન્ય ઉદાહરણ શોધવાની કડાકૂટમાં ઊતરવાની મહેનત આ રીતમાં ઓછી થતી હોવાથી હાલમાં એ પદ્ધતિના ગ્રન્થો અધ્યયનમાં વિશેષે ચાલે છે.
છન્દાનુશાસન અને તેના કર્તા–છનુશાસનના કર્તા કલિકાલસર્વજ્ઞ શ્રી. હેમચન્દ્રસૂરિજી મહારાજ છે. તેઓશ્રીના જીવન ને કવનથી ભાગ્યે જ કોઈ અભ્યાસી અપરિચિત હશે. સાહિત્ય અને સંસ્કૃતિની ઉન્નતિ એ તેમનું જીવનલક્ષ્ય-ભેલ હતું. તેમણે એ ચેયની સિદ્ધિ માટે પૂર્ણ પરાક્રમ ફેરવ્યું હતું ને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. પરનો પૂર્ણ પરિચય છતાં તેમનામાં અજોડ શ્રદ્ધા ને સ્વદર્શન ભક્તિ હતાં. પરમતસહિષ્ણુતા છતાં તેઓશ્રીએ પરમતનાં અસત્યોને મર્મભેદી શૈલીથી ખુલ્લા કરવામાં શરમ રાખી ન હતી. પરસ્પરવિરોધી તત્ત્વોને સાચવવાની કુશળતા શિaઃ વાદ્રાવાત્ જેવા સિદ્ધાન્તથી જ તેમનામાં સ્વયંસિદ્ધ હતી. તેઓશ્રી વિમુક્તબન્ધન રાજવી હતા. રાજ્યસૂત્રનું સંચાલન શાસ્ત્રસૂત્રના સંચાલન જેવું જ તેઓ કરી શકતા ને નિર્લેપ રહી શકતા. વિશેષ તો શું પણ તેઓ અકલ હતા ને અવિકલ-સલ–કલા-કેવિદ હતા.
છન્દાનુશાસન એ તેઓશ્રીનો અનુશાસન અભિધાનવાળા ચોથો ગ્રન્થ છે. શબ્દાનુશાસન, લિંગાનુશાસનને, કાવ્યાનુશાસન પછી આ ગ્રન્થ તેઓશ્રીએ રચ્યો છે. જે માટે ન જાણનાર સમજી શકે નહિ. તેને તો એમ લાગે કે-“પિંગલની આ સુન્દર પ્રિયતમ કુંડલ વડે બંને કર્ણને વિભૂષિત કરી, સખ. હાર, ઠમઠમ અવાજ કરતા ઝાંઝર અને બે ચામર ધારણ કરીને શોભે છે.” પણ કેવળ એમ નથી. એમાં મુકાયેલ કર્ણ વગેરે શબ્દો પારિભાષિા છે. કણ= બે ગ વણું કુંડલ=એ ગુરુ, શંખ=એક લઘુ. હાર ને નુપુર એક ગુરુ, રાવ=એક લઘુ, ને ચામર=એક ગુરુ વર્ણને સમજાવે છે. લોકમાં બતાવેલ સ્વરૂપ પ્રમાણે ડડડડડા દડાડતું એ પ્રમાણેનું ચાલિનીનું હક્ષણ ફલિત થાય છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ]
છન્દશાસન
[ ૮૫
મંગલલેકમાં જ સૂચવ્યું છે જે–સિદ્ધરાવવાનુaraઃ | છન્દાનુશાસનમાં પણ શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસનની માફક આઠ અધ્યાયો છે. તે આઠ અધ્યાયમાં નીચે પ્રમાણે વિષયનું નિરૂપણ છે:
પહેલા અધ્યાયમાં વર્ણગણ, માત્રાગણ, લઘુ-ગુરુ-હસ્વ-દીર્ઘ, તેની માત્રા, પાદ વૃત્ત સમ અર્ધસમ વિષમ યતિ વગેરેનું વિશદ વિવેચન છે. તેનાં સૂત્રો સોળ છે. આ અધ્યાયને “સંજ્ઞાધ્યાય' કહેવામાં આવે છે. બીજા અધ્યાયમાં એકાક્ષર વૃદ્ધિથી બનતા ઉક્તાદિ ભેદ, તેમાં રહેલા વિવિધ પ્રસિદ્ધ છન્દ્રનાં લક્ષણે, દંડકના જુદા જુદા ભેદ વિસ્તારથી દર્શાવ્યા છે. આ અધ્યાયમાં સર્વ સમ વૃત્તો છે, એટલે તેનું નામ-સમવૃત્ત
વ્યાવણુન’ છે. તેમાં ૪૧૫ સૂત્ર છે ૪૧૧ છત્ત્વનું સ્વરૂપ છે. ત્રીજા અધ્યાયમાં અર્ધા સમ ને વિષમ વૃત્તો, તથા વૈતાલીય વગેરે માત્ર સમ છન્દ વર્ણવ્યા છે. ૭૩ સૂત્ર ને ૭૨ છન્દમ્ છે, તેનું નામ “અધ સમવિષમતાલીયમાત્રા–સમકાદિવ્યા-વર્ણન' એવું છે. ચોથા અધ્યાયમાં આર્યા–ગાથાનું વિસ્તૃત સ્વરૂપ, ગલિતક, ખંજક ને શીર્ષક વગેરે માત્રાછાન્દસૂનું સ્વરૂપ છે. “આર્યા–ગલિતક–ખંજક-શીર્ષક-વ્યાવણન’ તેનું નામ છે. તેમાં ૯૧ રત્રો છે. પાંચમા અધ્યાયમાં ઉત્સાહ રાક વગેરે વિશેષે ભાષાપ્રસિદ્ધ વૃત્તોનું વર્ણન છે. ‘ઉત્સાહાદ-પ્રતિપાદન” એનું નામ છે. તેમાં ૪૯ સૂત્રે છે. છઠ્ઠા અધ્યાયમાં કડવક, ધરા, ધ્રુવનું સ્વરૂપ ને ષટ્રપદી તથા ચતુષ્પદીનું વર્ણન છે. તેનું નામ “પદી ચતુષ્પદીશાસન' છે. તેમાં ૩૦ સૂત્રો છે. સાતમા અધ્યાયમાં ભાવ પ્રસિદ્ધ દ્વિપદીઓનું સ્વરૂપ છે. તેમાં ૭૩ સૂત્ર છે, ને તેનું નામ “દ્વિપદીવ્યાવર્ણન' છે. આઠમા અધ્યાયમાં પ્રસ્તાર–નષ્ટ ઉદ્દિષ્ટ વગેરેનું સ્વરૂપ છે. “પ્રસ્તારાદિવ્યાવણન” એનું નામ છે. એમાં ૧૭ સૂત્રો છે.
એ પ્રમાણે આઠ અધ્યાયમાં ૭૬૪ સૂત્રોમાં ઇન્ટસને લગતા સર્વ વિષયોને વિસ્તારપૂર્વક ચર્ચા છે.
છન્દાનુશાસન ઉપર પજ્ઞ વિસ્તૃત વૃત્તિ છે. તેમાં મૂકેલાં ઉદાહરણ સ્વરચિત છે. તેમાં ઐતિહાસિક વિષયો પણ અનેક ગૂંથાયેલ છે. ભાષાછાન્દસૂ ને માટે તો આ ગ્રન્થ અજોડ છે.
