Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
.
વર્ષ ૧૦ : અંક ૮]
તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ
' ક્રમાંકે ૧૧૬
વિ જ ય - ૬ શું ન
૧ પ્રિયદર્શી અને અશાની ભિતા : ડો. ત્રિભુવનદાસ લ. શાહટાઇટલ પાનું ૨-૭ રે અક્ષય તૃતીયા’નાં ઉદ્દગમન : પૂ. , મ. શ્રી. સિદ્વિમુનિજી -
૧૩ ૩ શાર્સવત્ &૧૦ ની ગુજરાતની અને હર જૈન પ્રતિમા :
- થી ૫લાલચંદ ભા ગાંધી, ૧૪૧ ૪ મેં મીત અને જૈન સાહિત્ય : 1. હીસલાલ ૨. કાપડિયા ૫ કેટલાંક પ્રાચીન ઐતિહાસિક સ્થાનો : પૂ. . મ, શ્રી. ન્યાયવિજયજી डिपशगन्छ-पट्टावली : पू. मु. म. श्री कांतिसागरजी છે જગડુ કવિત્ત : પૂ. મુ. મ. શ્રી જ્ઞાનવિજયજી ૮ ની વાદળી-ધૂળા : છે. વનારસંથારોળી જૈન
૫.
લવાજમ-વાર્ષિક બે રૂપિયા : છૂટક ચાલુ અંક-ત્રણ આના
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિયદર્શી અને અશાકની ભિન્નતા (મસ્કીગામના લેખમાં મળતું પ્રિયદર્શી અને અશોક ભિન્ન વ્યક્તિ હોવાનું સૂચન |
લેખક-ડે. ત્રિભુવનદાસ લહેરચંદ શાહે, વડોદરા. દેવાનાંત્રિક વિવાના જે અનેક નાના મોટા ખડક અને થંભલેખા સારાયે હિંદમાં છૂટા છૂટા ઠેકાણે ઊભા થયેલ નજરે પડે છે, તેના કાતરાવનાર તરીકે સમ્રાટ અશોક ધારી લેવાય છે. તેમાં ત્રીસેક વર્ષ ઉપર નીઝામ રાજ્યના રાયચુર જિ૯લાના મwી ગામેથી મળેલ લેખમાં અનાજ શબ્દ ની કળતાં તે માન્યતાને પુષ્ટિ મળી ગઈ છે. પરંતુ અમે હમણું તાજેતરમાં સમ્રાટ બિયર નું પુસ્તક જે બહાર પાડયું છે. તેના પ્રકાશન માટે કરાયેલ અન્ય સાહિત્યની તપાસણી અને અનુશિલનમાં તે માન્યતા ખોટી ઠરાવતા કેટલાક ઉકેલ મળ્યા છે તે રજુ કરવા અને પ્રયાસ સેવ્યા છે.
- પ્રિયદર્શીના સર્વ લેખાને મુખ્યપણે શિલા અને સ્થંભલેખ નામે બે ભાગમાં વહેંચી નાંખ્યા છે. પાછા એ બંનેના મુખ્ય=મેટા અને ગૌણ=નાના એવા બે વિભાગ પાડયા છે. મેટા શિલાલેખાની પેઠે નાનામાં પણ અરસપરસ કેટલીક સામ્યતા હોઈને, કઈ કાઈની તૂટીને ઊકેલ તે જ વર્ગના અન્યની અખંડિત પંક્તિઓના આધારે સરળતાથી મેળવી લેવાનું બને છે. આ સ્થિતિને લીધે મસ્કીના ઉકેલમાં ફેરફાર કરવાનું કારણ મળ્યું છે.
- અત્યારની પ્રચલિત માન્યતાથી ફેરફાર દર્શાવતા જે અનુમાન ઉપર અમારે આવવું પડ્યું છે તે મસ્કીના લેખની પ્રથમ બે પંક્તિના વાચનથી જ સાંપડે છે. જે મૂળે આ પ્રમાણે છે,
૨. (૪) દેવાનાંઘિયણ સરોવર.........અતિ૨......નિ વર્ષના યં શુમિ સુપર (T)... ...તિરે
આમાં સાથીદાર શિલ લેખને અનુસરીને ચઢત ની પછી રહેતી જગ્યામાં વા ઊમેરીને અતિયાન વઘાનિ, અને સુપાસ ની પછીની ખાલી જગ્યામાં સંઘરે ના ઊમેરી સંજીને જ્ઞાતિનિ ગોઠવી શકાય છે જેથી આખું વાક્ય મતાનિ વાનિ ગ્રં કિ સુપર સવછરે સાતિ િવંચાતાં, તેના અર્થ અઢી વર્ષ ઉપાસકે થયા અને એક વર્ષથી વધારે ઈ. ઈ......મતલબકે નિયમ પ્રમાણે એક વાકય માં જોઈતા ક્રિયાપદ કર્તા, ઇ. સર્વ પદે આવી જતાં હાઇને તે મુ ખ ડિત અને સ્વતંત્ર આખું વાકય બની રહે છે. કોઈ અન્ય પૂરક તત્વની અપેક્ષા રહેતી નથી. ન હવે માત્ર સવાલ એટલે જ રહે છે કે અત્તર ની પછી રહેલ ખાલી જગ્યામાં કયા અક્ષરો પૂરીએ કે બને પંક્તિને અર્થ પ્રસંગને અનુરૂપ બની શકે. અત્રે ખાલી જગ્યામાં વધુ ચચાર અક્ષરના બે શબ્દો સમાય તેમ છે. આ સંબંધમાં મી. સેના/ ઘવનેર
વિરહાનિ એ બે શબ્દો સૂચવે છે. પરંતુ મો. ૯૯૭ઝે કહે છે કે વર્તન એ ત્રીજી વિભકિતને શબ્દ હાઈ તેની સાથે ક્રિયાપદ જોઈએ અને ક્રિયાપદ મૂકવા જેટલી જગ્યા નથી માટે હું રાસ.બિજાની સૂચવું છું. પણ આ બન્નેમાંથી ગમે તે સૂચના માન્ય કરીએ તોયે, પાછળ આવતું ૨ (હું) ને વિચાર કરવા રહે છે. જે અશાકને આશ્રઇને તે વપરાયું ગણીએ તો પાછું ક્રિયાપદ જોઈશે, જે મૂકવા જેટલી જગ્યા નથી અને તે કોઈ બીજી વ્યકિતનું સર્વનામ લખીએ તે વવનેન (=અનુમત્કા) જયamનિ એ શબ્દો વધારે પસંદગી યોગ્ય છે. પરિણામે આખું વાકય ‘ દેવાનુપ્રિય અશાકની અનુમતીથી હું અઢી વર્ષ કરતાં પણ કંઈક વિશેષ સમયથી ઉપાસક થયો છું.” એ પ્રમાણે બનશે. તાત્પર્ય એ થયા કે, આ શાસનને કેતરાવ 1૨ અશાકને પિતાના મુરી તરીકે માનતા હાઈ, તેણે ઉપાસક બનતાં પૂવે અશાકની અનુમતિ લઈ લીધી છે. - ': -
e [ અનુસંધાનું ટાઈટલના ત્રીજું પાને ]
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં ૨૬
છે અને મ. अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यपकाशक समिवितुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश વર્ષ ૬૦ || વિકમ સ. ૨૦૦૧. વીરનિ. સં. ૨૪૧ઃ ઈ. સ. ૧૯w | એ ૮ || વૈશાખ શુતિ ૪ : મંગળવાર : ૧૫ મી મે ||.
અક્ષય તૃતીયાનાં ઉદ્દગમન " ( રચયિતા–પૂજ્ય ઉપાધ્યાય શ્રી સિદ્ધિ મુનિજી મહારાજ.) યુગની આદિવા કેઈક કાળે,
મંત્રીશ્વરને ને શ્રેષ્ઠીવર્યાને સમર્પણ કરાયાં
એ જ રાત્રિએ સમર્ષે લાં– સુપાત્ર ભિક્ષાનાં દાન
“પૃથ્વી પર સરી પડયાં આદિ ભિક્ષક શ્રી યુગદીશને,
સૂર્યનાં સહસ્ત્ર કિરણો, ઈત્વાકુવંશીય સમયસાના સપૂત
જાયાં એ સફળતાથી શ્રી શ્રેયાંસકુમારથી.
શ્રી શ્રેયાંસકુમારના હસ્તે. પુય પર્વ' તરીકે,
અવરુધાયો અરિગણુથી અક્ષય રહેવા સજાયેલો
પિતા શ્રી સોમયશા પ, એ આદિ પ્રદાનને સુદિન
વિજયી બનાવ્યો એને વૈશાખ શુકલ તૃતીયા,
શ્રી શ્રેયાંસ રાજકુંવર.” એ જ આપણું અક્ષય તૃતીયા
–આ બે સમર્થક સમણુએ. આજની શજ મૌદ્ધતિક “અખાત્રીજ';
સંચલના થઈ સ્વપ્નત્રિકની અને એ મહાદાનને
એ ત્રણેમાં પરસ્પર આદિ પ્રવર્તક યુવરાજ
તતીયાના પુણ્ય પ્રભાતે. એ જ આપણો શ્રદય શ્રી શ્રેયાંસકુમાર.
ન શોધાયું એમનાથી
વિષયાત્મક સીમાચિહ્ન અનુભવ્યું શ્રી શ્રેયાંસે,
ભાવિ મહાલાભની મર્યાદાનું.. હનીય ચંદ્રાળી
X દ્વિતીયાની પુણ્ય રાત્રિમાં
પૂર્ણ પ્રતાપે તપ રવિરાજ, એ મહા પુણ્ય સ્વપ્ન
ગગનાંગણુના મધ્યમાંથી
પસરાવી રહ્યો હતો સ્વર્ણ મેરુની મલિનતાને ઉજાળી મેં,
પૃથ્વીના પટ પર અમૃતના સુવર્ણ કળશોથી.
પોતાનું પ્રતાપી સામ્રાજ્ય. બાગાહી હતી એમાં
સ્વનામને સાર્થક કરતી શ્રેયાંશના ભાવિ મહાલાભની.
ક્ષમાશી ક્ષમાશીલ ક્ષમા સમર્થન કરાયું એ સત્ય,
પિતાના પર પતા પ્રતાપને
*
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ ઝીલીને જીરવી રહી હતી.
વિધેય વિધાતા શ્રી ઋષભદેવ, ઇતિહાસના પાને પાને
સર્જનહાર હતો હસ્તિનાપુરના નામે પંકાયેલા
આર્યાવર્તનાં રાજ્યોને ગજપુરના પારજન,
ને રમણીય રાજનીતિને. એ સૂર્યપ્રતાપને નિવારવા
પ્રવર્તાવ્યાં હતાં આતપ ને ઉપાનને
સુષ્ટિવ્યવહારનાં સઘળાંય સૂત્ર, સાથ છોડતા ન હતા.
એ વ્યવહારના પરમવેત્તાએ. આન્દોલન થઈ રહ્યાં હતાં
ઉત્પાદક હતો એ. ગૃહે ગૃહે પંખાઓનાં,
અપ્રતિપાતિ અવધિજ્ઞાનને જ્ઞાતા. પીવાતાં હતાં સ્થળે સ્થળે
વડીલ હતા એ શીતોપચારનાં પાણી,
હસ્તિનાપુરના રાજવંશને. ફેલાતાં હતાં
તણની જ્યમ તર્યું હતું, ફુવારાઓનાં ફરફરતાં પાણું
ગત વર્ષમાં જ, એણે ગૃહની આરામ વાટિકાઓમાં.
વિનીતાનું મહારાજ્યવેરાતા હતા વિધ વિધ રીતે
રાજવંશીઓને અને નાગરિકેને કમળ સુકમળ કમળાના ઢગ
પરિચિત હતો પ્રાયઃ રમણીય ગૃહાંગણમાં.
એ મહાપુરુષ. નિવારણ થઈ રહ્યાં હતાં
ગજપુરમાં ગોચરીએ ફરતાં નવ નવ રીતિએ તાપનાં.
સર્વેના આદર સત્કાર આવા મધ્યાહ્નના સમયે,
એ મેંઘેરા મહેમાન હતા. ગજપુરના નાગરિકો
ધસી આવતી હતી પિતાની ભવ્ય મહેલાતાના
ગજપુરની જનતા મનહર મુખધારે,
અનિર્વચનીય સદ્દભાવથી પધારતા ને પાછા ફરતા
એને છે કે સમર્પવાને. એક ભવ્ય ભિક્ષાચરને બાદરપૂર્વક અવલોકવા
ગજપુરના નાગરિકાથી ને ભાવભય ભેટનું ધરવા,
અતીવ ભકિતપૂર્વક ધરાતાં હતાં ભાવનાની દેહાદેટ કરી રહ્યા હતા.
મણિ રત્ન માણિક્યો. સુવર્ણપણે એ ભિક્ષાચર, એક વેળ હતો
અને મોતીઓની માળાઓ, આર્યાવર્તની વિનીતાને
નિરલંકાર બ્રહ્મચારી હાલની સુપ્રસિદ્ધ અયોધ્યાને
શ્રી કષભદેવના ચરણે. યુગપ્રવર્તક આદિ રાજવી.
સમર્પણ કરાતા હતા વૃષભના લાંછને સુપ્રસિદ્ધ,
સોના રૂપાના રાશિઓ એનું શુભ ને આદેય નામ
એ નિષ્કચન નિગ્રંથને. શ્રી રામદેવ
અર્પણ કરતા હતા અનુપમ હાથી-ડાઓ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ ]
“અક્ષય તૃતીયાનાં ઉદ્દગમને
[ ૧૩૫
અને સુંદર રથ-પાલખીઓ એ પાદચારી પ્રભુને. ઠેર ઠેર નિમન્નણ થતાં સ્નાન વિલેપન ને પરિધાન માટે એ શુક્રયાવિહીન મહાશ્રમણને. પિતાનાં ગ્રહોને પધરામણીથી પાવન કરવા પ્રાર્થના થતી હતી એ સર્વસંગપરિત્યાગી અન ગારને. મુખવાસ ધરાતાં હતાં એ જિતેન્દ્રિય મહાયતિને શણગારેલી સુંદરીઓ ય સ્વયંવરાથી અપતી એ એકલવાયા નિષ્પરિગ્રહીને. એ સમર્પણના બદલામાં, દયા પ્રસન્નતા આદિની યાચના કરાતી હતી એ સમર્પકોના હેયે. હતે આ ભિક્ષુક ભાગની મૂર્તિ. જરૂરત ન હતી એ સર્વની એના યોગીજીવનમાં. ન જાણતી હતી એ યુગની ભદ્રિય જનતા, નિરવ મુધા છવતો સાફ કવનની જરૂરતને ફલ ફલાદિ સર્વ કાંઈ સમર્પણને છે તે ને આગળ વધતે, મૌન ને બેદરકાર અહીન મનને એ મહામુનિ.
તેજનાં વસ્ત્રોથી છવાયેલી એની કમળ-કઠોર કાયા, ભવ્યતા ને દિવ્યતા અપૂર્વતા ને અનુપમતા રેલાવી રહી હતી. અને એ ભરપૂર ભરતીથી
ભરાતાં હતાં, દર્શન માત્રથી સ્તબ્ધ, સકલ પ્રાણુંઓનાં નેહાળ નયને. મુગ્ધ કાર્યથી પ્રયોજેલાં– વૃષભનાં મહેણીકના સંજને, સીંચાઈ ગઈ હતી અંતરાયની કડવાશ એ પુયામૃતના કલ્પવૃક્ષમાં. અંતરાયના એ પ્રારબ્ધ આંતરી લીધો તો એને, શ્રમણુતાની હાલનીઆ અનુકૂલ સાધકદશામાં. તપાવ્યો તેને તેર તેર મહિનાઓથી અધિક એ પ્રારબ્ધના ભૂખાળ મધ્યાહુને હતી એ શ્રમમાં શ્રદ્ધા આ આદિ શ્રમણને. અભિગ્રહે ઊઠવાની શક્તિ છતાં ય સંયમ નિર્વાહના સામાન્ય સંરક્ષણ, રે શરાને શોભતી અગતાથી ગવેષણું કરતો હતો આજે આત્માર્થને શોધક એ મહામુનિ. સૌ સામાન્ય હિતની દષ્ટિએ એ ભમી રહ્યો હતો ગજપુરની ગલીએ ગલીએ.
