________________
Shri Mahavir Jain Aradhana Kendra
યુગપ્રધાન
જૈિન--શ્રમણ સ ંસ્કૃતિના પ્રખર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાતિ ર્ આય શ્રી વજસ્વામીની જીવનકથા] ( ગતાંકથી ચાલુ )
[૭] જેમાં વજ્રસુનીશ્વરની પરીક્ષા થાય છે.
લેખક–N.
વજ્ર મુનીશ્વરની ઉમ્મર આઠ વર્ષની થઈ એટલે તેમણે પેાતાના પિતા અને ગુરુ શ્રીધનગિરિ સાથે વિહાર શરૂ કર્યાં. એક વાર અવન્તી દેશ તરફ વિહાર કરતાં રસ્તામાં મેધરાજાએ ખૂબ જ વૃષ્ટિ કરી. સર્વત્ર પાણી પાણી થઈ ગયું. વિહાર કરતાં મુનિપુંગવા ગામ મહાર એક યક્ષનાં મંદિરમાં રહ્યા. બધા મુનિવરેને તે દિવસે ઉપવાસ કરવા પડયા. ખાલમુનિ વજ્રમુનિને પણ ઉપવાસ થયા. ખીજે દિવસે પણ મધ્યાહ્ન સુધી વરસાદ ચાલુ જ રહ્યો. ત્યાં વરસાદ લગાર ધીમો પડયા એટલે બેચાર શ્રાવક્રા ગાચરી માટે વિનતિ કરવા આવ્યા. આચાય મહારાજે પૂછ્યું: મહાનુભાવે! ! તમે અહી... કયાંથી ? કઈ તરફ્ પ્રયાણુ કરવાના છે ? શ્રાવક—ગુરુ મહારાજ ! અમે અવન્તિથી આમ જતા હતા ત્યાં વરસાદ બહુ પડયા, એટલે આ ધ શાળાના પાછલા ભાગમાં અમારા ઉતારા છે. સાંભળ્યું, આપ બિરાજો છે, સાઈ તૈયાર થઈ હતી, એટલે વિચાયુ ધન્ય ભાગ્ય, આવા મહાત્માઓને યાગ મલ્યા ! આચાર્ય મહારાજે એ સાધુઓને કહ્યું: સાધુએ ! ગાચરીના સમય થયા છે. વરસાદ પણ નથી. તેા ઉપયોગ કરે.. એ સાધુએ ગૌચરી માટે તૈયાર થયા એટલે શ્રાવક્રએ કહ્યું : ભગવંત ! આ તેજસ્વી ખાલમુનિવરને ગૌચરી માટે અમારે ત્યાં જરૂર મેાકલા !
૪, મોળાં યોગની અનિવાર્યતા, યોનિપૂત્રન, મંત્ર, વિવન, ગાનિમંત્ર, તાदान वगैरह विधान । ८ -४१ से ४५ और गद्य पाठ । यानी रात्रिमें भोजन व कामासक्तिवर्धक साधनों का उपदेश ।
૧. પુત્રને ગરિÇ સ્રીજો તાજ તેના માન । ?-૨૬૭, ૨૧૮ ।
१६. चतुर्थी कर्मके बाद भी स्त्रीका पुनर्लनका एवं विधवाविवाहका फरमान । ११૨૭૪, ૨૭, ૨૭૬; . ૮ જો૦ ૨૬-૨ ૨૭ १७. तर्पण श्राद्ध और पिण्डदानके विधिविधान ૧-૧ | ૨૨-૨૬૬ સે ૨૭૮, ૨૨૨, ૨૧૪ इससे पाठकगणको अनुभव हुआ होगा कि - " सोमसेन - त्रिवर्णाचार" नामक दिगम्बर ग्रंथ कैसे बना है। पं. जुगलकिशोरजी के शब्दोंमें लिखुं तो "त्रिवर्णाचार" वास्तवमें कोई जैन ग्रंथ नहीं किन्तु जैन ग्रन्थों का कलंक है ( प . ० भा०३ पत्र २३४) "।
नतीजा यह है कि - सारा ग्रन्थ जैन एवं जैनेतर विद्वानों के कथनका खासा संग्रह है ।
२- १०५ । ३-७ से १८,७७ । વોર્ā વૌરન્હેં !
For Private And Personal Use Only
संत अर्थ लगा दिया है, और ४२, ४५ व ४६का अर्थ तो "अश्लीलता और भशिष्टाचारका दोष आनेके कारण" उस निमित्तको बताकर छोड़ दिया है । न मालूम भट्टारकजीकी भोगविधि इन श्लोकों विना शायद अधूरी ही रह जाती । - ( परीक्षाग्रंथ भा० ३ पत्र १७७ से १८४)