________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[ વર્ષ ૧૨
૩પગો (૨૪) ૩પ્રત્યયઃ
अब्भकखाणं (१७) अभ्याख्यानम्
अलिय (१) अलीकम् સવવો (૨૦) કવો: કવરી (૨૮) લપથીવમ્
भसच्चसंधत्तणं (२६) असत्यसन्धत्वम्
અણમોલ (૨૫)
રામચઃ
વિશ્વાસને અભાવ. અવિશ્વાસ ઉત્પન્ન કરનારું વચન (ભા.)
અવિદ્યમાન દેનું કથન. આળ મૂકનારું કથન. જૂઠું, સારા ફળની અપેક્ષાએ એ નિષ્ફળ છે. વસ્તુના સભાવને ઢાંકનારું વચન.
નિન્ય બુદ્ધિવાળું વચન. અવહેલનાવાળું વચન (ભા.)
- અસત્યને સાંધનારું–જેડનારું વચન. બોટી પ્રતિજ્ઞા (ભા.)
અશુદ્ધ આચરણ. અશુદ્ધ આચારાવાળું વચન.
સન્માર્ગમાંથી ખસેડનાર. (૨) ન્યાયરૂપ નદીના પ્રવાહતટની ઉપરનું અર્થત ન્યાયથી ઉપરવટ વચન.
પિતાના દેશને કે પારકાના ગુણને ઢાંકનારું વચન. ન્યૂનતા-(વાળું વચન.).
કપટવડે અશુદ્ધ (વચન). પાપ કે માયાને સેવનારું (વચન).
પાપ. પાપના કારણરૂપ હોવાથી પાપ. મલિન વચન (ભા).
ફૂડું, કપટવાળું અને નિરર્થક વચન, ઓછું, અધિક અને નિરર્થક બોલવું તે (ભા.).
સવ
(૧૫)
उत्कूलम्
કરછપ (૧૪)
अपच्छन्नम् , उत्थत्वम्
उवहिमसुद्धं (२९) ઘણા (૧૦) વિન્વિયં (૧૮)
उपध्यशुद्धम् कल्कना किल्बिषम्
कूडकवडमवत्थुगं (६) कूटकपटावस्तुकम्
૨ અભયદેવસૂરિ પહાવાગરણની વૃત્તિ (પૃ. ૨૭ આ)માં આને બદલે સારું એવું પાડાન્તર આપે છે. એનું સંત રૂપાન્તર “યાજ્ઞાતિમ્ છે અને એને અર્થ (તીર્થકરની) આજ્ઞાને નહિ ગણકારનારું એવો થાય છે. જ્ઞાનવિમલસૂરિએ કપટનું ઘર એ અર્થ કર્યો છે, કેમ કે તેમની સામે બેઉવદ્દી” એ પાઠ છે.
છે “જ્ઞાનવિમલસૂરિએ ખોટું આચરણ, અસમત, એવો અર્થ કર્યો છે. કેમકે એમની સામે સંગમો પાઠ છે,
૪ ૩૪હ એવું પાઠાન્તર અભયદેવસૂરિ નેધે છે, એનું સંસ્કૃત રૂપ ક્ષમ્ છે, અને એને અર્થ (ધર્મરૂપ) કળાને ઓળનાર વચન” એવો થાય છે.
૫ જ્ઞાનવિમલસૂરિએ “ઉસૂત્ર' એ ઉલ્લેખ કર્યો છે તે “ઉછૂત” જેવા પાકને આભારી છે. ૬ સામાને છેતરનારું ઓછુંવત્તું કથન તે “ફુટ. અવિધમાન પદાર્થને અંગેનું વચન તે અવસ્તક
For Private And Personal Use Only