દીક્ષાના સમયે, દેવેન્દ્રની વિનીત વિનવણીથી અણઉંચાયલા, વિખરી રહ્યા હતા મરકત તંતુ શા લટકાળા કેશો શ્રી ઋષભના સેનાવણું ઔધો પર.
એક જ વાત ચાલતી હતી ગજપુરમાં ઘેર ઘેર આજેશાને માટે ફરે છે, આ પૂજ્ય ? કેમ કંઈ લેતે નથી એ ?
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
એને શાની જરૂરત છે ?' કેમ એ બોલી બતાવતા નથી? આટલે બધે એ કેમ બેદરકાર છે? અનુગ્રહશીલ આકૃતિ છતાં ય એ અવગણનાશીલ કેમ છે? જણાય છે પરમદયાળુ, પણ એને દયા નથી પિતાનામાં, એ શા માટે? એને માટે શું કર્તવ્ય ?” અપાર હતી આજે ગજપુરના નાગરિકની મુંઝવણ, સૂઝતી ન હતી કઈ ય દિશા. સમર્પણની અહમમિકાથી કેલાહલ વિસ્તરત પ્રભુપગલાંથી પુનીત જગાએ;
જ્યારે છવાતાં હતાં કારુણ્યનાં વાદળ અન્યત્ર ગજપુરની જનતાના ઓ પર.. આ બધીય બાબતમાં નિરપેક્ષ એ મહાન ભિક્ષાચર, કરુણાનાં પાવન પગલાં ભરતો ભમતે હતો યથેચ્છાએ, નિરવ ભીખને માટે. વહી રહ્યું છે આજે. મમતાનું વહેણું ગજપુરના આંગણે આંગણે. દૃષ્ટિ પડી એક ગવાક્ષની લહેરાતી એ સમતા પર, અને લોકોના– સંભ્રમભર્યા કોલાહલપર. પારિપાર્ધકે પાસેથી સુવિદિત કર્યું શ્રેયાંસકુમાર, એ સમતાનું ને કેલાહલનુંઆદરણીય આમૂલ રહસ્ય. છા ગવાક્ષ એણે. પગલાં મંડાયાં એનાં
પ્રભુથી પાવન થયેલા પ્રાંગણમાં. શિરને સફળ કર્યું એ આદિ ભિક્ષના ચરણે નમાવી. કરી લીધી પ્રદક્ષિણ એ તપોતપ્ત કમનીય કાયાની એની ભવ્ય ભાવનાએ. પીધાં અમૃત એણે એ મનહર મૂર્તિનાનિષ્કલંક મુખચન્દ્રનાં. આ એ શ્રમણ ભિક્ષુ, શ્રેયાંસકુમારની આંખનાઆનંદ વર્ષ અવરહમાં. જેવા લાગે એ જુદી જે રાત કેાઈ જન્માંતર જાના પરિચયીને. ચાલ્યાં જતાં હતાં એના આત્માને જન્માંતરાવરોધી અજ્ઞાન. શોધવા લાગ્યો એ જન્માંતરના ઊંડાણમાં પ્રપિતામથી પહેલાંનું કે, તરંગ ઉછળ્યા અવનવા આત્મીય ઊહાપોહના. જોદાયા જન્માન્તરોના અભેદ્ય પડદાઓ એના. સ્મરણે ઊગ્યા અષ્ટ ભાવના જાતિ સંબંધ શ્રી ઋષભદેવની સાથેના, આ શ્રી શ્રેયાંસને..
હતા આ અષભદેવને આત્મા ધન સાર્થવાહ. ક્ષિતિપ્રતિષ્ઠિત પુરમાં. પ્રગટી ત્યાં તેને આત્માની ઉજજ્વલતા કોઈ વિશિષ્ટ તથાભવ્યત્વથી, સાધુને સમપેલાં ધૃતનાં ભાવપ્રધાન પ્રદાને.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક 2 ]
“અોય તૃdયાનાં ઉદ્દગમન અંકુર્યા, પલળ્યાં ને ફળ્યાં
અમારા સંબંધના પંચમ ભવે. ઉજજવળતાનાં એ અમેધ બીજ.
પ્રબળ પુણ્ય ઉપાર્જન કર્યા થઈ ભવ્ય આત્મોન્નતિ
મુનિની વૈયાવચ્ચેથી એ સાર્થવાહની,
આ વેળાએ અમે. તેના ઉત્તરોત્તર તેર ભવોમાં.
અનંતર અયુત દેવનાંએ ભવોમાંના પંચમે
દેવી સુખે અનુભવ્યાં લલિતાંગ દેવ હતા
અમે બન્ને ય મિત્રછએ. ધન સાર્થવાહને જીવ.
આ પછી થયા અમે બન્ને એ શ્રદ્ધેય મહાત્મા સાથે
ચક્રવર્તી ને સારથી. તેના લલિતાંગ દેવભવથી
મારાષ્પ સંયમને પંય જોડાયાં હતાં જોડાણ
એ વજનાભ ચાયતીએ શ્રી શ્રેયાંસકુમારનાં.
અને તેના મિત્ર મેં સુયશાએ. અહીંથી આગળના અનુભ,
ઉપાજ જિનનામનું પુણ્ય, શ્રેયાંસના આત્મામાં અત્યારે
વીશસ્થાનક તપારાધનથી. થઈ ગયા સ્મૃતિગોચર.
સાધુ શ્રેષ્ઠ શ્રી વજુનાભે. હરતામલકત પ્રકાશ પ્રગટ
બહુ બહુ સાધ્યો આમેક શ્રેયાંસના આત્મામાં.
અમે બન્નેએ. અતિ વેગથી વહેવા માંડી
વજનાભના પિતાશ્રીતેની જાતિસ્મરણની સરણી.
વજયેન તીર્થંકરના મુખારવિંદથી
સાંભળ્યાં ભવ્ય ભાવિ હતા આ અષભને આત્મા
અમે બન્નેએ. લલિતાંગ દેવ,
ત્યાંથી ગયા આરાધના સહ હું હતો તેની સ્વયંપ્રભાદેવી.
અમે બન્ને સર્વાર્થસિદ્ધ. , તે થયો વજધર રાજા,
સમનુભવ્યાં ત્યાં . હું થયે તેની શ્રીમતી રાણી.
સર્વાર્થસિદિદાયી સુખો આ પછી ગયા અમે
અમારા એ લવસતમ આત્માએ. યુગલિયાના ભાવમાં.
અક્ષય ન હતું. લલિતાંગથી ચતુર્થ ભાવે
આ યે અતીવ સુખાળવું સ્થાન. દિવ્યાનુભવ કર્યો અને
આવ્યા અહીંથી અમે સૌધર્મ દેવલોકમાં.
સુદુર્લભ મનુષ્યના ભવે. ત્યાં હતા બન્ને મિત્ર દે.
જો એ લલિતાંગને જીવ, ત્યાંથી વીને,
નાભિકુલગરને ત્યાં લલિતાંગના આત્માએ
મરુદેવાની કુક્ષિએ છવાનંદ વૈદ્યનાં જીવન જીવ્યાં;
શ્રીનષભદેવ નામા મુજ પ્રપિતામહ; ત્યારે બન્યો પરમ મિત્ર હું
અને હું થયો શ્રેયાંસ એવીત કેશવ,
તેમને જ પ્રપૌત્ર.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ ].
શ્રી જૈન સત્ય પ્રકાશ
1 વર્ષ ૧૦
અમારા સ્વજન તરીકેના સંબંધને આ નવમ ભાવ.”
પુણ્ય જન્મ છે આ મહાત્માને. ઉજવ્યા છે એને જન્મ દિવ્ય પુરુએ. - હેય એ બાલ્યાવસ્થામાં સર્વ ગુણને ભંડાર. અમૃતમય હોય એનું ગૃહસ્થજીવન. તજે એ પરિગ્રહને. કલ્યાણકારી તીર્થને પ્રવર્તાવવા થયે છે એ મહાભિક્ષુ. સાધી રહ્યો છે એ વજનાભના ભવની અધુરી મધુરી ભાવનાઓ. આવીને ઊભે છે એ પુણ્ય પરિપાકના આરે. આરાધ્ય આરાધનાને આરાધી રહ્યો છે એ. જીવન મરણનાં, અને બધાં ય ધોનેપાર પામવાને માટે, પ્રવર્તન થઈ રહ્યાં છે : એનાં ઉજળાં જ્ઞાન, સ્વપરનાં કલ્યાણની દષ્ટિએ. એ છે યુગકલ્યાણને દ્રષ્ટા અને અષ્ટા. અધૂરાં છે હમણું એ એનાં દર્શન ને સર્જન, મથી રહો છે એ એની અધૂરાને પૂરવા. અવલોકશે એ પ્રકાશ ને નિર્મળતાની પૂર્ણતા. અલ્પ સમયમાં જ બનશે પૂર્ણ પુરુષ એ.
એ છે સાધકદશામાં હાલ સારી સષ્ટિને સૌ એક મહાપુરુષ. શીતળ છે એની છાયા કલ્પવૃક્ષથી ય વધારે. પથ્થર છે એની આગળ પેલો ચિન્તાચૂરક ચિન્તામણિ, અને કામની દેધક કામધેનુ, એની સરખામણીમાં એક પામર પશુ છે. વરસે છે એની આંખમાંથી સદા ય સમતાનાં અમૃત, અને કરણની કામળતા. એના ચહેરાની લહરીઓ શિતળ કરે છે. ત્રણેય ભૂતલને. પુનીત કરે છે એનાં પુણ્યપતાં પગલાં અપુનીત પૃથ્વીના હૈયાને. પ્રવર્તી રહ્યો છે એ મહાનિગ્રંથના પંથે. પિતાના માટે એને જીવનમાં કે જોઈતું નથી. જીવે છે એ પ્રાયઃ જગતકલ્યાણની કામનાઓ. જગતને દુઃખથી ઉદ્ધારવા એ કાયાને ભાર ઝીલે છે. જગતની મહામડી છે એ એની અણમેલ કાયા. ને ચુકવી શકાય એવાં છે, પરમા પ્રવર્તતીએ કાયાનાં માલ. નથી દેતે પીડા કેઈને એ શરીર સંરક્ષવા. પ્રહણ કરી શકે છે એ શુદ્ધ નિર્દોષ આહારને. નથી જાણતી આજની જનતા એના આહારનો વિધિ.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*ક ૮]
અહા ! દુષ્કર દુષ્કર છે! એનું જીવન. અરે ! શું સમપુ′′ એના આહારને ાગ્ય ? હમણાં જ પ્રામૃત થયેલા
ઇક્ષુના રસ હાજર છે. નિર્જીવ નિર્દોષ છે. એ. સમપુર. તેના કરકમળમાં એ ઈક્ષુરસને,
અને પૂરું સફળ મારા જન્મ-જીવિતને.’
X
X
X
ઈન્નુરસના સિ’ચનથી સમુજ્વલ બના નિરાહાર ક્લાન્તપ્રભુની સ્વણુગિરિશી કાયાઃ અપેલા શુદ્ધાદ્ધારથી, વિજયી અને પ્રભુ આત્મિક વિજય યાત્રામાંઃ કાયાના નિવહથી ચેાજાવા જ્ઞાનિકરણા પ્રભુના પ્રકાશિત સૂર્યોત્મામાંઃ
ફળા એ સ્વપ્નની ત્રયી મારાં, તાતનાં તે મંત્રીનાં. પ્રવર્તી દાનના પંથે આર્યાવતની જનતા, મારાથી કરાયેલા દિગ્દા તે. સમર્થ અને શ્રમણુસ’સ્થા, સુધાહારની પ્રાપ્તિથી. અસ્ખલિત વહેા ભારતમાં એ સંસ્થાના પ્રવાહ. સદા ય જયવંતું રહેા
શ્રી ઋષભદેવનું શાસન, અને દાનના મહામ અમર રા
મારી આ ભાવના.
X
×
X
www.kobatirth.org
‘અક્ષય તૃતીયા’નાં ઉદ્દગમન
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિમન્ત્રણ કરાયાં ક્ષુરસ વ્હેારવા માટે શ્રી ઋષભદેવને, જાતિસ્મર શ્રી શ્રેયાંસકુમારથી.
એ નિર્દોષ ભિક્ષાને લેવા પસાર્યા કરકમળ
એ યુગના પ્રથમ ભિક્ષાચરે. રૅડાયા દક્ષને રસ એકસા આઠ ઘડા પ્રમાણ એ ચમત્કારિક કરકમળેામાં. સ્પર્ધા કરી રહ્યો હતેા ઈશ્વરસની પ્રવૃદ્ધ શિખાની સાથે શ્રી શ્રેયાંસના અપૂર્વ ભક્તિભાવ. સદઃ ફળદિય આ પુણ્યકર્મ જય જયકાર વર્તાયે સત્ર.
વરસ્યાં આકાશમાંથી સુગધી જળ-ફૂલે. ઉદ્ભાષણા થઈ
‘ અહાદાન મહાદાન ’ની.
વરસાદ વરસાયા
મણિ–રન–સાનૈયાદિના. દિવ્ય કુફૂલથી શેાભાયા ગજપુરના રાજમા
પરાકાષ્ટા હતી
દાતા, ય તે દાનના એ વિવિધ યેાગની.
બધી ય રીતે હતું
સુવર્ણ પાત્ર જ,
આ પરમપુનીત પરમાત્માનું. દાનના મહિમા.
અપાર
નિર્જીવ જ વાર્તા એ પંચદિવ્યના પ્રકાશનની
સભ્યની નિશાની એ
પરમાત્માને સમર્પેલાં દાન,
ભવ્ય પુણ્ય પ્રાણીને સમ્યકત્વનું અમાત્ર ખીજ છે
For Private And Personal Use Only
{ ૧૩૯
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦
એ સુપાત્ર દાન. સંસારસાગરને પાર કરવા નિઃદ્ધિ નાવ છે એ, ગૌરવભર્યું ગૃહસ્થ ધર્મમાં. પ્રતિહાર છે એ શ્રવણાદિ રાજકારનો. અક્ષય કરનારું એ છે પુણ્ય પ્રણાલીને. સમપી દે અને એ સાજતા અક્ષય સુખને. આદીશ્વર શ્રી ઋષભદેવને, દીર તપસ્યાના અંતિ કદી ય ક્ષય ન પામે એવું– સુપાત્રદાન દીધું શ્રી શ્રેયાંસકુમારે, આજની તૃતીયાના ધન્ય દિને. સુપ્રસિદ્ધ થઈ એ કારણે આ તૃતીયા “અક્ષયતૃતીયા; ઈસુદાનના કારણે ઈસ્કુતીયા' નામે ય સાર્થક છે એનું. સર્વ જનને માનીતુ આ પર્વ કૃત્તિકા-રહિણીના ચંદ્રયાગમાં ઉજવાય છે. સર્વત્ર. અનુકરણ કરતા મહાત્માઓના જીવનને મહત્વાકાંક્ષી મહાજન પ્રભુને મહાન આદ ઝીલવાને પ્રવર્તી રહ્યું છે આજેય તે વાર્ષિક-વરસી તપ. ઉજવતા એ તપને આરાધક અને ધાર્મિક વિશાખ સુલ તુતીયાના દિને,
એ જ પ્રભુનાં પગલાંથી પુનીત–અંતિપુનીત શ્રી સિદ્ધક્ષેત્રમાં.
