________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jalna Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સ બ"ધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આના વધુ). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ સવા રૂપિયા, (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટું વિક્રમાદિત્ય સબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખેથી સમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અંક : મૂલ્ય દાઢ રૂપિયે. - શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવામરૂપ લેખાથી સમૃદ્ધ અક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના.. કાચી તથા પાકી ફાઇલો ' શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજ, ચયા, પાંચમ), આઠમા, દસમા, અગિયા મા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. - મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. - ઉમા - શ્રી જૈનમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. - શ્રદ્રક:-મગનભાઈ અટાભાઈ દેસાઈ, શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાયાસ ક્રોસરોડ, પી. એ. ન. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક:~ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધ મ" સત્યપ્રકા૨ીક સમિતિ કાર્યાલય, જેશા ગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, For Private And Personal use only