હૈમસમીક્ષામાં છનુશાસનની સમીક્ષા કરતાં શ્રી મધુસૂદન મોદી પણ જણાવે છે, જે-“શાસ્ત્રીય દ્રષ્ટિએ આ ગ્રન્થનું મહત્તવ અમૂલ્ય છે. અર્વાચીન છન્દો-વર્ણમેળ-માત્રામેળ–લયમેળની પૂર્વ પીઠિકા, સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ છન્દોમાં છે; અને તે બધા છન્દોની સંપૂર્ણ અને શાસ્ત્રીય વિવેચના કરતો આપણી પાસે છન્દાનુશાસન એ એક જ કન્ય છે. એ દૃષ્ટિએ હેમચન્દ્રાચાર્યની સેવા છન્દઃશાસ્ત્ર માટે જેવી તેવી નથી. ”
છન્દોજ્ઞાન મેળવવાની અભિલાષાવાળા આ ગ્રન્થનું અધ્યયન, મનન ને ચિન્તન કરે ને છન્દવિદિશારદ બને એ જ અભિલાષા.
જામનગર (સાબરમતી), સં. ૨૦૦૩ કાર્તિક વદિ ૭
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सोमसेनकृत
" त्रिवर्णाचार
- [ एक दिगम्बरीय ग्रन्थकी रचनाका परिचय ]लेखक : पूज्य मुनिमहाराज श्रीदर्शनविजयजी ( त्रिपुटी) मूलसंघके सेन संघके पुष्करगच्छीय आचार्य (भट्टारक) गुणभद्रसूरिके पट्टधर आ० भट्टारक सोमसेनसूरिने तो ग्रंथरचनामें अपने दिगम्बर आचार्यैसे दो कदम आगे बढाये है । इससे पहले दिगम्बरीय ग्रंथोंकी रचनाके बारेमें जो कुछ लिखा गया है इससे साफ है कि- श्रीमद् वट्टेरकाचार्य वगैरहने तो जैन- ग्रंथों से ही नये ग्रंथ बनाये हैं, मगर भ. सोमसेनजीने तो दूसरे विद्वानोंके ढेरके ढेर वाक्योंको ज्यों का त्यों उठाकर या उनमें कुछ साधारण सा अश्रवा निरर्थक सा परिवर्तन करके एक अच्छा खासा संग्रह - ग्रंथ बना लिया है, जिसमें दुर्भाग्य से अजैनोंके बहुत से साहित्य के आधार पर जैन साहित्य प्रकट किया गया है ।
""
"
भ० सोमसेनजीने वि० सं० १६६५ में कार्तिक शुक्ला १५ रविवार के दिन सिद्धियोग और अश्विनी नक्षत्र में “ त्रिवर्णाचार" ग्रंथ बनाया है; जिसका दूसरा नाम "धर्मरसिक " ग्रंथ है (त्रि० अ० १३, श्लोक २१७ ), जो ग्रंथ सोलापुरवाले दोशी रावजी सखाराम इ. स. १९९० में मराठी - भाषांतर के साथ मुद्रित किया है ।
१ - " त्रिवर्णाचार " यानी " धर्मरसिक " ग्रंथमें १३ अध्याय हैं, २०४६ पध हैं, करीब ६०० श्लोकप्रमाण गद्य है, ३२ अक्षरके लोककी गणना के अनुसार २७०० श्लोक प्रमाण ग्रंथका कलेवर है ।
२ - इस ग्रंथ में आ० जिनसेन, आ० समंतभद्र, भट्टाकलंक, विबुधब्रह्मसूरि, पं० आशाघर और गुणभद्र मुनिके कथनको संग्रह करनेकी भ० सोनसेनजीने प्रतिज्ञा की है ( त्रि० अ० १, श्लोक ९ ) ।
३ - भट्टारकजीने सारा मंत्र विभाग यानी गद्यविभाग और १६९ पद्म ज्योंका त्यों, और कुछ मंत्रविभाग और १७७ पद्य, कुछ परिवर्तन के साथ ब्रह्मसूरिके त्रिवर्णाचारसे उठाकर अपने ग्रन्थ में रख दिए हैं (ग्रं० प०, भा० ३, पृ. १० ) । १
१ एक गोविंदभट्ट नामके विद्वानने “देवागम" स्तोत्र सूनकर जैनधर्म स्वीकारा और उनके वंशज भी जैनी बने रहे। उसके वंश में विजयेंद्रके पुत्र ब्रह्मने दिगम्बर दीक्षा ली, जो ब्रह्मसूरि के नामसे जाहिर हुए। उन्होंने 'जिनसंहितोद्धार' व 'त्रिवर्णाचार' बनाए हैं। उनके भानजे प्रहस्थ विद्वान् नेमिचन्द्रजीने 'नेमिचन्द्रसंहिता' बनवाई है। उस जमाने में कई संहिताग्रन्थ बने हैं ।
For Private And Personal Use Only
" ब्रह्मसूरिके पूर्वज जैनधर्म में दीक्षित होनेके समय हिन्दु धर्मके कितने ही संस्कारों को अपने साथ लाए थे, जिनको उन्होंने स्थीर ही रक्खा बल्कि उन्हें जैनका लिबास पहिनाने और त्रिवर्णाचार जैसे ग्रन्थों द्वारा उनका जैन समाजमें प्रचार करनेका भी आयोजन किया है । " ( ग्रन्थपरीक्षा भा. ३ पृष्ठ - १०, ८, ९
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म 3 ] सामसेन-" या"
[ ८७ ४-सोमसेनकृत त्रिवर्णाचारमें आ० जिनसेन वगैरहके ग्रन्थों के अनेक श्लोक दर्ज हैं, वैसे ही (राजवातिक) शुभचन्द्राचार्यका ज्ञानार्णव, भ० एकसंधिकी जिनसंहितर, वसुनन्दिका प्रतिष्ठापाठ व श्रावकाचार, गोमट्टसार, मूलाचार, कवि भूपालकी चतुर्विंशतिका, आ. सोमदेवका यशस्तिलक, पूज्यपादका उपासकाचार, व पद्मनन्दीकृत पंचविंशतिका वगैरह अनेक दि० ग्रन्थोंके श्लोक अपनाए हैं। __ . ५-इस ग्रन्थमें क० स० श्रीहेमचन्द्रसूरिके "योगशास्त्र" और आचार्यवर्य श्री सोमप्रभसूरिके "सिन्दूरप्रकर" के श्लोकोंका भी अवतरण है। जैसेकी
अह्नोमुखेऽवसाने च यो द्वे द्वे घटिके त्यजन् ।
निशाभोजनदोषज्ञोऽनात्यसौ पुण्यभाजनम् ॥ यो० ३-६३ ॥ इसमें--त्यजन्=त्यजेत् । पुण्यभाजनम्=पुण्यभोजनम् । इतना ही फरक है ।
। त्रि० १०-८६ ॥ ६-भ० सोमसेनजीने मनु, याज्ञवल्क्य, कात्यायन, अंगिरा, आहनिककारिकाकार, दक्ष, शातातप, बौद्धायन, नरसिंहपुराणकार, गोमिल, पराशर, गर्ग, कश्यप, समुद्र, पैठीनसि, उशनस्, श्रीपति, वशिष्ठ, नारद, ज्योतिर्निबन्धकार, मरीचि, विष्णुपुराणकार, विष्णुसंहिताकार. वगैरह जैनेतर ऋषि महर्षि और विद्वानोंके ग्रन्थोंके श्लोक व मंत्र उठाकर इस ग्रन्थमें लिख दिये हैं और विना नामोल्लेख अपनेसे बतलाये हैं । देखिये इसका नमूना