ઉજમાળ થાઓ, ભવ્યાત્માઓ! એ ત૫નું અનુમોદન કરવા, ને યથાશક્ય તેને ભાવપૂર્વક આદરવા–આચરવા. આમાનાં અક્ષય સુખનેઆવિર્ભાવ કરવા હેવરાવો અક્ષય દાનને સુવિહિત સત્પાત્રમાં. સુમુહૂર્ત છે આજનું આત્મકલ્યાણની અક્ષય સાધનાનું, અને અક્ષય આરાધનાનું કરો ને કરાવો, અધ્યાત્મિક ઈક્ષરસનું પારણું ભવભૂખ્યા ભવ્ય જીને. ભાગો ભવ્યાત્માઓનાંઅનાદિ ભવની ભૂખનાં દુઃખ. દશ એમને અક્ષય સુખની આરાધનાનો અક્ષય પુણ્ય-ધર્મમાર્ગ, આ અક્ષતૃતીયાના પર્વદિને. આરાધન કરી ને કરાવો શ્રી શ્રેયાંસકુમારની જયમ, અક્ષયતૃતીયાને દિન, આજના ઉદિત દિને. એ જ પરમ કર્તવ્ય છે પરમાત્માના પગલે ચાલતા સર્વ મહાનુભાવોનું; અને યોગીકુલમાં જન્મેલીજૈન જનતાનું આપશે આરાધાને આ અક્ષયતૃતીયા પર્વ સર્વ પ્રકારની અક્ષયતા, અને આત્મસિદ્ધિ.
આરાધ્ય ને જયવતી હે, આજની આ “અક્ષયતૃતીયા,”
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકસંવત્ ૧૧૦ ની ગુજરાતની મનેાહર જૈન પ્રતિમા
[ લે. ૫. લાલચ', ભગવાન ગાંધી. પ્રાચ્યવિદ્યામંદિર, વાદરા ] ઇતિહાસપ્રેમી સુનુ બંધુએ અને બહેને !
પ્રાચીન પ્રભાવશાલી ગૂજરાતની અવશિષ્ટ વિશિષ્ટ વિભૂતિરૂપે, ભષ્ય શિલ્પકલાથી સુરોાલિત, શકસ ંવત્ -૧૦ની-વિક્રમસંવત્ ૧૦૪૫ ની મનેહર એક ટ્રેન-પ્રતિમાને પરિચય કરાવતાં મને આનંદૃ થાય છે, અને આશા છે કે તેના રિચયથી આપ સૌને પણ આનંદ થશે. ગુજરાતના ગૌરવના અભિલાષીઓને, પ્રાચીન ઈતહાસના સંશોધકને, પુરાતત્ત્વના પ્રેમીઓને, પ્રાચીન શિલ્પકલા-ચિત્રકલાના અભ્યાસીએતે, મૂર્તિ-શાસ્ત્ર, મૂર્તિ – પૂજા આદિ વિષયમાં ગવેષણા કરનારા જિજ્ઞાસુગ્માને, તથા વિવિધ દૃષ્ટિબિંદુએથી જોનારા– વિચારનારા જૈન, અજૈન સર્વ સુન્ાને જાણવા-વિચારવા જેવું કઈક પ્રેરણાત્મક તત્ત્વ આામાંથી મળી આવશે-તેમ ધારું છું.
ગુજરાતમાં ગૌરવપ્રદ પ્રાચીન સુવર્ણયુગ ઝળહળ્યા પછી, કાલ-ખૂલે અનેક રાજ્યપરિવતના અને આસ્માની–સુલતાની પસાર થઈ ગયા પછી, હજાર વર્ષ જેટલી જૂની તેની સ્મૃતિ કરાવનારી નિશાની-વસ્તુનાં દર્શન આપણને ભાગ્યે જ થઈ શકે. વિક્રમની ૧૧મી સદીના પૂર્વાધ નાં-ચૌલુકય મૂલરાજના સમયનાં ચેડાં તામ્રપટ્ટો–દાનપત્રા સિવાય, સંવત્ અને સ્થળના તથા કરાવનાર આગ્નિના સ્પષ્ટ ઉલ્લેખવાળી પ્રતિમાનાં દર્શન હાલમાં થતાં નથી; તેમ છતાં સદ્ભાગ્યે ચૌલુકય મૂલરાજના રાજ્ય-કાળ જેટલી પ્રાચીન–સાડા નવસે વર્ષો પહેલાંની તેવી એક મનેાહર જૈન પ્રતિમાનાં દર્શન થાય છે; જે સે'કડા વર્ષોથી પૂજાતી હાવા છતાં સાક્ષરસમાજથી બહુધા અજ્ઞાત રહેલી છે. એથી એના પરિચય અહિં આવશ્યક જણાશે.
જેનામાં ચૈત્યવાસની પ્રખલતા અધિક પ્રમાણમાં હતી, તે જમાનાની આ પ્રતિમા છે. એથી આ પ્રતિમા કરાવનાર તરીકે કાઈ આસવાલ, પાવાડ, શ્રીમાલી કે અન્ય સદ્દગૃહસ્થનું નામ ન હેાતાં, તે કરાવનાર તરીકે જૈનમુનિનું નામ મળે છે. ગુજરાતમાં– અણહિલવાડ પાટણમાં, ચૌલુકય મહારાજા દુલ ભરાજ (સ. ૧૦૬૫ થી ૧૦૭૮)ની રાજ સભામાં, સુપ્રસિદ્ધ વિજયી-જિનેશ્વરસૂરિએ વાદમાં ચૈત્યવાસને પરાસ્ત કરી, વતિ-વાસને પ્રતિષ્ઠિત કર્યાં-તે પહેલાં-૪ દસકાઓ પૂર્વે આ પ્રતિમાની રચના થઈ હતી. તેમજ આપણે લક્ષ્ય પર લાવવું જોઈએ કે ગુજરેશ્વર ચૌલુકય મહારાજા ભીમદેવના પરાક્રમી વિજયી દંડનાયક વિમલે આબૂ ઉપર અદ્દભુત શિલ્પ-કલાવાળા વિમલવસહી(તિ) નામે પ્રખ્યાત આદીશ્વર–જિનમદિરની કિવા ગુજરાતના કીર્તિસ્ત ંભની પ્રતિષ્ઠા કરી (સ'. ૧૦૮૮); તે પહેલાં ૪૩ વર્ષા પૂર્વે આ જૈન-પ્રતિમાંની રચના થયેલી હાવાથી અનેક રીતે વિચારતાં તેની વિશેષતા સમજાશે. તે સમયે ગૂજરાતની શિપ-કળા કેવા સરસ સ્વરૂપમાં હતી, તેના આ ખ્યાલ આપે-તેવી આ પ્રતિમા છે. ગુજરાતની—ખાસ કરીને જૈતેની ધર્મનિતા, કલાપ્રિયતા, સુસ'સ્કારી સદ્ભાવના, દેવ-ભક્તિ, ગુરુ-ભક્તિ, સમૃદ્ધિ વગેરે અનેક વિશેષતાઓની પ્રતીતિ કરાવે તેવી આ પ્રશસ્ત પ્રતિમા છે.
પ્રસ્તુત પ્રતિમાની રચના, લાદેશની પ્રાચીન રાજધાની ભૃગુકચ્છ(ભરૂચ)માં થયેલી હતી, તેમ તેના અતિહાસિક ઉલ્લેખથી સ્પષ્ટ જાણી શકાય તેમ છે. ગુજરાતના ઇતિહાસના
* અમદાવાદમાં મળેલ ઇતિહાસસંમેલન-પરિષદ્' માટે તૈયાર કરવામાં આવેલ લેખ.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ અહત્ત્વના સ્મારકચિહ્નરૂપ આ પ્રાચીન જૈનપ્રતિમા, વડાદરા–રાજ્યમાં કડી (ઉ. ગૂજરાત)માં જૈનમંદિરમાં (હાલમાં ત્યાં જૈનવિદ્યાર્થિ –ભવનમાં) સુરક્ષિત સ્થિતિમાં વિદ્યમાન છે.
આ પ્રતિમાનાં પ્રથમ દૃન મને સ. ૧૯૭૨ માં થયાં હતાં. સદ્ગત બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી જૈન-પ્રતિમાઓના લેખા લેવા માટે તે સમયે મ્હારે કડી જવાનું થયું હતું, ત્યાં સંભવનાથજી મૂલનાયકવાળા જિનમદિરમાં ભોંયરામાં રહેલી આ અસાધારણ આકર્ષક પ્રતિમાનાં દર્શન થતાં, અને તેની પાછળને ઐતિહાસિક ઉલ્લેખ જોતાં ચિત્તમાં ઘણી પ્રસન્નતા થઈ હતી.
આ પ્રતિમા, રત્નની કે સેાના-રૂપાતી નથી, મુખ્યતયા પીત્તળની-ધાતુની છે, છતાં ઐતિહાસિક દૃષ્ટિએ અને પ્રાચીન શિલ્પકલાની દૃષ્ટિએ એની મહત્તા એથી પણ અધિક ગણી શકાય. એની રચના હજાર વર્ષ પૂર્વનાં ધર્મશાસ્રતી અને શિલ્પશાસ્ત્રનો પ્રાચીન પતિઓને અનુસરીને બહુધા પ્રમાણુ-પુર:સર જણાય છે. ખીજી તેવી પ્રતિમા કરતાં વજનમાં પણ ભારે છે. પ્રાતિહાર્યાં અને પરિકર સાથે શૈાલતી આ પ્રતિમાની ઊંચાઈ લગભગ એક હાથ-પ્રમાણ છે. શ્વેતાંબર જૈન–સમાજની માન્યતા પ્રમાણે એની રચના થયેલી જણાય છે.
શિખરથી શાભતી નાની દેવકુલિકા જેવી આ પ્રતિમામાં મુખ્યતયા જિનેશ્વરદેવાની ૩ મૂર્તિઓ છે. તેમાં મધ્ય સ્થાનમાં મૂળનાયક તરીકે બિરાજતી-પદ્માસને બેઠેલી પ્રતિમા, ૨૩મા તીર્થંકર શ્રીપાર્શ્વનાથની છે, તે પ્રશમરસમાં નિમગ્ન દૃષ્ટિ-યુગલવાળા, પ્રસન્ન મુખ—ક્રમળવાળી પ્રભાવક આકર્ષીક આકૃતિ છે. તેના મસ્તક પર છ ાવાળા નાગે (ધરણેત્રે) કરેલ છત્ર-છાયાના ભાવ દર્શાવવા કુશલ શિલ્પકારે પ્રયત્ન કર્યો છે. સમવસરણમાં બિરાજતા અહુ ન—જિનેશ્વરદેવનું પ્રતીક ચૈત્યવૃક્ષ-અશાકવૃક્ષ, તેની પાછળ દર્શાવેલ છે. ત્રિલેાકની પ્રભુતાને સૂચવતાં ૩ ત્રે, તેના ઉપર દર્શાવ્યાં છે. આાસનની નીચે રત્નનિધાનેાના ભાવને સૂચવતું ચળકતું રૂપાનું ઉજ્જવલ તથા લાલરડુંગનું પાકુ` મીણાકારી જેવું જડાવકામ–નકશીકામ કરેલું જણાય છે.
મૂળનાયક શ્રીપાર્શ્વનાથની બન્ને બાજૂ કમળ ઉપર ઊભી રહેલી એકૈક આકૃતિ છે, તે અને જિન–મૂર્તિ એને કાયેત્સગ (કાઉસગ્ગ)-શુકલધ્યાનસ્થ સ્વરૂપમાં દર્શાવી છે. તેમની પાછળ પણ ચૈત્યક્ષ-લતા અને ઉપર ત્રણ ત્રણ છત્રે દર્શાવ્યાં છે. એ તે જિનપ્રતિમાની બાજૂમાં એ પ્રતીહારી( છડીદાર ) ભક્ત દેવીએની આકૃતિઓ દર્શાવી છે, તે વેરાચ્છા અને પદ્માવતીની જણાય છે.
તેની નીચે જમણી બાજૂ એ ભુજાવાળા એક સેવકદેવની, તથા ડાબી બાજૂ-ડાબા ખેાળામાં બાળકવાળી ભક્ત દેવાની આકૃતિ જણાય છે,
મૂળનાયક તીથંકરના આસન નીચે મધ્યમાં આગળ ચાલતું ધમાઁચક્ર દર્શાવ્યું છે, તેની એ ખામાં વૈરત્યાગ કરી શાંત અનેલા એ સિહા અને તેની સામે નિ ય એ હરણાની આાકૃ તિએ દર્શાવી છે, તે એવું સૂચવવા માટે જણાય છે કે અહિંસા–ધમ ચક્રના પ્રવક ધર્મ –ચક્રવર્તીતી કરના પ્રભાવે, જન્મથી વૈરી આવાં હિંસક પશુઓ પણ જાતિ-વેરના ત્યાગ કરી અહિંસક બન્યાં હતાં અને છે, તેા મનુષ્યા, દેવા તેવા કેમ ન બને ? - દિલાશિણાયામ આજ્ઞન્મ-ચૈત્સ્યાઃ' એ કથનની વાસ્તવિકતા અહિં કુશલ શિલ્પ–લાદ્વારા દર્શાવી છે.
સૌથી નીચે જિન-મૂર્તિ-પ્રતિષ્ઠાથી અનુકૂળ થતા હું હેાની આકૃતિ પણ સૂચવેલી
જણાય છે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૮ ]
ગુજરાતની મનેાહર જૈન પ્રતિમા
i૪૩
[ ૨ ]
આ પ્રતિમાની પાછળ નીચેના ભાગમાં, સંસ્કૃત ભાષામાં ૨ પદ્મોમાં રચાયેલ, ૧ ગાથા અને ૧ અનુષ્ટુપૂ ક્ષેાકમાં પ્રાચીન નાગરી લિપિમાં પશ્ચિમાત્રામાં પાંચ પક્તિમાં કાતરાયેલા નાના છતાં ઐતિહાસિક મહત્ત્વના લેખ છે. વિક્રમની ૧૧ મી સદીના પૂર્વાર્ધની ગુજરાતની જે જૈન–પ્રતિમાએ જણવામાં આવી છે, તેમાં તથા જેમાં સ્થાન, સંવત્, કરાવનાર વગેરેના સ્પષ્ટ નિર્દેશા મળી આવે છે, તેવી પ્રાચીન પ્રતિમાએમાં આની મુખ્યતા— મહત્તા જણાશે.
.
સ. ૧૯૭૨ માં આ પ્રતિમાની પાછળને પૂરા લેખ હું લઈ શક્યા ન હતા, તેમ છતાં ‘રાસંવત્ ૧૨૦ આલીન્નાનેન્દ્ર કે શીરુદ્રનિ પારિધર્ફોળિઃ ' આટલી મુખ્ય નેધ મેં કરી લીધી હતી, તે સદ્દગત બુદ્ધિસાગરસૂરિજીના જૈનપ્રતિમાલેખસંગ્રહ (સં. ૧૯૭૩ માં અધ્યાત્મજ્ઞાન પ્ર. મંડળ પ્ર. ભા. ૧, પૃ. ૧૭૨)માં કડીના પ્રતિમા–લેખામાં પ્રકટ થયેલ છે.
સ, ૧૯૭૬-૭૮ માં વડાદરા-રાજ્યની ગાયકવાડ-પ્રાચ્યગ્રંથમાળામાં જેસલમેરના જૈનમ ચલ’ડારાની વર્ણનાત્મક ગંથ સૂચીનું આ સંશાધન-સંપાદન કરતાં, તેમાં પાર્શ્વિલગણુનું નામ આવતાં ઉપયુક્ત પ્રતિમા–લેખમાં આવેલ એ જ નામનું મ્હને સ્મરણ થયું. સમયની દૃષ્ટિએ વિચાર કરતાં મને લાગ્યું કે સં ૧૦૫૫ માં હરિભદ્રસૂરિનાં ઉપદેશની વ્યાખ્યા રચનાર ૧૧ માનસૂરિની ભક્તિથી સ્તુતિ કરનાર, અને એ વ્યાખ્યાનો પ્રથમ
૧. વધુ માનસૂરિ—ક-ક્ષય માટે, તથા લેાકાને બેધ કરવા માટે, વિરહાંક હરિભદ્રસૂરિનાં ઉપદેશ-પદેાની સં ૧૦૫૫ માં વિદ્યુતિ–ટીકા રચનાર આ વર્ષ માનસર વિક્રમની ૧૧ મી સદીના મધ્યકાળમાં પ્રભાવક મહાત્મા થઈ ગયા. પ્રસ્તુત જિનપ્રતિમા કરાવનાર પાર્શ્વિલગણિએ આદેવમુનિદ્વારા એમની ટીકાની પ્રથમ પ્રતિ લખાવી, તેના અંતમાં તેમની ભક્તિથી સ્તુતિ કરતાં જણાવ્યું છે કે- તેમા પ્રશાંત, નિરભિમાની, યશા–વિમુખ નિઃસ્પૃહ, સરળ, જિનવચનનાં વિચારમાં નિત્ય આસક્ત રહેનાર–જિનાગમની ભાવનાથી ભાવિત અંતઃકરણુ॰ાળા હતા.
ગુજરાતમાં-અહિલવાડ પાટણમાં, મહારાજા દુર્લભરાજ(સ. ૧૦૬૫થી ૭૮)ની રાજસભામાં ચૈત્યવાસીઓ સાથેના વાદમાં વિજય મેળવી વસતિ–વાસને પ્રતિષ્ઠિત કરનાર આશાપલ્લી આસાવળ(અમદાવાદ વસ્યા પહેલાંનું સ્થાન)માં પ્રા. લીલાવતીથા રચનાર, અને જાવાલિપુ (જાલારગઢ-મારવાડ)માં સ. ૧૦૮૦માં હરિભદ્રસૂરિનાં અષ્ટકાની વૃત્તિ, પંચલિ ગીપ્રકરણ, ષસ્થાનક, પ્રમાલમ(લક્ષણુ), કચાશ વગેરે અનેક ઉપયોગી રચના કરનાર જિનેશ્વરસૂરિ; તથા સ. ૧૦૮૦માં જાવાલિપુરમાં ૫'ચત્રથી(બુદ્ધિસાગર વ્યાકરણ) રચનારે બુદ્ધિસાગરસૂરિ જેવા પ્રભાવક રધર સમથ શિષ્યા-પટ્ટધરાના એ ગુરુ હતા.
સ. ૧૦૯૫ માં ચડ્ડાવિલ(ચંદ્રાવતી)માં પ્રા. સુરસુંદરીકથા રચનાર સાધુ વનેશ્વર (જિનભદ્રસૂરિ), સ’. ૧૧૨૫માં પ્રા. સંવેગર’ગશાલા રચનાર જિનચંદ્રસૂરિ, તથા ૧૧૨૦થી ૧૧૨૮ લગભગમાં પાટણુ, ધેાળકા, સ્તંભનપુર(ખંભાત) વગેરેમાં વાસ કરી જિનસિદ્ધાંતા( ૯ અગસ્ત્રા, ઉપાંગ વગેરે) પર વ્યાખ્યાઓ રચનાર સુપ્રસિદ્ધ અભયદેવસૂરિ જેવા વિદ્વરત્ના-પ્રશિષ્યા-આજ્ઞાંકિત અનુયાયી એમના પિરવારમાં થઈ ગયા. એ રીતે વિચારતાં મુખ્યતયા ગુજરાત પર અને મારવાડ વગેરે બીજા દેશા પર પણ તેમના અસાધારણ ઉપકારાનું ચિરસ્મરણીય ઋણ છે—એ આપણે ભૂલવું ન જોઈએ.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશે
[વર્ષ ૧૦ પ્રતિને આઝદેવમુનિ દ્વારા લખાવનાર તેમના સમકાલીન ગુણાનુરાગી વિદ્વાન પાર્ષિલગણિ, તે જ શકસંવત્ ૯૧૦=સં. ૧૯૪૫માં ઉપયુક્ત પ્રતિમા કરાવનાર પાર્થિવગણિ હોવા જોઈએ, એવો વિચાર કરી મેં ત્યાં જેસલમેરભાંડાગાર-ગ્રંથસૂચી (અપ્રસિદ્ધગ્રંથ-ગ્રંથકત્પરિચય પૃ. ૩૭)માં સંસ્કૃતમાં તેવા આશયનું જણાવ્યું હતું?
પ્રસ્તુત જિન-પ્રતિમાને હારા ચિત્તનું આકર્ષણ ચાલુ રાખ્યું હતું, પરંતુ તેના પુનદર્શનને, અને એ પ્રતિમાના ઐતિહાસિક લેખને પૂર્ણ લખી લેવાને વેગ, સ, ૯૯૮ માં મકરસક્રાંતિની રજામાં ફરી કડી જવાનું થતાં આવ્યો. સંધવી કેશવલાલભાઈ અને સંધવો ગિરધરભાઈએ દર્શાવેલ સ્નેહ-સદ્દભાવથી આ કાર્ય સિદ્ધ થયું. વિશેષમાં મહારી ઈચ્છા આ પ્રતિમાને આગળ-પાછળ આદર્શ-ફેટે લેવરાવવાની હતી, પરંતુ ત્યાં તે સમયે તેવી અનુકૂળ સાપન-સામગ્રી ન હોવાથી તે કાર્ય થઈ શકયું ન હતું. આ પ્રતિમાને પરિચય-લેખ, તેની પ્રતિકૃતિ(ફોટા) સાથે પ્રસિદ્ધ થાય, એવી મહારી ભાવના
" सिद्धथै संसारभयात् पाविलगणिवचनतः प्रथममेषा । स्नेहादलेखि शीघ्र मुनिना नत्वाम्रदेवेन ॥ कर्मक्षयाय वृत्तियैरेषा वर्णिता यशोविमुखैः । पाश्विलगणिना तेषां स्तुतिरियमुपवर्णिता भक्त्या ।
...... વર્તમાનાન્નતી માં इयमुपदेशपदानां टीका रचिता जनावबोधाय ।
पंचाधिकपंचाशद्-युक्ते संवत्सरसहस्रे ॥ -कृतिरियं जैनागमभावना-भावितांतःकरणानां श्रीवर्धमानसूरि-पूज्यपादानामिति ॥"
–જેસલમેર કિલાના બડા જેનભંડાર'માં રહેલી સં. ૧૨૧૨ માં લખાયેલી તાડપત્ર-પ્રતિને ઉલેખ [ જે. ભ. ગ્રંથસૂચી પૃ. ૬-૭]. ... ३. “ यस्य वचनादस्याः प्रथमा प्रतिराम्रदेवमुनिनाऽलेखि, येन च वृत्तिकारस्य स्तुतिः प्रान्ते वर्णिता, स पाविलगणिर्नागेन्द्रगच्छीयो ज्ञायते; यत्कृतप्रतिमाप्रतिष्ठायाः शक सं. ९१०=वि. सं. १.४५ वर्षीयो लेखः कटीग्रामे उपलभ्यते ॥"
–જેસલમેરમાં. ગ્રંથસૂચી [ અપ્રસિદ્ધગ્રંથ-ગ્રંથરિચય પૃ. ૩૭].
–પાર્થિ લગણિ સંબંધમાં કરાયેલા મહારા આ ઉલ્લેખને આશય બરાબર ન સમજવાથી, તેને વર્ધમાનસૂરિ સંબંધમાં સમજી લઈ એક બે સાક્ષરાએ અન્યત્ર તેવા રૂપમાં દર્શાવેલ છે, તે વાસ્તવિક નથી. | સુપ્રસિદ્ધ ઇતિહાસપ્રેમી સાક્ષર મોહનલાલભાઈ દદેશાઈના “જૈનસાહિત્યનો ઈતિહાસ [ . ૨૦૭માં વર્ધમાનસૂરિના પરિચયમાં– તે સરિને શક સં. ૮૧૦ (વિ. સં. ૧૦૪૫)ને પ્રતિમાલેખ કટિગ્રામમાં ઉપલબ્ધ છે.”
- તેવી રીતે, શ્રીયુત અગરચંદ નાહટા, ભંવરલાલજી નાહટાના “યુગપ્રધાન બબિનસંદર' પુસ્તકના પરિશિષ્ટ (છ) પૂતિ પૃ. ૩૦૯ માં વર્ધમાનસૂરિ સંબંધમાં સૌર છે. ૧૦૪ આ પ્રતિમાસ (કામ) ૩૫દા હૈ’–સચવેલ ઉલ્લેખ પણ સમજ-ફેરથી થયેલ જણાય છે, ખરી રીતે તે પ્રતિમાલેખમાં વર્ધમાનસૂરિનું નામ પણ નથી; એ પ્રતિમા લેખને પાલિગણિ સાથે સંબંધ છે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮]
ગૂજરાતની મનહર જૈન પ્રતિમા
[ ૧૪૫ હતી. એવા અનુકૂળ ચેાગની હું પ્રતીક્ષા કરતા હતા, તેવામાં ગુજરાતના ઉત્સાહી ઇતિહાસ-પ્રેમી અને સુપ્રસિદ્ધ કલાપ્રેમી ચિત્રકાર સાક્ષર શ્રીયુત રવિશંકરભાઈ રાવળ( ઈતિહાસસમેલન પ્રદર્શન-સમિતિના અધ્યક્ષ) વાદરામાં આવતાં સહજ શુભ યોગ ખની ગયા. પરિણામે હવે પ્રતિકૃતિ(ફોટા) સાથે આ પ્રતિમા-પરિચય લેખ અન્યત્ર પ્રકટ ચરો, હ લ અહિં ફાટા વિના આપવામાં આવે છે.
-
કડીમાં રહેલી શકસંવત્ ૯૧૦ની જિન-પ્રતિમાના ઐતિહાસિક લેખ( વૃત્તિ-પ્રમાણે બાલીનાનકજીાજી મનસૂરિનિતાંતમાંત
२
३
मतिः ॥ तद्गाच्छ गुरुतरुयन्नाम्नासीत् सीलरुद्रगण : । सिष्येण मूलबसातो जिनत्रयमकार्य्यत ॥ भृगु कच्छे तदीयन पारिवल्लगणिना वरं ॥ सकसं વત્ ॥ ૧ ॥
४
५
આ લેખ ઉત્સણું કરનારે તાલવ્યા વાળા ચાન્ત, શોક, શિળ, રાક્ષ એ શબ્દોને હૃત્ય જ્ઞ વાળા દર્શાવ્યા છે. પડિમાત્રાવાળા આ લેખને થેાડા સંસ્કરણ સાથે આધુનિક પદ્ધતિએ આવા સ્વરૂપમાં દર્શાવી શકાય—
आसीनागेन्द्र कुले लक्ष्मणसूरिर्नितान्तशान्तमतिः ।
तद्गच्छे गुरुतरुयन् नाम्नाऽऽसीत् शीलरु (भ) द्रगणिः ॥ शिष्येण मूलवसतौ जिनत्रयमकार्यत ।
भृगुकच्छे तदीयेन पाविलगणिना वरम् ॥ शक संवत् ९१०
ભાવાય : --નાગેકૂકુળમાં અત્યંત શાંતમતિવાળા લક્ષ્મણુસૂરિ થઈ ગયા, તેમના ગચ્છમાં ગુરુ—વૃક્ષનું આચરણુ કરતા શીક્ષરુ(બ)દ્રઋણુ નામના [ગુરુ]' થયા; તેમના શિષ્ય પાર્શ્વિ લણએ ભૃગુકચ્છ(ભચ) માં મૂલવસતિ(મુખ્ય-જિનમદિર) માં શ્રેષ્ઠ ૩ જિના (ત્રણ જિન-પ્રતિમાઓ) કરાવ્યા. શકસવત્ ૯૧૦ (અર્થાત્ વિક્રમસવત્ ૧૦૯૫ માં). નાગકુલ-આ લેખમાં દર્શાવેલ નાગૅદ્રકુળને ગૂજરાત સાથે ગાઢ સંબંધ રહેલા છે. વિક્રમની બીજી સદીમાં વિદ્યમાન પ્રભાવક આ વજ્ર સ્વામીનું નામ જૈનસમાજમાં બહુ જાણીતું છે. તેમના પટ્ટધર વજ્રસેન મુનીશ્વરે બારવર્ષાં દુષ્કાળ પછી સુકાળ થવાના આગલા દિવસે જેમને ત્યાંથી લક્ષ્–પાક ભિક્ષા મેળવી હતી, તે સૂર્પારકપત્તન (ભંદર નાશાસેાપારા, મુંબઈ પાસે )ના શ્રીમાન્ સદ્દગૃહસ્થે જિનદત્ત અને ઇશ્વરીના ૪ સુપુત્રા ૧ નાગેડું, ૨ ચદ્ર, ૩ નિવૃતિ અને ૪ વિદ્યાધર નામના થઈ ગયા. તેઓએ પ્રત્રજ્યા સ્વીકારતાં તે મહાપુરુષેાના નામથી જૈનમુનિએનાં ૪ કુળા પ્રખ્યાત થયાં હતાં. તેમાંના મુખ્ય નાગેથી પ્રસિદ્ધ થયેલ નાગકુળનું અહિં સૂચન જણાય છે.
મહાકવિ જ મુનિએ રચેલા જિનશતક(નિ. સા, કાવ્યમાલા ૭ મા ગુચ્છકમાં પૃ. પર-૭૧) ૫૨ વિ. સ. ૧૦૨૫ માં વિવરણ રચનાર સાંમુનિએ પણ પેાતાને નાગે. કુલમાં થયેલ તરીકે જણાવેલ છે. તથા વિ. સ. ૧૨૮૭, ૮૮ માં આખ, ગિરનાર
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ વગેરેમાં ધર્મસ્થાનોની પ્રતિષ્ઠા કરનાર, ગૂર્જરેશ્વર-મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના ધર્માચાર્ય વિજયસેનસૂરિ, વિ. સં. ૧૨૯૦ માં ધર્માભ્યદયમહાકાવ્ય(સંઘપતિ–ચરિત) રચનાર ઉદયપ્રભસૂરિ, સં. ૧૩૪૯માં સ્યાદ્વાદમંજરી રચનાર મહિલષેગુસૂરિ, તથા સં. ૧૨૯૯માં વાસુપૂજ્ય-ચરિત રચનાર વર્ધમાનસૂરિ વગેરે અનેક પ્રભાવક વિદ્વાન જૈનાચાર્યોએ પિતાને નાગૅકકુલ(ગચ્છ-ગણુ) ના જણાવ્યા છે.