सन्तुष्टो भार्यया भर्ता भत्रा भार्या तथैव च । यस्मिन्नेव कुले नित्यं कल्याणं तत्र वै धुवं ।
-मनुस्मृति .३-६० ॥ त्रिवर्णाचार ८-४६ ॥ सिंहकर्कटयोर्मध्ये सर्वा नद्यो रजस्वलाः । तासुस्नानं [तासांतटे] न कुर्वीत वर्जयित्वा समुद्रगाः ॥
कात्यायनस्मृति खं० १० श्लो० ५ ॥ त्रि० ३-७८ ॥ मात्रं भौम तथाग्नेयं वायव्यं दिव्यमेव च । वारुणं मानसं चैव सप्तस्नानान्यनुक्रमात् ॥
(आनिकसूत्रावली-स्मृतिरत्नाकर ) याज्ञवल्क्य ॥ त्रिवर्णाचार ३-५२ ॥ कृत्वा यज्ञोपवीतं च पृष्ठतः कण्ठलम्बितम् । विण्मूत्रे तु गृही कुर्यात् दामकर्णे समाहितः [वतान्वितः] ॥
अंगिरा० (आ० स्मृ०)। त्रि० २-२७ ॥ शौचे यत्नः सदा कार्यः शौचमूलो द्विजः [गृही] स्मृतः । शौचाचारविहीनस्य समस्ता निष्फलाः क्रियाः ॥
. -दक्षस्मृति, अ० ५, श्लो० २ ॥ त्रि० २-५४ ॥
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८८] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष १२ अलाभे दन्तकाष्ठानां प्रतिषिद्धदिनेष्वपि [निषिद्धायां तिथावपि] । अपां द्वादश गण्डूषैर्मुखशुद्धिर्भविष्यति [:प्रजायते ॥
-(स्मृ० र०) व्यास० ॥ त्रि०२-७३ ॥ उच्चारे मैथुने चैव प्रस्रावे दन्तधावने। श्राद्धे [स्नाने] भोजनकाले च षट्सु मौनं समाचरेत् ॥ हारीत० ॥ प्रभाते मैथुने चैव प्रस्रावे दन्तधावने । स्नाने च भोजने वानस्यां सप्त मौनं विधीयते ॥ त्रि. २-३१॥ खदिरश्च करंजश्च कदम्बश्च वटस्तथा। तित्तीणी वेणुपृष्ठश्च आम्रनिम्बौ तथैव च ।
-नरसिंहपुराण ॥ त्रिवर्णा० २-६३ ॥ एकपंक्त्युपविष्टानां, विप्राणां [धर्मिणां] सह भोजने । यवेकोपि त्यजेत्पात्रं, शेषमन्नं न भोजयेत् [शेषैरन्नं न भुज्यते ॥
__ -(आ० स्मृ०) पराशर० ॥ त्रिवर्णाचार ६-२२०॥ पूर्वमायुः परीक्षेत पश्चाल्लक्षणमेव च ।। आयुहीनं नराणां चेत् [-जनानां च,] लक्षणैः किं प्रयोजनं ॥
-सामुद्रिकशास्त्र ॥ त्रिवर्णा० ११-८॥ ज्वराभिभूता या नारी, रजसा चेत्परिप्लुता । कथं तस्या भवेच्छौचं, शुद्धिः स्यात् केन कर्मणा ॥ ( याज्ञ० स्मृति मीताक्षरा, स्मृ० र०) उशनस् स्मृति ॥ त्रि० १३-८६ ॥ उदद्गते भास्वति पंचमेऽब्दे, प्राप्तेक्षरस्वीकरणं शिशूनाम् । सरस्वती विघ्नविनायकं च [क्षेत्रसुपालकं च] गुडोदनाधैरभिपूज्य कुर्यात् ॥ (षीयूषधारा) वशिष्ठ० ॥ त्रि० ८-१६९ ॥ समे च दिवसे कुर्यात् , देवतोत्थापनं बुधः । षष्ठे च विषमे नष्ट, त्यक्त्वा पंचमसप्तमौ ॥
-नारदवचन (मुहूर्तचिंतामणि-पियूषधारा) । त्रि. ११-१८० ॥ तृणराजसमोपेतं, यः कुर्यादन्तधावनम् । नरश्चांडालयोनिः स्या -यावद् गंगां न पश्यति । गोमील (स्मृ०)॥ तृणराजसमोपेतो यः कुर्यात् दन्तधावनम् । निर्दयः पापभागी स्या-दनन्तकायिकं त्यजेत् ॥ त्रि०२-६७ ॥
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सामसेन-" या"
[८८ सन्ध्या येन न विज्ञाता, सन्ध्या येनानुपासिता । [सन्ध्याकाले तु सम्प्राप्ते, सन्ध्या नैवमुपासते] । जीवमानो भवेच्छूद्रः मृतः श्वा चैव जायते ॥
___ -मरीचि० आहनिकसूत्रावली ॥ त्रि० ३-१४१ ॥ पितृवेश्मनि या कन्या, रजः पश्येदसंस्कृता । सा कन्या वृषली ज्ञेया, तत्पतिवृषलीपतिः ॥ त्रि० ११-१९६ ॥
-विष्णुसंहिता २४--४१ ॥ उद्गाहतत्त्व ॥ ब्रह्मवैवर्त पुराण ॥ ऋतुस्नाता तु या नार। भर्तारं नोपसर्पति । सा मृता नरकं याति विधवा च पुनः पुनः ॥ पाराशरस्मृति ४--१४॥ ऋतुस्नाता तु या नारी भर्तारं नोपसर्पति ।
शुनी वृफी शृगालस्या-च्छूकरी गर्दभी च सा ॥ त्रि० ८-५०॥ इन उल्लेखोंमें त्रिवर्णाचारके कर्ताका जो पाठभेद है वह [ ] इस प्रकार कोष्टकमें बतलाया है।
७-इसमें कई बातें आ० जिनसेनके वचन (आदिनाथपुराण) से खिलाफ भी हैं। देखिए
५३ क्रियाओं के स्थानमें ३३ क्रियाएं बतलाई (अ. ८ श्लो० ४ से ८)। प्रीति, सुप्रीति, वधृति क्रियाएं उडा दी (८-५१, ५२) । पुंसवन और सीमन्त क्रिया बढा दी (८-६३, ७२ )। गर्भाधान और पुंसवनका कालपरावर्तन (८-८०)। चारो वर्गीके बालकोंका नाम रखनेके लिए दिवस-परावर्तन (८-१११)। कर्णवेधन व आंदोलारोपण क्रिया बढा दी। गमनक्रिया भी बढा दी (८-१४०)। उपनयनसे पहेले शास्त्र पढनेका विधान (८-१८१)। लिपि संस्थान संग्रहमे मुहूर्तकथन एवं क्षेत्रपाल-पूजाकथन (८-१६५, १६९)। योनिस्थ देवपूजन, विधि, मंत्र (८-४२) ॥ झूठे मंत्र बना दिये (अ. ५, ८ वगैरह) ॥ १५ व १९ क्रियाओंकी संख्याका भंग (८-१८२)। उपनयनकालमें वर्ण-भेद घुसाया (९-३से६)। व्रतावतरण क्रियाके स्थानमें असंगतपना । स्वयंवर विधिकी आवश्यकतामें ख्याल-भेद (११-८३)। विवाहके ८ भेदका विधान (११-७० से ७८)। जलदेव गृहदेव नागदेव वगैरहका पूजनविधान (अ. ११ श्लो. ६१, ६३, १३३, १३४, १६४ )। अघोर मंत्रका विधान ॥ नये वर और वधूको ७ के बजाय ३ दिन ब्रह्मचर्यपालनका फरमाना (११-१७२, १७३, १७८) वस्त्रवालेकोभी नंगा बताना (३-२१,२२,२३)।
८. त्रिवर्णाचारमें ज्ञानार्णवकी कई बातोंसे भी विभिन्नता है, जैसे कि
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨
अपायविचय ध्यानका लक्षण, पिंडस्थ रूपस्थ वगैरह ध्यानके लक्षण, मंत्राक्षरी ध्यानका विधान, और विद्वेषणादि दूमन्त्रे वगैरह वगैरह ।
९-भ. सोमसेनजीने केवल जैनेतर ग्रन्थोंके श्लोक ही नहीं उठाए मगर उनसे आचार -विचार भी उठा लिये हैं। और न केवल दिगम्बर शास्त्रोंसे ही खिलाफ लिखा, बल्कि जैन मान्यतासे भी उलटा लिख मारा है। कितनेक विरुद्ध-कथन इस प्रकार है।
१. सबेरे शौचमें कुरला करनेवालेकी चारों ओर देव व्यन्तर और ऋषि वगैरह आकर खडे रहते हैं । २-६० ।
२. रविवारको स्नानादिकी मना । २-९७ । ३. ठंडे जलसे स्नानका निषेध और बगैर स्नान तिलकका निषेध । ३-३५ । ४. सात दिन तक स्नान नहीं करनेवाले गृहस्थको शूद्र मानना । २-९७ ।
५. ब्रह्मचर्यावस्थामें कन्याको रजोदर्शन हो, तो उसके माता पिता व भाई वगैरहको नरकप्राप्ति । ११-१९५ । (यानी आबाल ब्रह्मचारिणी रहनेकी मना ।)
६. खाने पीनेके बाद झूठा छोडनेका फरमान । ६-२२५ (स्मृ० र०)। ७. भोजनके समय मंडल करनेका विधान । ६-१६४ । ८. दर्भके सिवय पूजनकी मना । ३-९३, ९५, ९७ । ९. पिप्पलके दरख्तको पूजा-विधि । ९-४५ से ५२।
१०. पुरुषोंका तिसरा विवाह अर्क (आक)के साथ करनेका फरमान । अ० ११२०४, २०५।
११. शूद्रके दर्शनादिमें विचित्र-आज्ञा । ३-१२५, ७-१३०, १३१ ।
१२. ऋतुकालोपसेवन, ऋतुस्नाता स्त्रीके लिए उपसेवनका फरमान । ऋतुस्नानके दिन मैथुन नहीं करनेवाले मर्द व स्त्रीका भविष्य-फल । ८-४८, ४९, ५० । यानी ब्रह्मचर्य पालनकी सख्त मना, और मैथुनक्रियाका उपदेश । व्रत नियम और तिथि मर्यादाके भंगका फरमान।
१३. मैथुन सेवनमें दीपप्रकाशको आवश्यकता व परस्पर ताडना क्रोध रोष और उच्छिष्ट खानेकी छूट बतलाना । अ. ८ श्लो. ३७ । ताम्बूल (पान) खानेकी अनिवार्यता एवं मुख में पान न रखनेवाली स्त्रीसे भोगका निषेध, अ० ८ श्लो, ३८, ३९ । सम्भोगविधि और कामसेवनमंत्रका विधिविधान कथन । अ. ८ श्लो. ४१ से ४५ । इत्यादि न लिखा जाय ऐसा अश्लील वर्णन किया है । २
२ त्रिवर्णाचारका हिंदी अनुवाद करनेवाले पं. पन्नालालजी सोनी और मराठी अनुवाद करनेवालं पं. कलाप्पा भरमाप्पाने भी उन गाथाओंका सच्चा अर्थ लिखनेमें शरम आनेसे अंट
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
યુગપ્રધાન
જૈિન--શ્રમણ સ ંસ્કૃતિના પ્રખર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાતિ ર્ આય શ્રી વજસ્વામીની જીવનકથા] ( ગતાંકથી ચાલુ )
[૭] જેમાં વજ્રસુનીશ્વરની પરીક્ષા થાય છે.
લેખક–N.
વજ્ર મુનીશ્વરની ઉમ્મર આઠ વર્ષની થઈ એટલે તેમણે પેાતાના પિતા અને ગુરુ શ્રીધનગિરિ સાથે વિહાર શરૂ કર્યાં. એક વાર અવન્તી દેશ તરફ વિહાર કરતાં રસ્તામાં મેધરાજાએ ખૂબ જ વૃષ્ટિ કરી. સર્વત્ર પાણી પાણી થઈ ગયું. વિહાર કરતાં મુનિપુંગવા ગામ મહાર એક યક્ષનાં મંદિરમાં રહ્યા. બધા મુનિવરેને તે દિવસે ઉપવાસ કરવા પડયા. ખાલમુનિ વજ્રમુનિને પણ ઉપવાસ થયા. ખીજે દિવસે પણ મધ્યાહ્ન સુધી વરસાદ ચાલુ જ રહ્યો. ત્યાં વરસાદ લગાર ધીમો પડયા એટલે બેચાર શ્રાવક્રા ગાચરી માટે વિનતિ કરવા આવ્યા. આચાય મહારાજે પૂછ્યું: મહાનુભાવે! ! તમે અહી... કયાંથી ? કઈ તરફ્ પ્રયાણુ કરવાના છે ? શ્રાવક—ગુરુ મહારાજ ! અમે અવન્તિથી આમ જતા હતા ત્યાં વરસાદ બહુ પડયા, એટલે આ ધ શાળાના પાછલા ભાગમાં અમારા ઉતારા છે. સાંભળ્યું, આપ બિરાજો છે, સાઈ તૈયાર થઈ હતી, એટલે વિચાયુ ધન્ય ભાગ્ય, આવા મહાત્માઓને યાગ મલ્યા ! આચાર્ય મહારાજે એ સાધુઓને કહ્યું: સાધુએ ! ગાચરીના સમય થયા છે. વરસાદ પણ નથી. તેા ઉપયોગ કરે.. એ સાધુએ ગૌચરી માટે તૈયાર થયા એટલે શ્રાવક્રએ કહ્યું : ભગવંત ! આ તેજસ્વી ખાલમુનિવરને ગૌચરી માટે અમારે ત્યાં જરૂર મેાકલા !
૪, મોળાં યોગની અનિવાર્યતા, યોનિપૂત્રન, મંત્ર, વિવન, ગાનિમંત્ર, તાदान वगैरह विधान । ८ -४१ से ४५ और गद्य पाठ । यानी रात्रिमें भोजन व कामासक्तिवर्धक साधनों का उपदेश ।
૧. પુત્રને ગરિÇ સ્રીજો તાજ તેના માન । ?-૨૬૭, ૨૧૮ ।
१६. चतुर्थी कर्मके बाद भी स्त्रीका पुनर्लनका एवं विधवाविवाहका फरमान । ११૨૭૪, ૨૭, ૨૭૬; . ૮ જો૦ ૨૬-૨ ૨૭ १७. तर्पण श्राद्ध और पिण्डदानके विधिविधान ૧-૧ | ૨૨-૨૬૬ સે ૨૭૮, ૨૨૨, ૨૧૪ इससे पाठकगणको अनुभव हुआ होगा कि - " सोमसेन - त्रिवर्णाचार" नामक दिगम्बर ग्रंथ कैसे बना है। पं. जुगलकिशोरजी के शब्दोंमें लिखुं तो "त्रिवर्णाचार" वास्तवमें कोई जैन ग्रंथ नहीं किन्तु जैन ग्रन्थों का कलंक है ( प . ० भा०३ पत्र २३४) "।
नतीजा यह है कि - सारा ग्रन्थ जैन एवं जैनेतर विद्वानों के कथनका खासा संग्रह है ।
२- १०५ । ३-७ से १८,७७ । વોર્ā વૌરન્હેં !