લક્ષ્મણરિ અને તેમના ગચ્છમાં થયેલા શીલ(ભદ્રાણિ સંબંધમાં અદ્યાવધિ વિશેષ જાણવામાં આવ્યું નથી ભૂગુકચ્છ એ પ્રસિદ્ધ ભરૂચ જણાય છે, ત્યાં મૂલવસતિ એટલે મુખ્ય જિનમંદિર હેવું જોઈએ, અથવા મૂલ નામના કોઈ શ્રીમાન જૈન સદ્દગૃહસ્થના નામથી પ્રખ્યાત વસતિ(જિનમંદિર) હેવું જોઈએ. જેના અનુકરણરૂપે વિમલ-વસતિ, લણિગ-વસતિ જેવી બીજી અનેક વસતિયા-જિનમંદિર પ્રખ્યાતિમાં આવેલ છે. - પાલિગણિ–તે નાગૅદ્રકુલના લમણુસૂરિના ગચ્છના શીલ(ભ)ગણિના શિષ્ય હતા; તેમ છતાં એ સંબંધમાં ઉપર જણાવ્યું છે, તે પ્રમાણે, સં. ૧૦૫૫ માં હરિભદ્રસૂરિના પ્રા. ઉપદેશપની વ્યાખ્યા રચનાર વર્ધમાનસૂરિના પણ ગુણાનુરાગી ભક્ત હતા, તે સ્પષ્ટ છે. તેમના સંબંધમાં વિશેષ જાણવામાં આવ્યું નથી.
શકસંવત –આ પ્રતિમા–લેખમાં માત્ર શકસંવત ૯૧૦ નો નિર્દેશ છે; માસ, તિથિ, વાર આદિ દર્શાવેલ નથી. પ્રાચીન અનેક શિલાલેખો, તામ્રપટ્ટો(દાનપત્રો) વગેરેમાં શકાન્ત-શકસંવતના નિર્દેશ મળી આવે છે, અન્યત્ર તે પ્રકટ થઈ ગયા છે. રાષ્ટ્રકૂટવંશી લાગેશ્વર સુવર્ણવર્ષ કરાજના વડપદ્રક-દાનપત્રમાં પણ શકતૃપ સં. ૭૩૪ના નિર્દેશ જાણીતા છે. તેવી રીતે પ્રાચીન જૈનગ્રંથની રચનામાં શકસંવતના ઉલ્લેખ મળે છે–
૧. નંદીસૂત્રની ચૂર્ણિ(વ્યાખ્યા)ના અંતમાં, તેની સમાપ્તિ શારાજનાં ૫૯૮ વર્ષે વીતતા(વિક્રમસંવત ૭૩૩ માં) જણાવી છે. [જૂઓ અપભ્રંશ-કાવ્યત્રયી ભૂમિકા પૃ. ૮૭]
૨. પ્રાકૃત કુવલયમાલાથાની રચના, શકકાલ ૭૦૦ વીતવામાં એક દિન ન્યૂન રહેતાં (વિક્રમસંવત ૮૩૫ માં) દર્શાવી છે. [ઓ અપભ્રંશકાવ્યત્રયી ભૂમિકા પૃ. ૮૯]
૩. શીલાચાર્યે ગંભૂત(વડેદરા રાજ્ય-ચાણસ્મા તાલુકામાં રહેલ ગાંમૂ-પાટણથી ૧૨ કેશ-૨૪ માઈલ)માં રચેલી આચારાંગસૂત્રની વૃત્તિના અંતમાં, તેની રચના શકતૃપકાલાતીત સં. ૭૮૪ (? વિક્રમ સંવત ૯૧૯)માં જણાવી છે. [ જુઓ પીટર્સને રિપોર્ટ ૩, પૃ. ૯૦-ત્યાં છે. સાહેબે ગૃભૂતાને ખંભાત તરીકે ભૂલથી ઓળખાવતાં અનેક લેખકસાક્ષરએ તેનું અનુકરણ કર્યું હતું, હવે તે ભૂલ સુધરતી જણાય છે.] .
૪. સિદ્ધાંતિક યક્ષદેવના શિષ્ય પા એ જ ગંભૂતા(ગભૂ)માં રચેલી યતિ– શ્રાવકપ્રતિક્રમણુસૂત્રની વ્યાખ્યા, શાકપતિનાં ૮૨૧ અ જતાં (વિક્રમ સંવત ૯૫માં) સચવી છે. [ જૂઓ પાટણ જૈનભંડાર–ગ્રંથસૂચી ભા. ૧, પૃ. ૧૮ ગાયકવાડ-ગ્રામ્ય ગ્રંથમાળા નં. ૭૬.]
ઉપસંહાર–આવી રીતે ગુજરાતના પ્રાચીન ઈતિહાસ પર પ્રકાશ આપતી આ જૈન પ્રતિમા, કડી વડેદરા રાજ્યના અને સમસ્ત ગૂજરાતના જન–સમાજને વિશિષ્ટ પ્રેરણા અને અભ્યદય-લક્ષ્મી આપતી ચિરકાળ જયવંતી રહે–એમ આપણે સૌ પ્રાથએ. . સ. ૨૦૦૧ પોષ શુ. ૨,
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગીત અને જૈન સાહિત્ય
(લેખક-. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ.) સંગીત એ અતિ પ્રાચીન કાળની એક વિદ્યા છે–કળા છે અને એ આપણું તેમજ અન્ય દેશોમાં વિકસિત થયેલી છે. એને સાંસારિક તેમજ ધાર્મિક કાર્યો માટે ઉપયોગ થયો છે અને થાય છે. જેન તેમજ “અરેન જગતે એને ભાવભીને સત્કાર કર્યો છે અને એને અંગે વિવિધ કૃતિઓનું સર્જન કર્યું છે. સંગીત પરત્વે જેનેનો શે ફાળે છે એ પ્રશ્ન એક વ્યક્તિએ મને પૂછો અને એને ઉત્તર વિચારવાનું મને મન થયું. અત્યારે તો એ માટે હું સમગ્ર જૈન સાહિત્યમાં ઊંડે ઊતરીને ઉત્તર આપી શકું તેમ નથી એટલે જે કેઈ બાબત મને ફુરે છે તે હું અહીં રજુ કરું છું. - જૈન સાહિત્યનો અભ્યાસ કરવામાં મેં લગભગ મારું અડધું જીવન વ્યતીત કર્યું છે. એ ઉપરથી મારું એવું દૃઢ માનવું થયું છે કે જેને એ-ખાસ કરીને જૈન મુનિવરેએ એ એકે વિષય રહેવા દીધું નથી કે જેને વિષે તેમણે કશું જ લખ્યું ન હોય. સંગીત પરત્વે જૈન કૃતિ કઈ કઈ છે એ જાણવા માટે કેટલાંક સૂચિપત્રો જોવાં જોઈએ. ભાંડારકર પ્રાચવિદ્યાસંશોધન મંદિર તરફથી જે વિવિધ વર્ણનાત્મક સૂચિપત્ર પ્રસિદ્ધ થયું છે તેમાંના બારમા વિભાગમાં અલંકાર, સંગીત અને નાટ્યની હાથપોથીઓ વિષે ઉલ્લેખ છે. સંગીતના જે વીસેક ગ્રંથે એમાં નોંધાયા છે તેમાં એકે જેન કૃતિ નથી, જેકે અલંકાર અને નાટ્ય પર તે
ડીપણુ પણ જેન કૃતિઓ છે. જૈન ગ્રન્થાવલીમાં સંગીતદીપક અને સંગીતરત્નાવલી ઉલલેખ છે. એ જેન કૃતિઓ હોય તે પણ એના કર્તાના નામને ત્યાં નિર્દેશ નથી.
મૂલજી જયેષ્ઠારામ વ્યાસે સંગીતચિન્તામણિ રચેલ છે, અને એ જામનગરથી ઈ. સ. ૧૮૯૭ માં પ્રસિદ્ધ થયેલ છે. એમાં સંગીતને લગતી અનેક કૃતિઓનો અને તેના કર્તાના નામનો ઉલ્લેખ છે. એમાં સંગીત ઉપનિષદુ નામની એક કૃતિ નોંધાયેલી છે અને એના કર્તા તરીકે સુધાકલશનું નામ છે. “માલધારી' રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે વિ. સં. ૧૭૮૦માં સંગીતોપનિષદ્ નામની જે કૃતિ રચી છે તે જ આ છે. એમણે આ કૃતિના સાર રૂપે સંગીતપનિષત્સાર છ અધ્યાયમાં વિ. સં. ૧૪૦૬ માં રચ્યો છે. એકાક્ષર નામમાલા રચનારા સુધાકલશ તે આ જ એમ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” (પૃ. ૪૩૨) કહે છે.
મંડ૫દુર્ગ (માંડ)ના મંત્રી અને ઝંઝણ સંધવીના બીજા પુત્ર બાહઠના નાના પુત્ર મંડન કે જેઓ ચૌદમી સદીના અંતમાં અને પંદરમી સદીના પ્રારંભમાં થયા છે તેમણે સરસ્વતી–મંડન, કાવ્ય-મંડન, ચંપૂ-મંડન, કાદમ્બરી-મંડન, ચન્દ્રવિજય, અલંકારઝૂંડને, ગાર–મંડન, સંગીત–મંડન અને ઉપસર્ગ-મંડન એમ જે નવ ગ્રંથો રચ્યા છે તે મળે છે. આ બધાને મંડને પિતે જ લખાવ્યા હોય એમ કાયસ્થ વિનાયકદાસના હાથે વિ. સં. ૧૫૦૪ માં તાડપત્ર પર લખાયેલી પાટણના વાડીનાથ પાર્શ્વનાથ મંદિરના ભંડારની
૧ એની પ્રસ્તાવનામાં નાનું માહાસ્ય વર્ણવાયું છે અને પ્રારંભમાં “Music' એ શીર્ષપૂર્વક Ida Goldstein નાં અવતરણ અપાયેલાં છે. ૨ આમાં સાત પટલમાં ગદામાં તેમજ પદ્યમાં નેમિનાથનું ચરિત્ર અપાયેલું છે.
કવિકપમ પણ મંડનની કૃતિ છે, પણ તે ઉપલબ્ધ નથી. ,
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ ] . શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ પ્રતિ જોતાં જણાય છે. ઉપર્યુક્ત નવ ગ્રંથો પૈકી પહેલા અને છેલ્લા બે સિવાયના ગ્રંથો હેમચન્દ્ર ગ્રન્થમાલામાં પ્રસિદ્ધ થયેલા છે. એ જોતાં સંગીત-મંડન હજી અપ્રસિદ્ધ છે. - જૈન આગમ એ લેકોત્તર દષ્ટિએ ઉપયોગી છે જ, પણ સાથે સાથે એ લૌકિક દૃષ્ટિએ પણ ઓછા મહત્વના નથી. એની સાબિતી તરીકે A History of the Canonical Literature of the Jainasમાં મેં કેટલીક વસ્તુઓને નિર્દેશ કર્યો છે તે જેવા ભલામણ છે. સર્વ આગામાં દિદિવાય નામનું બારણું અંગ અગ્ર સ્થાન ભોગવે છે. એના પાંચ વિભાગે પિકી “પુāગય” નામના એક વિભાગના ચૌદ પિટાવિભાગો છે જે પુષ્ય (સં. પૂર્વ) તરીકે પ્રસિદ્ધ છે. કિયાવિસાલ (સં. ક્રિયાવિશાલ) નામના તેરમા પુવમાં લેખ વગેરે કર કળા, સ્ત્રીઓની ૬૪ કળા, શિલ્પ, કાવ્યના ગુણદોષ, છંદ વગેરેનું વર્ણન હતું એમ તવાર્થરાજવાર્તિક (પૃ. ૫૭)માં સચવાયું છે. એ ઉપરથી સંગીત વિષે પણ આ પુલ્વમાં વિચાર થયે હશે એમ જણાય છે. એ ગમે તેમ , પણ આજે ઉપલબ્ધ થતા ઠાણ નામના આગમમાં-ત્રીજા અંગમાં સાતમા ઠાણ (સ્થાનક)માં સાત સ્વરાને સ્પષ્ટ ઉલ્લેખ પાઈય (સં. પ્રાકૃત) ભાષામાં છે. આ તેમજ એનાં સ્થાનો, જે પશુપંખીઓ આ સ્વરોને ઉચ્ચાર કરે છે તેને નિર્દેશ, આ સ્વરોને ઉત્પન્ન કરનારાં વાદ્ય, અમુક અમુક સ્વર ગાવાથી થતા લાભ, ત્રણ ગ્રામ, એકવીસ મૂચ્છના, અને ગાવાની કળા એ બાબતે અણુઓગદ્દારના ૧૨૭મા સૂત્રમાં પાઈયમાં દર્શાવાઈ છે. બીજા પાઈયે આગમ પૈકી રાયપાસેણઈય (રાયપાસેણિય)ની ૬૩મી કંડિકામાં કહ્યું છે કે તેમનું સંગીત ઉરથી શરૂ થતાં ઉઠાવમાં મંદ–ધીરું મસ્તકમાં આવતાં તારસ્વરવાળું અને કંઠમાં આવતાં વિશેષ તારસ્વરવાળું એમ ત્રિવિધ હતું...જે રાગનું ગાણું હતું તેને અનુકૂળ સંગીત હતું... ગાનારનાં ત્રણે સ્થાને અને એનાં કારણે શુદ્ધ હતાં. તાલ, લય વગેરે ઉત્તમ હતા, એની ૮૬મી કંડિકામાં ઉક્ષિપ્ત, પાદાન્ત, મંદ અને રચિત એમ ચાર પ્રકારના સંગીતને ઉલેખ છે. આ સંબંધમાં વિશેષ કંઈ કહું તે પૂર્વે એ ઉમેરીશ કે વિયાહપણભુત્તિ (૫, ૪, ૧), રાયપસેણિય (સુર ૨૩), પહાવાગરણ (૧, ૫, ૨૯; પત્ર ૧૪૯) અને મલયગિરિરિકૃતિ નંદી ટીકા (પત્ર ૨)માં કેટલાંક વાદ્યોનાં નામ છે.
વિયાહપણભુત્તિ (સ. ૧૫; સુ. ૫૩૯)ની ટીકામાં અભયદેવસૂરિએ “ગીતમાર્ગ' એ ઉલ્લેખ કર્યો છે. નાયાધમકહા (૧, ૧)માં સંગીતકળાનો નિદેશ છે. ઉત્તર
ઝયણ ઉપર નેમિચંદ્રસૂરિએ જે વૃત્તિ રચી છે તેમાં “બંભદતચરિય’ છે એમાં ચિત્ત અને સંભૂય નામના બે ચાંડાલપુત્રોએ પિતાનાં રૂપ, યૌવન, લાવણ્ય, નાટય, ગીત વગેરેથી વારાણસી નગરીના લેકને માહિત કર્યાની વાત છે. તેઓ ગાતા હતા તે વેળા તેમની પાસે તિસરપ, વેણુ અને વીણ હતાં. “કૌમુદી' મહત્સવ ઉપર તેમણે મોઢું ઢાંકીને પણ ખુલ્લા દિલથી ગાયું હતું. અને એથી ત્યાં માનવોની મેદની જામી હતી. આમ જ્યારે ચાંડાલે ગીતમાં પ્રવીણતા ધરાવતા હતા એ એક યુગ ભારતવર્ષમાં જોવાય છે તો પછી સંગીતની રેલમછેલ વર્ષાવનારા અન્ય કોમોના-જ્ઞાતિના તો કેટલા યે સજજ હશે અને આવા વાતાવરણમાં જૈન મુનિવરેએ સંગીતશાસ્ત્ર સંબંધી કેટલાયે ગ્રી રહ્યા હશે.
કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ અભિધાનચિત્તામણિના દેવકાંત (બ્લેક ૧૯૪)માં
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
-
-
-
સંગીત અને જૈન સાહિત્ય
[ ૧૪૯ ગીત, ગાન, ગેય, ગીતિ અને ગાન્ધર્વને ઉલ્લેખ કર્યો છે અને એની સોપા વિવૃત્તિમાં એ વિષે સ્પષ્ટીકરણ કર્યું છે.