For Private And Personal Use Only
संत अर्थ लगा दिया है, और ४२, ४५ व ४६का अर्थ तो "अश्लीलता और भशिष्टाचारका दोष आनेके कारण" उस निमित्तको बताकर छोड़ दिया है । न मालूम भट्टारकजीकी भोगविधि इन श्लोकों विना शायद अधूरी ही रह जाती । - ( परीक्षाग्रंथ भा० ३ पत्र १७७ से १८४)
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨
આચાય મહારાજની આજ્ઞાથી વજ્રમુનિ અને ખીજા એક મુનિવર ગાચરી માટે નીકળ્યા. મેચાર ડગલાં મૂકયાં હશે ત્યાં વજ્રમુનિવર મેલ્યાઃ પાછા વળેા, બહુ જ ઝીણા ઝીણા છાંટા આવે છે. આ સાંભળી એક શ્રાવકે કહ્યું : ગુરુવર ! એમાં કાંઈ નહિ; એ તા એમ જ ચાલે. કાલના આપને સર્વાંતે ઉપવાસ છે, માટે પધારા. આ ઝીણા છાંટા તા હમણાં બંધ રહી જશે. વજ્રમુનિઃ—મહાનુભાવ! એમ ન ચાલે! વરસાદમાં અમારાથી ગૌચરી નિમિત્તે બહાર ન જવાય, એક ઉપવાસ થયા છે તે બીજો ભલે થાય, આ શરીર તેા જેટલું કસીએ એટલુ' જ કામનુ` છે. સયમની આરાધના એ મુખ્ય વ્ય છે. એમ કહી એ પાછા વળ્યા.
પા કલાકમાં વરસાદ તદ્દન બંધ રહ્યા, એટલે સાથેના મુનિવરની પ્રેરણાથી જયણા પૂર્ણાંક ચાલીને ગૌચરીના સ્થાનકે પહોંચ્યા. રસેાઇનાં મેટાં મેટાં તપેલાં નીચે ઉતારેલાં હતાં. નાકરે। આમથી તેમ ફરતા હતા. કેટલાક માણસેા જમતા હતા. વજ્રમુનિવર ખરાબર એષણા સમિતિ તપાસી રહ્યા હતા. આહાર વહેારાવવા શ્રાવકે કાળાપાક લીધો. વજ્રમુનિએ વિચાર્યું : આ પ્રદેશમાં અત્યારે ડાળાં પાકતાં જ નથી. વરસાદની શરૂઆતમાં કાળાં પાર્ક પણ નહિ. વહેારાવનાર દાતાની આંખના પલકારા પણ જોવાતા નથી. તરત જ પાતે સમજી ગયા કેઆ બધી દેવમાયા છે. વહેારાવનાર દેવ છે. દેવશંકતથી જ કાળાપાક બનાવ્યા છે. અરે, તેમના પગ નીચે નથી અડતા, ત્યારે એ દેવતા છે એ ચાકકસ. ‘ દેવપિંડ’સાધુઓને ન કલ્પે, એટલે પાતે વહેાર્યા વિના જ પાછા વળ્યા. શ્રાવાએ ફરી આગ્રહ કર્યો એટલે વજ્રમુનિવરે કહ્યું: દેવપડ સાધુએને ન કહ્યું. તમે મનુષ્ય નહિં પરંતુ દેવ છે.
શ્રાવકા—પ્રભુ ! વાત તે! સાચી છે. અમે આપના પૂર્વજન્મના મિત્રા-દેવા છીએ, માટે આહાર લઇ લ્યેા. વજ્રમુનિવર—મહાનુભાવા! સાધુઓને દેવિપડ ન ક૨ે.
દેવતા વજ્રમુનિવરની સયમધર્મ પ્રતિની દૃઢતા ધીરતા અને સંયમપ્રેમ જોઈ પ્રસન્ન થયા અને પેાતે કબૂલ્યું કે આ બધી અમારી દેવ માયા જ છે. ધન્ય છે તમારા સયમપ્રેમને! અમે પ્રસન્ન થઈ ને આપને વૈક્રિયલબ્ધિ વિદ્યા આપીએ છીએ. શ્રી વજ્રમુનીશ્વર ત્યારથી વૈક્રિયલબ્ધિ ધારક થયા.
ફરી એક વાર વજ્રમુનિની આવી જ પરીક્ષા થઈ તે આ પ્રમાણેઃ જેઠ મહિનાની સખત ગરમી પડી રહી હતી. સાધુ મહાત્માએ વિહાર કરતા હતા. એક વાર વિહાર લાં થયેા. ગરમી સખત પડતી હતી. બધા મહાત્માઓનાં ગળાં તરસથી શેાષાવા લાગ્યાં. ત્યાં અકસ્માત ગાડાં આવતાં દેખાયાં. ગાડાંમાંથો બેચાર શ્રાવકા ઊતરી આચાર્ય મહારાજ પાસે આવ્યા અને મેલ્યાઃ ભગવન, ગરમી ભ્રૂણી જ પડે છે અમારી પાસે પ્રાણૂક જળ અને આહાર તૈયાર છે, લાભ દ્યો. સામે પડાવ છે ત્યાં બિરાજો અને ગૌચરી પાણી કરી,સાંજે સામે ગામ પધારજો. આચાય મહારાજે બધા મુનિવરેરાની સામે જોયું; બધાની મરજી હતી. પડાવમાં ઊતર્યાં, બધી વિધિ કરી અને એ મુનિપુગવા ગૌચરી માટે ઊઠ્યા ત્યાં શ્રાવકા ખેલ્યા: પ્રભુ આ ખાલમુનીશ્વરને ગૌચરી માકલા. ગુરુઆજ્ઞાથી બાલમુનિવર અને ખીજા ગૌચરી ગયા. વજ્રસ્વામીએ દ્રવ્ય ક્ષેત્ર ફાળ ભાવથી જોયું: વહેરાવવા માટે બહુ જ સુગધીદાર ધેખર કાઢયાં. ખસ પાત્રાં જ ભરી દેવાની વાર હતી, ત્યાં વજ્રમુનિજી ખેાલ્યાઃ સબુર, ઉતાવળ ન કરશેા ! તમે ક્રાણુ છે? શ્રાવક્રા ખેાલ્યા : ક્રમ એમ પૂછો છે ? - જુઓ ગરમી સખત પડે છે, બધાને ભૂખ અને તરસ લાગી છે. તમારા હેાઠ સુકાયા છે. અત્યારે અમે ક્રાણુ છીએ એ ન પૂછશેા, વહેારી જ હ્યા, ગૌચરીના દોષ પછી આલાવજો ! વજ્રમુનિવર ખેલ્યાઃ મહાનુભાવા
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુગપ્રધાન
[૯૩ તમે મનુષ્ય નહીં દેવ છે. દેવપિંડ સાધુઓને અકથ્ય છે. ભલે અમને સુધા કે પિપાસા લાગી. અમારે તો પરિષહ સહેવાના જ છે પરંતુ અકથ્ય આહાર ન જ લેવાય.
ખરેખર, વહોરાવનારા દેવો જ હતા; બધી દેવાયા જ હતી. વજમુનીશ્વરની દૃઢતા, ધીરતા અને સંયમશુદ્ધિનો પ્રેમ જોઈ દેવ પ્રસન્ન થયા, અને વજમુનીશ્વરને “આકાશગામની’ વિદ્યા આપી, આ બધી બીના આચાર્ય જાણી પ્રસન્ન થયા.
ધન્ય છે એ ગચ્છને, જેમાં આવા ત્યાગમૂતિ બાલમુનિવરો વિચરે છે. વજમુનીશ્વર ત્યાગી હતા, તપસ્વી હતા, આત્મધર્મમાં દઢ હતા, સાથે જ મહાજ્ઞાની અને ગંભીર હતા.
જેમાં વિશ્વમુનીશ્વર વાચનાચાર્ય બને છે. એક વાર વજમુનિવર સ્વતઃ વિચારે છે. આજે ઠીક સમય મલ્યો છે. ગૌચરીનો સમય છે એટલે બધાયે ગૌચરી માટે ગયા છે. એમાં વળી આજે પૂજ્ય આચાર્ય ભગવંત પણ અત્યારે સ્પંડિલ ગયા છે. સમય તો મઝાનો છે. આચાર્ય ભગવંત બધાયને સૂત્રવાચના આપે છે, પણ મને એ આવડે છે કે કેમ તે આજે જોઈ લઉં. બધાય સાધુઓના વીંટિયાં લઈ વ્યાખ્યાનશાળામાં ગોઠવી દીધાં, પોતે વચ્ચે બેઠા અને જાણે બધા વાચના લેતા હોય તેમ વાચના શરૂ કરી. પોતે બધાયને સારી રીતે સમજાવતા હતા. જાણે પાક ન સમજાયો હેાય એમ એક શિષ્ય આવી શંકા કરી શકે એમ પોતે રવતઃ શંકા કરી, સમાધાન આપતા હતા. ત્યાં આચાર્ય મહારાજ પધાર્યા. તેમણે અવાજ સાંભળ્યો. કઈ મધુર ધ્વનિથી શાસ્ત્રાભ્યાર કરે છે; બીજાને ભણાવે છે. આ અવાજ વજન જ છે, આમ વિચારી સૂરિજીએ જોરથી “નિસિહિ” કહ્યું. વજમુનિવરે અવાજ ઓળખ્યોઆચાર્ય મહારાજ પધાર્યા. આચાર્ય મહારાજે વિચાર્યું વજમુનિના જ્ઞાનનો વિકાસ જરૂરી છે. સાધુઓને વાચના આપવાથી તેમના જ્ઞાનનો વિકાસ ખૂબ થશે. બીજે દિવસે સવારમાં જ સૂરિજી મહારાજે પોતાના શિષ્યોને કહ્યું: તમે બધા અહી રહે, સામે ગામ જરૂરી કાર્યપ્રસંગ હોવાથી અમારે ત્યાં જવું છે. સાધુઓ બોલ્યા પણ પ્રભુ ! અમને શાસ્ત્રવાચના કોણ આપશે? આપના પધારવાથી પાઠ પડશે. “ara=sી વિવાં ; ”નું પાલન શી રીતે થશે ?
આચાર્ય મહારાજ- તમે શાસ્ત્રવાચના વજમુનિવર પાસે લેજો. શાંતિથી સંપીને બધા રહેજો. મને આવતાં બે ચાર દિવસ થઈ પણ જાય. બધા પાઠવાચના નિયમિત આ બાલમુનિવર પાસે લેજો. તેમાં ન સમજાય તો હું આવું ત્યારે પૂછી લેજે !
આચાર્ય મહારાજ ચાલ્યા ગયા. સમય થયો અને મુનિ ! ગો એકત્ર થયા. એક મુનિવર–હજુ વજી તો બાલક છે. એને તે વાચના આપતાં શું આવડશે?
બીજા મુનિવર–અરે, પણ આપણે જોયું છે ને કે એમણે કદી પાઠ ગોખ્યો જ નથી. જ્યારે ઉપાધ્યાયજી એમને બહુ કહતા ત્યારે થોડું ગુણગુણુ કરીને આંખો મીંચી દેતા.
- ત્રીજા મુનિપુંગવ–ભાઈઓ, મને તો આમાં બીજું કશું નથી દેખાતું આ તો નાનું છોકરું, એટલે બધાયને લાડમાં પ્યારું લાગે છે. આચાર્ય મહારાજને પણ એમ છે કે આ એક યુગપ્રધાન છે. પણ કાંઈ ભણે ગણે અને પછી યુગપ્રધાન થાય. કાંઈ યુગપ્રધાન થવું રમત વાત છે?
ચેથા મુનિપુંગવ—તમે બધાં ગમે તેમ કહે, પરંતુ એ પૂર્વ ભવનો દેઈ સંસ્કારી જીવ છે. મેં એક વાર એનો પાઠ સાંભળ્યો હતો. એને બધાંયે સૂત્રો અર્થ સહિત યાદ છે. આપણે એમની નાની અવસ્થા જોઈ અવગણના કરવાની જરૂર નથી. એ તે જન્મસાધુ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨
છે. જોયું તે તે દી ગૌચરી ગયા ત્યારે ભલભલા ગીતાર્થ મહાત્મા પણ અનુપયેાગથી ભૂલી જાય તેવા અવસર હતા, છતાં એમણે તરત જ કહી દીધું: આ ક્રેપિંડ અમને ન કલ્પે. મહાનુભાવેા, સંસ્કારા, જ્ઞાન, ઉપયાગ-વિવેક એ તે સ્વાભાવિક જ આવી જાય છે. પાંચમા મુનિવર—હવે તમે રહેવા દ્યો. તમને તે! હું જાણું : વજ્રમુનિ ઉપર પહેલેથી જ તમને પ્રેમ છે, હમણાં પથ્થર પડશે એમનામાં કેવુંક જ્ઞાન છે તે ? અમારા પ્રશ્નોના જવાબ તા આપે ! ભલભલા અમારી પ્રશ્નોત્તરી વખતે ગૂચાઈ જતા. આજ તે। બધાયને હસવાનું જ મલશે. તમે જોજો તે ખરા !
ત્યાં રાજહ ંસ સમાન મંદગતિએ ચાલતા, ખીલેલા કમલ જેવા મંદ મદ હસતા ખાલમુનિવર વસ્વામી પધાર્યાં, પેાતાના આસને બેઠા અને ગઇ કાલથી જે પાઠ અધૂરા હતા તે આગળ ચલાવ્યેા. રૂપાની ઘટડી જેવા મધુરા અવાજ, સ્પષ્ટ વાણી, કલકલ નિનાદે વહેતી ભાગીરથી જેવા વાણીના અખંડ પ્રવાહ જાણે વહેવા લાગ્યા. ન થઈ કાઈ ને શંકા, ન પૂછવા પડયા ક્રાઇ તે પ્રશ્ન; જાણે આપાપ જ શકા અને સમાધાન થઈ જાય તેવી રીતે વાચના ચાલી રહી હતી, આખા સધ પ્રસન્ન થયે!. વાયના સાંભળી, જે અલ્પન મુનિવરા વાચનામાં નહેાતા બેસતા, અ નહાતા સમજતા તે પણ એસવા લાગ્યા. કેટલાક મુનિવરા જાણી જોઇને, આ નવીન થતા વાચનાચાય ને મૂઝવવા, વિવિધ પ્રશ્નો પૂછ્યા લાગ્યા; જૂના પાઠની શંકાએ પૂછવા લાગ્યા; વજ્રમુનિવરે બધાયના પ્રશ્નોના ખૂબ શાંતિથી જવાળે આપ્યા. આ સમાધાન સાંભળો બધાયને સંતાય થયા. ખરે જ, ગુરુજીના જ્ઞાનામૃતને આ બાળકે જ લીધું, પીધુ' અને પચાવ્યું છે, એમ બધાને થયુ. જે વજ્રમુનીશ્વરના ગુણાથી અભિન્ન થઈ તેમને અનાદર કરતા વારંવાર ભજુવાનુ કહેતા અને બધાને કહેતા આમને બહુ લાડ લડાવવાથી બગડશે; તે બધા આજે શરમથી નીચુ માથું કરી મૌન રહ્યા. આ વખતે જ તેમને યાદ આવ્યું કે ‘ઝુળાઃ જૂનાથાન યુનિપુન = હિમ न च वयः આ વચન આવા પુરૂષામાં ખરાખર ચિરતા થઈ શકે છે.
""
ત્રણ દિવસથી વજ્રમુનીશ્વર વાચના આપતા હતા. ત્રીજે દિવસે સૂરીશ્વરજી પધાર્યાં. સૂરીશ્વરજીએ શિષ્યાને પૂછ્યું: કેમ મહાનુભાવેા, તમારા બધાના પાઠ તેા બરાબર ચાલે છે ને? બધા મુનીશ્વરા કહેઃ હા ગુરુદેવ ! વજ્રમુનીશ્વર આપની આજ્ઞાનુસાર બહુ જ સુંદર વાચના આપે છે; જાણે આપનુ જ પ્રતિબિંબ ! વધારામાં એમની વાણીની મીઠાશ, અને ખીલેલા કમળ જેવું સદાય હસતું મુખ–આ ગુણ્ણાએ તે આખા સધને વશીભૂત કર્યાં છે. સાચે જ, એ તેા વાચનાચાય છે.