ઉપાધ્યાય વિનયવિજયગણિએ વિ. સં. ૧૫૩૮માં રાંદેરમાં ચોમાસું રહી બીપાલરાજાને રાસ રચવા માંડ્યો અને એ ન્યાયાચાર્ય યશોવિયેગણિએ પૂર્ણ કર્યો. એના ત્રીજ ખંડની ચેાથી ઢાલ પછી આઠમો દેહર અહી નેધુ છું, કેમ કે એમાં રાગ વગેરેનો ઉલ્લેખ છે –
રાગ રાગિણ રૂપે સ્વર તીલ તંતવિતાન,
વીણ તમે બધા સુણે થિર કરી આઠે કાન. ”—૮ ખીમજી ભીમસિંહ માણેકે ઈ. સ. ૧૮૯૩ માં આ રાસ અર્થ સહિત છપાવ્યો છે. એ વૃત્તિ મારી પાસે છે. એમાં ઉપર્યુક્ત દેહરાનો વિસ્તારથી અર્થ આપ્યો છે. રાગના છે પ્રકાર અને એને લગતું સંસ્કૃત પદ્ય, એક રાગની છ છે રાગિણી અને એ સંબંધી છે. સંસ્કૃત પઘો, એકેક રોગના આઠ આઠ પુત્ર એટલે કુë૪૮, એમાં છ મૂળ રાગે અને 4 રાગિણી ઉમેરતાં ૯ ભેદ થાય એ બાબત રજૂ કરાઈ છે. વળી એકેકા રાગની અને રાંગણીની ચાલ વિષે ઉલ્લેખ છે. વિશેષમાં અહીં એમ કહેવાયું છે કે “ચક્રવર્તી પતે મૂર્વગા છે રાગને પ્રરૂપે, અને તેની સ્ત્રી ૬૪6૦૦ છે, તે પ્રત્યેક એકેકી સ્ત્રી, વળી નવ નવી દેશ મેં કરી ભરતારની સ્તવના કરે, તે વારે ચશઠ હજાર દેશી સેવ જૂદી જૂદી રીતે ગવાતા સર્વ મલી ૬૪૦૦૦ ભેદ થાય તેમજ વં(વા)સુદેવની બત્રીશ હજાર સ્ત્રીયો છે, તિહાં બત્રીસ હજાર દેશીયો ગવાય તે હાલ પણ બત્રીશ હજાર દેશી ચાલુ છે. કેમ કે છેલ્લા નવમા કૃષ્ણ વાસુદેવ થઈ ગયા તે વખત બત્રીશ હજાર દેશીયો ગવાતી હતી, તે પછી કાઈ ચેકવ થયો નથી, માટે બત્રીસ હજારે જ ચાલુ રહેલી છે. એ રીતે રાગના અનેક ભેદ છે.”
' આ પછી સાત સ્વરના નામ અને એ સંબંધી સંસ્કૃત પદ્ય, તાલના સાત પ્રકારનાં નામ અને તંતવિતાનની સમજણ અપાયેલ છે. - પાંચમી ઢાલની બીજી કડી પ્રસ્તુત વિષય સાથે સંબંધ ધરાવે છે. એને ઉપલબ્ધ ભાગ નીચે મુજેબ છે –
ત્રણે ગ્રામ સુર સાંત કે એકવી મૂઈના હે લાલ કે.
તાન ગણ પચ્ચારી ઘણી વિધઘોલેના હે લાલ. ” માને અર્થ સમજાવતાં આદિ, મધ્ય અને અંતે એમ ત્રણ ગ્રામ, સ્વરનો ખરજ વગેરે સત નામ, અને વહુની અંદર જે એકવીસે ઝીણુ પિત્તળના તાર થાય છે તે મૂચ્છને એમ સ્પષ્ટીકરણ અપાયું છે. - " નેવિમલસરિ ઉફે જ્ઞાનવિમલસૂરિએ સંસ્કૃતમાં શ્રીપાલચરિત્ર વિ. સં. ૧૭૪૫માં ર છે એના ૨૪મા પત્રમાં નાદ એ સંસારમાં સારભૂત છે એમ કહી એની પ્રશંસારૂપે પાંચ સંસ્કૃત પદ્ય અવતરણ તરીકે એમણે આપ્યાં છે. વિશેષમાં આ પત્રમાં સાત સ્વર, ત્રણ ગ્રામ, એકવીસ મૂચ્છના અને ૪૯ સ્થાને એવો નિર્દેશ છે. .
પ્રીપલચરિત્રમાં વીણાવાદનને જે પ્રસંગ છે. તે સિરિસિરિવાલકહામાં છે. પણ એમાં સંગીત સંબંધી કંઈ ખાસ જાણવા જેવું નવું નથી.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
66
૧૫૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[
આવસ્સયણિમાં ગીતના ચાર પ્રકાર દર્શાવાયા છે. પ્રસ્તુત પતિ નીચે મુજબ છે क्खितं पयतं मंदं रोहयावसाणं "
આવી પતિ રાયપસેયમાં પણ છે, પશુ ત્યાં વરું ને બદલે પાવંત છે. અમુક અમુક કાર્યો કરીને-સ્વપ્નફળ વગેરે કહીને જૈન શ્રમણે ભિક્ષા ન મેળવવી એવી ભાબત ઉત્તજ્જીયણ વગેરેમાં આવે છે ત્યાં લ શબ્દ જોવાય છે, એને સગીત સાથે સબંધ ઢાય એમ જણાય છે. જો એમ હાય તેા કેટલાક જૈન સાધુએ સંગીતન થયા હશે એમ ભાસે છે. આવવાઈય (સુ. ૭૫)માં શ્રમણાના વિવિધ પ્રકારા સૂચવાયા છે. તેમાં એક પ્રકાર તે નીયન્વિય છે એટલે આ જાતના શ્રમણાને ગીત પ્રિય છે એ વાત ક્ષિત થાય છે.
રૈનામાં વિવિધ પ્રકારની પૂર્જા પ્રચલિત છે, તે પૈકી સત્તરભેદી અને એકવીસપ્રશ્નારી પૂજામાં ‘ગીત'ને સ્થાન છે. સકલચન્દ્ર ઉપાધ્યાયે સત્તરભેદી પૂજા રચી છે અને એમાંની ૧૫મી, ૧૬મી અને ૧૭મી પૂજા, ગીત, નૃત્ય અને વાઘ સંબધી છે. આમ એમણે સ'ગીતનાં આ ત્રણે અંગાને સ્થાન આપ્યું છે. આ સચન્દ્રે વાસુપૂજ્યસ્તવન રમ્યું છે અને તેમાં અસાઉરી, કલ્યાણુ, કાન્હડા, કેદારા, દેશાખ, ધન્યાયી, પરજીઓ, મલ્હાર, મારૂણી, માલવી ગાડી, વૈરાડી, સામેરી અને સિંધુએ જોવાય છે. વળી એમણે અનેક ‘દેશીઓ' પણ મૂકી છે. પ્રેમાનંદના પૂર્વગામી અનેક જૈન કવિઓએ રદેશીભાના ખૂબ છૂટથી ઉપયાગ કર્યાં છે. દેશી ઉપરાંત ઢાળ, ચાલિ, લઢણુ, ભાસ એ નામા પશુ જૈન કવિઓએ વાપર્યાં છે. સમયસુંદરે અનેક ગીતા રચ્યાં છે અને એથી તેા ‘સમયસુંદરનાં ગીતડાં, ભીંતનાં ચીતડાં' એવી કહેવત પડી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેાળમી સદીમાં સહજસુંદરે વિ. સં. ૧૫૭૨માં સ્થૂલભદ્રના ચરિત્રરૂપે જુદા જુદા રાગમાં અને છંદમાં ગુણરત્નાકર” નામની કૃતિ રચી છે એવી રીતે દિગંબર હેમચન્દ્રે નેમિનાથને ઉદ્દેશીને આ જ નામની કૃતિ રચી છે,
જ્ઞાનવિમલસૂરિએ મહાવીરસ્વામીના ચૈત્યવંદનમાં ચંદનપૂજા ઇત્યાદિનું ફળ બતાવતાં ગીતગાનનું ફળ સૌથી વધારે બતાવ્યું છે. એને નિમ્નલિખિત પદ્મ સમર્પિત કરે છેઃ~~~ "मयं पमज्जणे पुण्णं सहस्सं च विलेवने ।
सयसाहस्सिया माला अनंतं गीयबाप ॥
ܙܕ
હવે સંગીતના નનરૂપ એક અંગ વિષે વિચાર કરવા બાકી રહે છે, પણ આ બધુ લેખમાં તેમ બની શકે તેમ નથી. એથી અહીં તે ફક્ત એટલું જ કહીશ કે “ માણી રાણી નાટક રાવણ તત બજાવે છ દ્વારા સુપ્રસિદ્ધ રાવણે આવી પૂજા દ્વારા તીર્થંકર નામક્રમ બાંધ્યું છે. તેા સંગીતની ઉપાસના કરી તેના સદુપયોગ કરવા સૌ કાઈ સમય ના એમ ઇચ્છતા હું વિરમું છું.
સુરત તા. ૧૭-૪-૪૫
For Private And Personal Use Only
د.
૧ સરખાવેશ—દ્ધ રીતે વાર્ય નર્તન ૨ ત્રયં સન્નીતમુખ્યતે
૨ આના વિસ્તૃત ઊહાપાત માટે જુએ “કવિવર સમયસુંદર” નામના શ્રી. મેહનતાલ t. સાઈનો નિખા
..
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાંક પ્રાચીન ઐતિહાસિક સ્થાન લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી)
(ક્રમાંક ૧૧૪ થી ચાલુ) કમાંક ૧૧૪ માં છપાયેલા આ લેખમાં પંચાસર, મુંજપર મને અંદર બંધી હકીકત છપાઈ છે. આ લેખને આગળને ભાગ આપે તે પહેલાં એ ત્રણે ગામ સંબંધી વિશેષ સાત હકીકતની નોંધ અહીં આપું છું.
પંચાસર–શ્રી વિજયસેનસરિઝના ઉપદેશથી પંચાસરના મંદિરને છોંહાર થયાને ઉલ્લેખ મળે છે. વિબાગા -ભong - રાજાના-નાનાવિધાનજલાઇન ઉપર પાથરો. (પદાવલીહામુઅ પૃ. ૮૧ અને ૮૨). ઉપર્વત સ્થાનેમાં શ્રી વિજયસેનસૂરીશ્વરજીએ ઉપદેશદ્વારા જીર્ણોદ્ધાર કરાવ્યા છે. - આજે પણ પંચારારની બહાર છે જેનમંદિર છે. તેથી આ જ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યા હશે એમ કલ્પી શકાય ખરું. પરંતુ મુસલમાની જમાનામાં આ મંદિર ઉપર વિનાશ કર્યો હોય અને ત્યાર પછી છેલ્લે છેલ્લે ગામનું વિદ્યમાન મંદિર બન્યું હશે. બીજું આ પંચાસરમાં વિ. સં. ૧૫૪૮ માં શ્રીમવિમલસરિઝની આચાર્ય પદવી, શ્રી રમતિસાધુસરિઝના હાથે થઈ હતી એ ઉલલેખ મળે છે.
પંચાસરા પાર્શ્વનાથજીનું મંદિર પંચાસરમાં હતું. પરંતુ વનરાજે પાટણ વસાવ્યા પછી આ શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ પાટણ લઈ જવામાં આવી. પાટણમાંનું પંચાસરનું મોર એ જ વસ્તુ સૂચવે છે. પાટણ વસાવ્યા પછી અને તેને ગુજરાતની રાજધાનીનું ગૌરવ પ્રાપ્ત થયા પછી પંચાસરની આબાદી વટવા માંડી તે સ્વાભાવિક છે.
વિ. સં. ૧૮૯૧ માં જેસલમેરથી બાફણગોત્રના ગુમાનચંદના બહાદરમલ્લ વગેરે પાંચ પુત્રએ સાચુંજયગિરિરાજને માટે સંય કાવ્યો હતો તેમાં તેઓએ બીજાં બીજા તીર્થોની સાથે વચમાં આવતા પંચાસરની યાત્રા ને પણ ઉલ્લેખ મળે છે.
(જેનસા. . . . ૬૭૭, શંખેશ્વરમહાતીર્થ અને પટ્ટાવલી સમુચ્ચય.).
મુંજપર–આ ગામ પ્રાચીન છે અને ૧૩૦૧ માં મુંજ રાજાએ વસાવ્યું છે.(પ્રસિદ્ધ બાજરાજના પૂર્વાધિકારી-કાકા મુંજરાજ નહિં) અહીં ૧૬૬૬ માં શ્રી જેટી પીનાથજી. મૂળનાયક હતા. આ મુંજપુર ઔરંગજેબના સમયમાં અમદાવાદના સૂબાના હાથે તૂટયું. અત્યારે અહીં રર ઘર જેનોનાં છે, બે જિનમંદિરો છે તેમાં એક તે ત્રણ માળનું ભવ્ય મંદિર છે, સુંદર ધર્મશાળા ૫ણ છે.
ચર–આ ગામનું અસલ નામ ચકોભાનપુર હતું. સુપ્રસિંહ પરમાતા પાસક મંત્રીશ્વર તેજપાલ શ્રી શંખેશ્વરની યાત્રાએ જતાં, વિ. સં. ૧૩૦૮ માં, અહીં સ્વર્ગવાસી થયા હતા. આ ગામ અત્યારે શ્રીશંખેશ્વરછથી ૬ માઈ દૂર છે, અને માટી ચંદુર તરીકે ઓળખાય છે. બસો વર્ષ પહેલાંનું સુંદર શિખરબદ્ધ મંદિર છે. શ્રાવાનું ઘર નથી. અહીથી સીધા સમ જવાય છે. અમે મુંજપુર થઈને સમી ગયા હતા.
હવે પછી આ લેખને આગળને ભાગ શરૂ થાય છે. પથર બીજ ઉપર વિવાહ” આટલા શબ્દો બહુ જ મુશ્કેલીથી વવાયા.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
[ વર્ષ ૧ઠ
-
*
૧૫ર ].
શ્રી જૈન સત્ય પ્રકાશ ત્રીજા પથ્થર ઉપર સમાધિની નિશાની છે.
ચોથા પથ્થરમાં પાદુકાઓ છેઆ પાદુકાઓમાં પાની નીચે છે અને આંગળીઓ ઉપર છે. લેખ છે પરંતુ બહુ જ જીણું હેવાથી વંચાતું નથી, પરંતુ બારમી સદીનો લેખ છે એમાં સંદેહ નથી. ઉં. Xxx xxx દૂરનાં પવુિi આટલું જ વંચાયું છે.
પાંચમા નંબરના પથ્થરમાં પણ જેનાચાર્યની મૂર્તિ છે. લેખ છે તે બહુ જ જીર્ણ શીર્ણ થઈ ગયેલ છે. ઘણી મહેનત કરવા છતાંયે કાગળમાં માત્ર લીંટા જ દેખાયા.
છઠ્ઠા પથ્થરમાં સમાધિની નિશાની છે.
આ ટેકરા ઉપરથી આખું ગામ દેખાય છે. આ મશાનભૂમિ હશે. આ સ્થાન ખાસ કરીને જેન સાધુઓના દેહને અગ્નિ સંસ્કાર કરવાનું સ્થાન હશે એમ લાગ્યું. - પ્રથમ નંબરમાં જૈનાચાર્યની મૂતિને લેખ વાંસતાં શ્રી સિંદસૂરિજીનું જે નામ આપ્યું છે તે મહાપ્રતાપી, પ્રભાવશાલી આચાર્યવર્ય હશે એમ લાગે છે. તેઓના જીવનપરિચય અને શાસનસેવા, જેન સાહિત્યની સેવા વગેરે માટે હું શું કરી રહ્યો છું. કઈ પણ વિઠાતને આ સંબંધી કંઈ માહીતી મલે તે જરૂર પ્રકાશમાં મૂકે એમ ઈચ્છું છું.