સૂરિશ્વરજી—હજી થોડી વાર છે. એમને ગુરુગમથી બધું જ્ઞાન પુનઃ આપવાની જરૂર છે. ઘેડા જ સમયમાં વજ્રમુનીશ્વરે ગુરુદેવ પાસેથી દૃષ્ટિવાદ પર્યંતનુ` જેટલું જ્ઞાન હતું તેટલું ગ્રહણ કરી લીધું. આચાર્ય મહારાજને લાગ્યું વજ્રને હજી વધુ જ્ઞાન આપવાની જરૂર છે. આજે જૈન સંધમાં આ શ્રી ભદ્રગુપ્તાચાર્ય સંપૂર્ણ દશપૂર્વધારી છે. વજ્રને એમની પાસે ભણવા મેાકલવા જોઈ એ. આમ વિચારી સૂરીશ્વરજીએ એક દિવસ વજ્રમુનિવરને કહ્યું: વત્સ ! મારી ઇચ્છા છે કે-તું હજી વધુ ભણવા યેાગ્ય છે. મારા કરતાં પણુ વધુ નાની આ શ્રી ભદ્રગુપ્તાયાજી છે, તુ ત્યાં જા! તેમનું જ્ઞાનામૃત પીવાની શક્તિ તારામાં જ છે. અમે તે હવે વૃદ્ધ થયા; હવે નવું જ્ઞાન વધારવાની શક્તિ અમારી ટી
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ]
યુગપ્રધાન ગઈ છે. તે વત્સ, તું ત્યાં જ, અને ભણીને જલદી પાછો આવજે, મારા આશીર્વાદ છે. વજમુનીવર વિનયથી, અને શ્રદ્ધાથી નમસ્કાર કરી બોલ્યાઃ ભગવંત, જેવી આપની આજ્ઞા !
[૯] શ્રી ભગુસસુરીશ્વરનું દિવ્ય સ્વપ્ન રાત્રિનો ચોથે પહોર ચાલે છે. અવન્તિના ઉપાશ્રયમાં આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી સૂતા છે. વૃદ્ધાવસ્થા છે. જાણે જ્ઞાનની સાક્ષાત્ જીવંત મૂર્તિ હોય એવા એ આચાર્ય છે. માથામાં ટાલ પડી છે. પાછળના ભાગમાં રૂપેરી વાળ ચમકી રહ્યા છે. સફેદ દાઢી, ભવ્ય ગોળ મુખ જાણે પૂર્ણિમાને ચંદ્ર હોય એમ શોભી રહ્યું છે. અંધારામાંયે ઝગારા મારતી બે આંખો, બે રત્નદીપક સમ ચમકી રહી છે. સૂરીશ્વરજી મહારાજ ધ્યાનમાં બેઠા બેઠા થાકયા હતા એટલે ધીમે રહીને લાકડાની પાટ ઉપર આસન લાંબુ કરી શરીર લંબાવ્યું. થોડી વાર થયાં એઓ વિચાર કરતા હતા. શું મારી પાસેના આ જ્ઞાનનિધિનો કોઈ ગ્રાહક નહીં મળે? આટલા આટલા શિષ્યો, સાધુઓ આવ્યા પરંતુ એકાદશાંગી ભણીને જ થાકી ગયા. આ મારી પાસેના પૂર્વ શાસ્ત્રના જ્ઞાનામૃતને કોણ પીશે? હે શાસનદેવ ! પ્રભુ શ્રી મહાવીરદેવના શાસનમાં એવા સાધુ પુંગવને મારી પાસે મોકલે, જે મારા આ પૂર્વજ્ઞાનને ઝીલી શકે. આમ વિચાર કરતા કરતા સૂરીશ્વરજી મહારાજની આખો મીંચાઈ ને તેમને નિદ્રા આવી. નિદ્રામાં જ તેમને એક દિવ્ય સ્વપ્ન દર્શન થયું:
જાણે સુરીશ્વરજી મહારાજ પોતાના હાથમાં ક્ષીરથી ભરેલી થાળી લઈને બેઠા હતા, ત્યાં એક તેજસ્વી બાલક મુનિવર આવ્યા, આચાર્ય મહારાજશ્રીના હાથમાંથી ક્ષીરની થાળી લીધી, અને ખૂબ જ શાંતિથી એમાંની ક્ષીર એ બાલક મુનિવરે પીધી. સૂરીશ્વરજીનો ભાર હલકો થયો; અને બાલક મુનિવર ઉપર હાથ મૂકીને તેઓ બોલ્યા: વત્સ ! તારું કલ્યાણ થજે ! તેં મારો ભાર હળવો કર્યો. તું આ જ્ઞાનદીપકથી જિનશાસનને અજવાળજે ! બાલક મુનિવર કહે છે. પ્રભુ, આપનો આશીર્વાદ ફળો !
એટલામાં સૂરીશ્વરજી મહારાજની આંખ ઉઘડી ગઈ. સુરીશ્વરજીએ આ દિવ્ય સ્વપ્નનો વિચાર કર્યો. એમને એમ લાગ્યું. મારી પાસેના સંપૂર્ણ જ્ઞાનામૃતને પીનાર કોઈ પણ પાત્ર આજે આવવું જ જોઈએ. તેમણે પોતાના શિષ્યોને સ્વપ્ન સંભળાવ્યું.
આ બાજુ વજમુનીશ્વર ગુરુના આશીર્વાદ મેળવી વિહાર કરતા કરતા અવન્તિની બહાર રાત્રિ રહ્યા હતા. પ્રાતઃકાલમાં શુભ શકુન પૂર્વક અવન્તિમાં પ્રવેશી જ્યાં આર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી હતા ત્યાં ગયા. એમને જોતાં જ આર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી સમજી ગયા સ્વપ્નમાં જોયેલ બાલમુનિવર તે આજ ! જ્યાં વજમુનીવર તેમને વંદના કરવા ગયા કે સૂરીશ્વરજીએ બાલમુનિને પ્રેમથી કુશલસમાચાર પૂછયો અને કેમ આવવું થયું છે તે પૂછયું.
વજમુનિવર–મારા ગુરુની આજ્ઞાથી હું અહીં આપનો પાસેથી પૂર્વશાસ્ત્રના જ્ઞાનામૃતને લેવા આવ્યો છું. કૃપા કરી મને આપના દિવ્ય જ્ઞાનામૃતનું પાન કરાવો !
સૂરીશ્વરજી મહારાજ બહુ જ પ્રસન્ન થયા. મારું દિવ્ય સ્વપ્ન ફળ્યું. વત્સ, તારા જેવું પાત્ર મળ્યું, એ જોઈ મને આનંદ થાય છે.