, હારીજ સંબંધી વિશેષ તપાસ કરતાં જણાયું છે કે આ પ્રાંતમાં હારીજ એક મુખ્ય શહેર હશે, અને અહીં વિચરતા સાધુ મહાત્માઓ પ્રાયઃ હારીજ ગચ્છના ગૌરવવત્તા નામાભિધાનથી પ્રસિદ્ધિ પામ્યા હોય એમ લાગે છે.
ઉપર્યુકત ટીબા-કેવલાલીથી એકાદ માઈલ દૂર જંગલમાં એક મંદિર છે, પરંતુ અમે તે જોઈ શક્યા નથી. હારીજથી અમે કઈ ગયા.
કંબાઈ—હારીજથી કંઈ ૫ થી ૬ માઈલ દૂર છે. અહીં શ્રી મનમોહનપા. નાથજીનું સુંદર પ્રાચીન તીર્થ છે. અહીં ૮-૧૦ શ્રાવકનાં ઘર છે, ધર્મશાળા છે અને ઉપાશ્રય છે. ચાણસ્મા અને હારીજ વચ્ચે કંઈ સ્ટેશન છે. સ્ટેશનથી આ માઈલ દૂર જૈન મંદિર, ધર્મશાળા વગેરે છે. મેં શરૂઆતમાં જણુવ્યું છે તેમ શ્રીયુત લાલભાઈ લદાની આગ્રહભરી વિનંતિથી અમે અહીં આવ્યા અને યાત્રાને લાભ મળ્યો. અમદાવાદથી કેટલાક ભાઈઓ આવવાના હતા પરંતુ ન આવી શક્યા. અમે ત્રણ દિવસ રહી ખૂબ તપાસ–શધાળ કરી. કઈ ગામ પ્રાચીન છે એમાં તો સંદેહ નથી જ. હારીજથી આવતાં રસ્તામાં જ કેટલાંક ખંડિયેરે, જમીનમાં દટાયેલા પાયા, મટી મેટી ઈટો વગેરે જોયું હતું. અત્યારનું વિદ્યમાન જૈન મંદિર બહુ પ્રાચીન ન લાગ્યું. પરંતુ નાનું-નાજુક અને સુંદર દેવવિમાન જેવું આ મંદિર પરમ શાંતિનું ધામ છે. જે મહાનુભાવો તીની પરમ શાંતિનો લાભ લેવા ઈચ્છતા હોય તેમણે આ સ્થાનને જરૂર લાભ લેવો. મૂલનાયક શ્રી મનમોહનપાર્શ્વનાથજી ખરેખર મનમોહન જ છે. મેહરાજાનો નાશ કરી કર્મવિજ૧ હારીજ ગચ્છના લેખે આગળ ઉપર આપવામાં આવશે. ૨ કંબઈમાં અત્યારે જેમ શ્રી મનમેહનપાર્શ્વનાથજી કહેવાય છે તેમ કંઈ પાર્શ્વનાથ તરીકે પણ પ્રસિદ્ધ હશે. “કંબઈમાં કંબાઈ પાશ્વનાથજી” છે, એ ઉલ્લેખ મળે છે.
( પ્રગટપ્રભાવી પાશ્વનાથ). શ્રી મનમોહન પાર્શ્વનાથનાં પ્રતિમાજી કઈ સિવાય નીચેનાં સંસ્થામાં પણ પ્રસિદ્ધ છે
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ ] કેટલાંક પ્રાચીન એતિહાસિક સ્થાને ચાવતીની અજબ છટાથી આ ધમ્મચક્રવદી બિરાજમાન છે. શ્રી મૂળનાયક પ્રભુની અતિ પ્રાચીન ભવ્ય અને પ્રશાંત મુખવાવાળી છે. શ્રી મૂલનાયકજીનાં દર્શન થતાં જ કામ સમાજને બ્લેક યાદ આવી જાય છે, પ્રદક્ષિણાના પાછળના ભાગમાં એક પરિકર છે. અસલ જે સ્થાને આ મૂર્તિ બિરાજમાન હતી તે સ્થાન પણ બતાવાય છે.
થોડાક ચમત્કાર–મંદિરમાં રાત્રિના ઘણી વાર વાજિંત્રના નાદ સંભળાય છે. કેટલીવાર આરતિ ઊતરતી હોય એવું સંભળાય છે. એક વાર તે દિવસે જ બે વાગ્યાથી સાર વાગ્યા સુધી ખુબ વાજિંત્રના નાદ સંભળાયા. આજુબાજુની જનતા આ વાજિંત્રના નાદ સાંભળવા એકત્ર થઈ ગઈ. બધાયે ખૂબ શાંતિથી આ નાદ સાંભળ્યા અને દરવાજે ઉધાડતાં જ બધું અલોપ થઈ ગયું. વળી એકવાર સુંદર તાલબદ્ધ નૃત્ય, સંગીત અને વાજિંત્રતા નાદ સંભળાયા હતા. કોઈક કોઈક વાર તે મદિરમાંથી સંબંધી ધૂપની ખુષો ચોતરફ આવતી હતી. આવું આવું તો ઘણુયે વાર બને છે. અહીંના પટેલ અને રાજપુ પણ આ વસ્તુ શ્રદ્ધાપૂર્વક માને છે અને કહે છે. કેટલાક તો માનતા પણ માને છે અને તેમની માનતાઓ પૂરી થયાનું પણ કહે છે. અને પ્રભુ શ્રદ્ધાથી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીને માને છે. તેમજ આજુબાજુના ગામડાનાં જેનો અહીં યાત્રાએ આવે છે, સંઘ લાવે છે.
ગામમાં એક મહાદેવજીનું પ્રાચીન શિવાલય છે. એની બાંધણી અને રચના પ્રાચીન છે. અહીં અમે એક આશ્ચર્ય જોયું. જેનેએ મુસલમાની જમાનામાં જૈન મંદિરની રક્ષા માટે મંદિરની એક બાજુ કયાંક કયાંક મસિદના આકાર બનાવ્યા છે; અને એ નિમિત્તથી મંદિરની રક્ષા પણ કરાવી છે. પરંતુ શિવાલય ઉપર અમે મસિદનો આકાર હતો ને. જ્યારે અહીંના શિવાલય ઉપર મદિને આર સ્પષ્ટ દેખાય છે. આ ઉપરથી મુસલમાની જમાનાની અસર બધાયને એક સરખી થઈ છે એ દેખાયું.
મહાદેવજીના મંદિરથી આગળ એક ભૈયા જેવા સ્થાનમાં એક પ્રાચીન ઊભી જિન મુક્તિ-કાઉસગ્ગીયા છે. એક ભાઈએ કહ્યું
અમારા મુનસ્ક સાહેબ સહી ગયા છે કે આ મૂર્તિ ચાર હજાર વર્ષની નાની છે અને તે બૌદ્ધ મૂર્તિ છે.” અમે કહ્યું ચાલો જોઈએ. અમે જોતાં જ કહ્યું આ બૌહ મૂર્તિ નથી તેમજ ચાર હજાર વર્ષ જેટલી જૂની પણ નથી. નીરાંતે બેસી માટી કાઢી નાંખી ધ્યાનથી નિરીક્ષણ કરી એ ભાઈને કહ્યું; જેવું આપણું પરિકર છે અને તેની બન્ને બાજુ કાઉસગ્ગીયા છે તેવા આ કાઉસગ્ગીયા છૅ. પેલા ભાઈ કહે પણ સાહેબ માથા ઉપર વાળની જટા છે તે ઉપરથી મુનસફ સાહેબે આને ચાર હજાર વર્ષની જની બૌદ્ધ તિ કહી હતી. અમે કહ્યું,-એ વાત ઠીક નથી. જૈન તીર્થકરોની મૂર્તિઓને પણ માથે વાળને
(૧) પાટણમાં મનમેહનશેરીમાં મનમેહન પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે.
(૨) બુરાનપુરમાં શ્રીમનહન પાર્શ્વનાથજીનું મંદિર છે. અહીં શ્રી મનમોહન પા. નાથજીના ધણું ચમત્કારે પણ દેખાય છે. આવી જ રીતે મીયાગામ, સુરત, ખંભાત, મોઢેરા અને લાડોલ (તા. વિજાપુર) વગેરે સ્થાનમાં પણ ચમત્કારી શ્રી મનમોહન પાર્શ્વનાથજીનાં સુંદર જિનમંદિરે છે. આ સિવાય બીજું સ્થાનમાં હોય તે (પ્રગટપ્રભાવી પાતા પૃ. ૧૨૨) જરૂર કોઈ પ્રસિદ્ધ કરે એમ ઇચ્છું છું.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪ ] શ્રી એન સત્ય પ્રકાશ
વર્ષ ૧૦ દેખાવ હોય છે, અમે એવી વણી જેન તિઓ જોઈ છે. ખાસ કરીને શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિને તે આગળના જમાનામાં પાછળના ભાગમાં જરૂર વાળની આકૃતિ દેખાડાતી હતી. બૈદ્ધ મૂર્તિ આવી નથી દેતી. આમાં કાઉસ્સગીયાની મૂર્તિ સાફ દેખાતી હતી. મતિની રચના વગેરે જોતાં આ મૂર્તિ ચાર હજાર વર્ષની જૂની પણ નથી જ દેખાતી. હાં પ્રાચીન છે એમાં તો સંધ જ નથી. આ કાઉસગ્ગીયા ખંડિત છે એ જોઈને દુઃખ પણ થયું. - આ બધું જોઈ ગામ બહાર તળાવ ઉપર રહેલી એક જેને મતિનાં દર્શન માટે ગયા. મતિ ખંતિ છે; ગળાથી નીચેને જ ભાગ છે. આ મૂર્તિ પણ પ્રાચીન જ હશે એમ લાગ્યું. આ મૂર્તિ તળાવને સામે કાંઠેથી મળી છે. ત્યાં અને જ્યાં અત્યારે આ મૂર્તિ છે એ બન્ને ઠેકાણે ઊગે ટીબો છે. જૂની ઈટો વગેરે દેખાય છે. દાણુ કામ થાય તે જરૂર કંઈક પ્રાચીન અવરો મલી આવે ખરાં. અત્યારે જે સ્થાને આ મૂર્તિ છે ત્યાં નજીકમાં બેદાણ કરાવતાં ભોંયરું દેખાયું હતું, પરંતુ ઉપદ્રવથી દાણુ કામ બંધ કરાવ્યું એમ ગામવાળા કહેતા હતા. આની પાસે એક ઓગણીસમી સદીને પાળીયા-આકૃતિવાળો પથ્થર છે, અહીંથી બે ખેતરવા દૂર ઝાડ નીચે એક મહાદેવજીની જૂની મોટી મતિ છે. અહીંની અજ્ઞાન જનતા વર્ષાઋતુની શરૂઆતમાં અહીં ઘડા ફોડે છે. ખાસ કરીને મહાદેવજીની મૂર્તિના માથા ઉપર ઘા વધુ ફેલાય છે.
આવી જ રીતે તે ગામની સામે બાજુ એક દેવીનું મંદિર છે ત્યાં પણ બહારના ભાગમાં જૈન મંદિરના શિખર ઉપર જે બાવલાં રહે છે તેવું એક પૂતળું છે. અહીંના લોકે કેટલાક તેને હનુમાનજી કહે છે. આ સિવાય એક રાજપુતને ત્યાં એક ટેકરા જેવું હતું તે પણ જોયું. આ સ્થાનને એ પ્રભાવ છે કે અહીં કેઈ નથી રહી શકતું; નથી તે પશુઓ બાંધી શકાતાં કે નથી તે કોઈનું ઘર ટકી રાકતું. જે અહીં રહે છે તે દુખી દુઃખી થઈ આખરે થાકી જગા છોડી દે છે. અમે ત્યાં ગયા. જોતાં એમ લાગ્યું અહીં કઈ મંદિરનું સ્થાન છે, કઈ આશાતના ન કરશે. અને ખેદાણ કરવાથી કંઈક મદિર વગેરે દેખાશે એમ લાગે છે. અહીંના રાજપુતે બધા વાઘેલા રાજપુતે છે. આ ભાઈઓને પણ આપણું મંદિર ઉપર સદ્ભાવ છે.
અહીંથી અમે ચાણસ્મા જઈ પુનઃ કંઈ આવ્યા. તીર્થના ઉહારની જરૂર છે અને તે માટે એક કમિટી પણ સ્થપાઈ છે. ત્યાંના સંધને કુસંપ મીટાવી તીર્થ અમદાવાની કમિટીને સેંપાવ્યું કમિટીમાં અમદાવાદ, ચાણસ્મા, હારીજ, કબજી, શંખલપુર વગેરે ગામના ભાઈઓ છે. આ કમિટીમાં પ્રમુખ તરીકે શ્રી લાલભાઈ ઉમેદચંદ લા છે. આ પછી અમદાવાદમાં પુનઃ તેનું બંધારણ અને વિસ્તૃત કમિટી પણ નિમાઈ છે અને મંદિરમાં જરૂરી સુધારા વધારાનું કામ પણ શરૂ થઈ જશે. ફાગણ શુદિ બીજને મેળા પણ સારો ભરાયો હતે. બીજી ધર્મશાળા માટે જમીન પણ લેવાઈ ગઈ છે. આ તીર્થને જલદી જીર્ણોદ્ધાર થઇને પ્રકાશમાં આવે એ જ શુભેચ્છા છે. આ તીર્થના જીર્ણોદ્ધાર માટે અને તેને વધુ પ્રકાશમાં લાવવા માટે નવી નીમાયેલી કમેટી અને તેના પ્રમુખ શ્રી લાલભાઈ જાની તીવ્ર લાગણી છે. જેન સંઘે આ તીર્થના જીર્ણોદ્ધારમાં રસપૂર્વક ભાગ લઈ યથાશક્તિ પિતાને ફાળો આપવાની જરૂર છે.