(ચાલુ)
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમા સકાની શત્રુંજય ચૈત્ય પરિપાટી
સંપાદક:--શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ ગયા અંકમાં શ્રાવકકવિ દેપાળરચિત એક શત્રુંજય ચૈત્ય પરિપાટી આપી હતી. આ અંકમાં બીજી એક શત્રુંજય ચૈત્ય પરિપાટી આપવામાં આવે છે. આવી જ એક ત્રીજી ચૈત્ય પરિપાટી હવે પછી આપવામાં આવશે. સમરવિ સરસતિ હંસુલાગામિણી, સામિણ તિહુયણ મંડણ એ, સેતુજ ચૈત્ય પરવાડિ હઉં પભણઉં, ભાવિહિં ભવિયણાસુંદી એ છે ૧ પહિલઉ પણમઉં પઢમ જિણેસરો, લેપમઈ મૂરતિ રંગભરે. પૂનિમચંદ જિમ લેણુકુંદણ, પૂજિ સો પ્રભુ નવનવિય પરે છે. ૨ છે તય ગબ્બારએ સામિ રિસહેસરો, સીલમઈ વંછિય કપતરો ! હેલ દેઈ કરી પથકમલ અણુસરી, પણમિસો ગાઈ ત્રિજગરો | ૩ ડાબએ જિમણ એ ગુરુ પુંડરીકા, વંદઉં આદિ જિણ આદિ સીસો અતિહિ ઉતકઠિયા કાઉસગે સંઠિયા, ભરહ બાહુબલિ નામિ સીસો ૪ પહિલએ મંડપિ જે કિવિ જિણવરા, બીજએ મંડપિ જે જિમુંદા ! તીજએ મંડપિ મંડિયા બિંબ, વંદઉં તિયણણુંદ ચંદ છે ૫ | નમિસ સંખેસર પાસ જિસર, વીર સાચઉર ઓ મહિમસારો જિમણુએ સિરિ સામલિયાવિ ફાર, કરઉં મુણિસુવય જિણ જુહારો | ૬ |
ઠવાણિ
નયણિ નિરખિય નિરખિય સયલ જિબિંબ દાહિ દિસિ દેહુરિય જગતિહિ જગતિહિં પસંસિય ! તિહિં કડાકડિ જિણ વિહરમાણુ જિણવર નમંસિયા જણણિ ઘરણિ સઉં પરિ પરિય પૂછય પંડવ પંચા અઠ્ઠાવય જિણ પણમિયઈ દેહધરી રોમંચ | ૭ |
ધાત સિરિ સમેતિહિં વીસ જિણેસર, વંદઉં ભાવિહિં ભુવણ સિર ! પય રિસહસર રાઈણ હેઠિહિ, પૂજઉં પેખિવિ વિકસિય દેઠિહિં . ૮ છે કાજલ સામલ સેહગ સુંદરો, નેમિ નમઉં બાવીસમ જિણવર લેપમઈ જિણ ડાબઈ પાકિસહિ, સયેલ યુણિજઈ થિર ઉલ્લાસિહિં | ૯ | થાનકિ થાનકિ તીરથ ઉત્તિમ, તત્વ નિવેય બિંબ અનોપમ | આદિ વિહારિહિં પણમિય અદિહિ, આવિય ખરતરવર પ્રાસાદિહિં છે ૧૦ આદિ ગભારએ આદિલ જિણવરો, પેખિવિ લોયણ અભિય સરોવર બહુ ભવ સંભવ પંક પખાલઉં', દુહ દાવાનલ રિહિં ટાલઉં ! ૧૧ બીજી વસહિય ખરતરવલ્લઉં, નેમિ નિહાલઉં નયણુ સુહાવર્ડ તાજિય પૂજઉ વામાનંદણ, પાસ જિસેસર દુરિય વિલંડ ૧૨ છે
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઠવાણિ સયલભૂમિહિં સયલભૂમિહિં બહુય વિતતિ જિષ્ણુમંડપિ પૂતલિય કામિ ઠામિ રમણીય સાહઈ ! તહ’ નાગતું બંધ પણ ભુવણ વીર પંચંગ મેહઈ ! માલાખાડઉ નિરખિયએ નયણુ અને થિન જાઈ ! ખરતરવસહી જોવતાં હિયડઈ હરિખુ ન માઈ ! ૧૩ |
ધાત કલ્લાણુત્રય મેરુ પરઠ્ઠિય, ચારઈ ચઉરિય તીરિહિં સંઠિયા સિરિસત્તરય સિરિ નદીસરે, જિણવર વંદઉં ગયે હરિસ ભરે છે. ૧૪ !! જિણ સંમતિહિં અઠ્ઠાવય સિરે, મરુદેવિ સામિણિ ગયવર ઉપૂરિ ! મૂલ મંડપિ જિણરતન મુણીસરા, સહ પરિવારિહિં પણમઉં" સિવકરો ૧૫ બહત્તરિ દેહુરી બહુવિ વાઉલી, મઢવું દુવારિહિ ગય ગુરાવલી ! બયઠઉ મંડપિ ગાયમ ગણહરા, વંદઉં” બહુ પરિ લબધિ માહરો ! ૧૬ !
ઠવણી
તયણ બાવન્ને બાવન બિંબ સંજીત્ત ! નદીસર વંદિયએ વરપ્રધાન વસ્તીગ કરાવિય ! સિરિ ઇકહું' મંડપિહિં નમɰ બિંબ નિય સિર નમાવિય ! નેમિનાહુ અલયગિરિ સામિ પર્જુન કુમાર ! ભાવિહિ પણુમઉં પાસ પહું સિરિ થંભણાવતાર ! ૧૭ !
ભાસ નમઉ' નમિ વિનમિ સહિય રિસહસર, સરગાહણિ રંગ ભરે ! માહા વમહિય કવડિલ જખ, છીપગવસહિય વદિ કરે છે ૧૮ | સામિ સીમધ નવલ પ્રસાદિહિં, વંદઉં” અભિનવ આદિ જિણ ! સંતિકરણ સિરિ સંતિ જિગેસ, મરુદવિ સામિણિ થgઉં ગુણ છે ૧૯ ! ઊલિખલિહિ દેવદેખેવિ, સતિ જિણ ચેતતલાવલી એ ! ઇણિ પરે વિમલગિરિ સયલ તિથાવલી, પણમઉ ભગતિહિં અતિ ભલી એ ! ૨૦ : પાજ સિરિ સેહર નમઉં” નેમી( મિ)સર, લલીતસરોવર પાલિ વીર’ ! પાલિતાણ એ પાસ જિણેસરો, પણમિયઈ પામિસા ભવતું તીર ૨૧ ! ધનુ સંવચ્છરો વિષયમયમચ્છરો, ધંનુ માસાવિ મંગલ વિલાસા ! ધનુ સે પકખઓ વિહિય બહુ સુકખઓ, દિવસ મંગલ ગુણ નિવાસે ! ૨૨ + અજ મઈ માણસજન્મફલ લીધઓ, કીધઓ અન્ન સુજ્યસ્થ કુલ ! અજજ મહું પૂરવધુન્નતરુ ફલિય, ટલિયઓ અજાજ મહું પાવ મલે | ૨૩ ! આજ સહુ કામધટ કમ્પતરુ તૂઠઓ, વૂડઓ અગિહિં અમિય મેહો ! સેતું જ જોઈ જગગુરુ અભિનંદિયા, વંદિયા સુંદર રૂવગેહા ! ૨૪ છે એયસ ઐત પરવાડિ વીવાહલઉ, જે પઢઈ જે સુણઈ જે કહંતિ ! વિજયવતા નરનારિ તે, સેતુ'જ તીરથ યાત્રાફલુ લઉંતિ ! ૨૫
| | ઇતિ શ્રી શત્રુંજય ચત્ય પરિપાટી સમાપ્ત !
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jalna Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સ બ"ધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આના વધુ). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ સવા રૂપિયા, (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટું વિક્રમાદિત્ય સબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખેથી સમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અંક : મૂલ્ય દાઢ રૂપિયે. - શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવામરૂપ લેખાથી સમૃદ્ધ અક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના.. કાચી તથા પાકી ફાઇલો ' શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજ, ચયા, પાંચમ), આઠમા, દસમા, અગિયા મા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. - મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. - ઉમા - શ્રી જૈનમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. - શ્રદ્રક:-મગનભાઈ અટાભાઈ દેસાઈ, શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાયાસ ક્રોસરોડ, પી. એ. ન. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક:~ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધ મ" સત્યપ્રકા૨ીક સમિતિ કાર્યાલય, જેશા ગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, For Private And Personal use only