(ચાલુ),
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपकेशगच्छ-पावली संपादक-पूज्य मुनिमहाराज श्री कांतिसागरजी साहित्यालंकार प्रस्तुत पहावली-यहां पर जो पट्टावली प्रकाशित कराई.जा रही है वह उपकेश गच्छसे संबंधित है । इसमें मात्र आचार्योंके नाम ही दिये हैं, और कोई ऐतिहासिक ज्ञातव्य नहीं है, अत: 'पट्टावलो' के बनिस्बत इसे ' नामावली ' कहना अधिक उपयुक्त जंचता हैं।
पट्टावलीवर्णित आचार्योंके प्रतिमालेख व उनकी साहित्यसेवाका परिचय देनेका विचार था, किन्तु समयाभावसे वह छोड दिया है। सम्पूर्ण पट्टावलीको देखनेसे विदित होता है कि पट्टपरंपरा बतलाते हुवे कहीं पर किसी भी आचार्यका संवत् नहीं आता, जो ऐतिहासिक दृष्टिसे बडी भारी त्रूटी है, तथापि पट्टापरंपराके लिहाजसे इसका महत्त्व अवश्य है।
छंद-पट्टावलीकी भाषा हिन्दी है, रचनाशैलीमें चारणी प्रभाव-स्पष्ट है, रचयिताने छप्पय छंदमें इसे गुंफित किया है, जो भाषासाहित्यका एक प्रमुख लोकप्रिय छंद है। इसका सर्वप्रथम प्रयोग जैन कवि विनिर्मित अपभ्रंश काव्यमें पाया जाता है, संभवतः जैन कवि ही इसके रचयिता भी हो, क्योंकि अपभ्रंश कालके बाद भी जैनियोंने इस छंदको बहुत अपनाया है । पुरातन बहुतसे जैनाचार्यगुणवर्णित पद्य इसी छंदमें उपलब्ध होते हैं। राजस्थानी भाषाके वीररसात्मक साहित्यके लिये तो यह छंद बहुत ही उपयुक्त है। इसमें मनहरण करनेकी अमोघ शक्ति है, साथ ही घनाक्षरी भी बहुत अच्छे ढंगसे प्रकट की जा सकती है। छप्पय याने षट्पद (छहपद), हिन्दीमें एक प्रकारका छप्पय प्रसिद्ध है पर राजस्थानी साहित्यमें इसके तीन भेद पाये जाते है-(१) छप्पय (२) शुद्ध छप्पय, (३) ठोढो छप्पय इन तीनोंके उदाहरण, नरोत्तमदास स्वामीने “राजस्थानी " वर्ष ३ अंक ४ पृ. ३९ में दिये हैं,-प्रस्तुत पट्टावली. का छंद छप्पयकी प्रथम श्रेणीमें आ सकता है। मेरे संग्रहके हस्तलिखित रूपदीपक पिंगल [ नि. १७७६ भादो सुदि २ गुरुवार ] में बताया है कि कवित्त ही छप्पय है, और राजस्थानी भाषामें कवित्तको ही छप्पय कहते हैं। छप्पय और कवित्तके लक्षणात्मक विवादमें मैं इस समय नहीं पडता, पर इतना तो कहे बिना नहीं रहा जा सकता कि प्रस्तुत पट्टावलीमें प्रयोजित छंदमें छप्पयके सम्पूर्ण-लक्षण चरितार्थ नहीं होते।
संवत १९६० चैत्र शुक्ला तृतीया मंगलवारको प्रस्तुत पट्टावली आचार्य श्रीसिद्धसूरिजीने निर्माण की । यह पट्टावली आधुनिक होते हुए भी इसके रूप पुरातनसे प्रतीत होते हैं। पट्टाबलीकी मूल प्रति पाटनमें "केसरबाई ज्ञानमंदिर में सुरक्षित है, जब मैं संवत् १९९५-९६में बबईमें चातुर्मास था तब मेघजीभाईने इसकी प्रेस कॉपी मुझे भेजी थी, अतः व अनेकशः धन्यवादके पात्र है। यह सर्वप्रथम "श्री जैन सत्य प्रकाश" में ही प्रकट होती है।
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
श्री सत्य
[पई ॥ श्रीकोमलगच्छानी पडावली लिख्यते ॥
(छंद छप्पय) प्रथमपट्टअधिरूढ, पार्श्वजिन ज्ञानप्रकाशक । संजमश्रुतसंपन्न, अंखिलअज्ञानविनाशक ।। अहिबालकप्रतिपालं, कमठकुत्सितमुनित्रासक । शरणागतभयहरण, भय भविजनभयनाशक || वसुवेद (८४) संख्य जिनपट्ट अवराजत शुम जिनधर्मधर संचियायचरणसेवमनिरत सिद्धहरि श्रीपूज्यवर ॥१॥ द्वितीय पट्ट (२) शुभदत्त, तृतीय (३) हरदत्त सुजानहुं । चसुरंथ (8) आर्यसमुद्र, सकलगुनसागर मानहुं ॥ पंचम (५) केशीकुमर, भूप परदेसिय बुद्धे । षष्ठ (६) स्वयंप्रभसरि, यक्षके तनमन सुद्धे ॥ वसुवेद० ॥२॥ (७) श्रीरत्नप्रभसरि, पट्ट सप्तम जब लिनहु । मंत्रीसुतहि जिवाय, गच्छ उपकेश सुकिन्नहु ॥ कर प्रसन्न सचियाय, कर्म हिंसादिक सुद्धे । लक्ष तीन सिद्धिव्युह, सह शिष्यन प्रतिबुद्धे । वसुवेद० ॥३॥ अष्टमपट्टप्रविष्ट, यक्षप्रतिबोधप्रकाशक । (८) यक्षदेव आचार्य, संघजनविघ्नविनाशक ।। नवमपट्टअधिरूढ, (९) ककसरि गुनपूरन । (१०) देवगुप्तमरिसु पट्ट, दिगदोषविचूरन # वसुवेद० ॥४॥ पट्ट इकादश पूज्य (११) सिद्धसरि पुन बारहु । (१२) श्रीरत्नप्रभसूरि, त्रयोदशपट्ट विचारहुं । (१३) यक्षदेवमरिसु, (१४) ककसूरि मनुसंजक । वीरप्रकृतिकी विकृति,स्नानशुभविधिसनभंजक | वसुवेद० ॥५॥ (१५) देवगुप्तसूरिनु, पंचदशपट्टप्रमांनहुँ । शशिरसपट्टारूढ, (१६) सिद्धसरि पुन मनिहु ॥ (१७) श्रीरत्नप्रभसरि, सप्तदश पट्ट वखानिय । (१८) यक्षदेवसूरि जु पट्ट, अष्टादश जानिय ॥ वसुवेद० ॥६॥ चंदनंदपंट्ट (१९) कक्कसूरिं, गुनज्ञानप्रविनहुँ।। (२०) देवगुप्तचरितु विशफ्ट, अपंततिच्छिनहु ॥
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५७
ઉપકેશગચ્છ-પટ્ટાવલી (२१) सिद्धमूरि पट्ट एकविंश, सिद्धसंपतपूरिय । नेत्रनेत्रपट पूज्य विज्ञ, (२२) रत्नप्रभसूरि य ॥ वसुवेद० ॥७॥ (२३) यक्षदेवसूरिसु, नयनगुनपट्ट भनीजै । । अक्षिवेदपट्ट (२४) कक्कसरि, गुनवन्त गनीजै ॥ लोचनशरपट्ट (२५) देवगुप्तसरि सुखदायक । (२६) सिद्धसरि षटविंशपट्ट, मुनिजनगननायक ॥ वसुवेद० ॥८॥ (२७) श्रीरत्नप्रभसूरिसु, त्रिनवपट्टपूजित जानिय । (२८) यक्षदेवमूरिसु, अष्टविंशतिपट्ट मांनोयै ॥ ... उनत्रिंशपट, (२९) कक्कमूरि गुनगंर्भ रहु । (३०) देवगुप्तहरिसु पट्ट गुननभ अत(ति)धीरहु ॥ वसुवेद० ॥९॥ शिवलोचनशशिपट्ट, (३१) सिद्धमुरि सुखकारिय । (३२) श्रीरत्नप्रभसूरि, सकलभविजनभवहारिय ॥ द्वात्रिंशतपटपूज्य, प्रखरपंडितअवधारिय । (३३) यक्षदेवसरिसु, देवगुनपट्ट विचारिय ॥ वसुवेद० ॥१०॥ (३४) कक्कसूरि चवतीस पट्ट, भेअतपधारिय । जिनबंधन पुन विपत, सेठ सोमककी टारिय ।। देवीदर्शनप्रतख, छंड भंडार सुडारिय । नाम उभे द्वाविंश, अपरगणशाखानिकारिय ॥ वसुवेद०॥११ ॥ (३५) देवगुप्तसूरिसु पट्ट, गुनसरवर जांनीय । (३६) सिद्धसरि गुनभूरि, रामरसपट्ट वखानिय ॥ .. शिवलोचनमुनिपट्ट, (३७) कक्कसूरि चित आनिय । (३८) देवगुप्तसूरिसु पट्ट, पावकसिद्धि मांनिये ॥ वसुवेद० ॥१२॥ गुननिधि गुननिधिपट्ट, (३९) सिद्धसूरि सुभ जानहु । (४०) कक्कसूरि तपभूरी पट्ट, विधिमुखखं वखानहु ॥ (४१) देतगुप्तसूरिमु पट्ट, वारधिशशिमानहु । वीणावाधप्रवीन, हीनक्रिय कछुक प्रमानहु ॥ वसुवेद० ॥१३॥ सकल संघ मिल (४२) सिद्धसूरि, मुनिनायक थप्पे । . वारिधिलोचनपट्ट, अखिलतपतेजअम्मप्पे ॥ पट्ट वरणगुन (४३) कक्कसरि, श्रावकअघहारक । निजमुख पंचप्रमाणग्रन्थ, रच ज्ञानप्रसारक ॥ वसुवेद० ॥१४॥
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५]
-
-
શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष १० वेदवेदपट्ट (४४) देवगुप्तसूरि दुःखहर्ता । स्वोपज्ञा टीका सुग्रन्थ, नवपद पर कर्ता ॥ वारिधिबांणसुपट्ट, (४५) सिद्धरि सिद्धिधर्ता । सागररसपट (४६) कक्कसूरि, मुदमंगलभर्ता ॥ वसुवेद० ॥१५॥ हरिभुजमुनिपट्ट, (४७) देवगुप्तसरि गुरु ज्ञानिय । बरणसिद्धिपट (४८) सिद्धमूरि, बहुबुद्धिनिधानिय ॥ नीरधिनिधिपट (४९) कक्कमूरि, जानिय गुनखानिय । तास चरण चित लाय, नाम नित स्वमुख वखानिय ॥ बसुवेद० ॥१६॥ (५०) देवगुप्तसूरिसु पट्ट, पंचासत लिनो । तब भैंसा निज भक्त, सप्त लख धन व्यय किलो। तात कोटिनकोट, द्रव्य ताको गुरु दिनो । सरशशिपट्टारूढ, (५१) सिद्धमूरि पुन चिनो ॥ वसुवेद० ॥१७॥ (५२) कक्कसूरि बावन्न, पट्टपूजित जब धारे । नृपवच हेमाचार्य, शिष्य निर्दयी निकारे । (५३) देवगुप्तमरिसु पट्ट, तेपन्न विराजै । लछन धन निज त्याग, साधु साधन सब साजै ।। वसुवेद० ॥१८॥ बांणवेदपट (५४) सिद्धसरि, पूरनगुनपुंजहुँ । बाणबाणपट (५५) कक्कमरि, कीरतकी कुंजहुँ । जिन किय कोट मरोट, प्रगट अत्यंत सुसोभित । (५६) देवगुप्तरिम, पत्रिरसपट्ट अलोभित ॥ वसुवेद० ॥१९॥ सायकमुनिपट्ट, (५७) सिद्धसूरि शरनागतत्राता । (५८) ककसूरि शरसिद्धिपट्ट, गुनज्ञानविधाता ॥ (५९) देवगुप्तसूरिसु पट्ट, इषुनिधि सिद्धिदाता । रसनभपट्टारूढ, (६०) सिद्धसूरि जगख्याता ॥ वसुवेद० ॥२०॥ ऋतुविधुपट्टारूढ, (६१) कक्कसूरि जिनमंडन । (६२) देवगुप्तसरिसु पट्ट, रसभुज अघखंडन ॥ रागरांमपट्ट (६३) सिद्धसूरि, पूरनगुनवन्तहुं । शास्त्रवेदपट (६४) कक्कमरि, जपतपजसमन्तहु ॥ वसुवेद० ॥२१॥ (६५) देवगुप्तसूरिनु, पट्ट रसशर शुभ धारिउ । तीर्थाटन कर देश, लाटि भक्तनको तारिउ ।
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८)
ઉપકેશગ૭–પટ્ટાવલી . [१५ दर्शनदर्शनपट्ट, (६६) सिद्धसूरि जब लिनों । आदिनाथको पूज्य, प्रतिष्ठापन जिन किनो ॥ वसुवेद० ॥२२॥ रसऋषिपट्टारूढ, (६७) कक्कसूरि तपधारिय । तिन किय गच्छप्रबंध, सकल साधुन सुखकारिय ॥ (६८) देवगुप्तमरिसु पट्ट, घटवसु बुद्धिवारिधि । (६९) सिद्धम्ररि मुनिराज,पट्ट वडभाग रागनिधि ॥ वसुवेद० ॥२३॥ मुनिनभपट्टारूढ, (७०) कक्कमूरि बुद्धिसागर । इतिविनाशनकरन, शरनभयहरनयनामर ॥ (७१) देवगुप्तमरिसु पट्ट, ऋषिरसासु जानिय । स्वरलोचनपट्ट (७२) सिद्धसरि, दुःखमोचन मांनीय ॥ वसुवेद०॥२४॥ द्वीपदेवपट्ट (७३) कक्कमूरि, जपतपधारिय । (७४) देवगुप्तसूरिसु पट्ट, ऋषिवेद विचारिय ॥ तालुत्रिलोचनवदन, (७५) सिद्धमूरि पट मानहु । (७६) कक्कमूरि गुनभूरि, पट्ट मुनिरस पहिचानहु ॥ वसुवेद० ॥२५॥ (७७) देवगुप्तमरिसु पट्ट, पुनि मुनिमुनि मन्निय । ऋषिवसुपट्टारूढ, (७८) सिद्धमूरि चित अनिय ॥ तरुनिधिपट्टप्रविष्ट, (७९) कक्कसरि चित लावहु । दिग्गजनभपट्ट, (८०) देवगुप्तसूरी गुन गावहु ॥ वसुवेद० ॥२६॥ सिद्धिअवनिपट्ट (८१) सिद्धमुरि, संतनकुलभूषन । भूधरभुजपट (८२) ककमरि, पुरनतपपूषन । विधिलोचनगुन (८३) देवगुप्तमूरि पटमंडन । पावनपूज्यप्रताप, भविजनभयखंडन ॥ वसुदेव (८४) संख्य जिणपट्टअवराजत शुभ जिनधर्मधर । सचियायचरणसेवननिरत, सिद्धसरि श्रीपूज्यवर ॥२७॥
दोहा-सोरठा सिद्धसरि श्रीपूज्यवर, कोमलगच्छाधीश । विरची यह पट्टावली, जासु वचनघर शीस ॥१॥ जोनर या पट्टावली, पढह सुनहि चित धार। सो पावत संसारमें, शीघ्र पदारथ चार ॥२॥ गनियत बहु ग्रंथ महीं, वक्र गतीतै अंक । यामे तो ऋजु रीततै,गुनिगन गनो निशंक ॥३॥
चैत्रशुक्लतियासदिन, चंदनंदरसव्योम (१९६०)। लिखी यह पदावली, वत्सर वासर भोमः ॥ ४ ॥ ॥ इति संपूर्णः ॥
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગડુ કવિત્ત
સંગ્રાહક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) અહીં પ્રગટ કરવામાં આવેલું “જગડુકવિ શ્રી ચારિત્રવિજયજી જૈન જ્ઞાનમંદિરમાંના એક હરતલિખિત પાના ઉપરથી ઉતારવામાં આવ્યું છે. આની રચના ચારણી ભાષામાં અને સયા છંદમાં થયેલી જણાય છે. આ ઉપરથી ચારણ લોકોના હૃદયમાં પણ દાનવીર જગડુ પ્રત્યે કેટલો પ્રશંસાભાવ હતો તે જણાઈ આવે છે. આ કવિત્તના રચયિતા કેણું છે અને એની રચના કયારે થઈ છે, એ સંબંધી કશી માહીતી મળી નથી.
જગડુશાહના વખતમાં જ્યારે દેશમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે જગડુશાહે કયા કયા રાજાઓને કેટલું કેટલું અન્નદાન કર્યું હતું, તેમજ કેટલાં અન્નક્ષેત્રો છેલ્યાં હતાં એ વગેરેનું વર્ણન ચારણી ભાષાની આ કૃતિમાં કરવામાં આવેલ છે. તે વખતના રાજા જગડુશાહ પ્રત્યે કેટલી માનની લાગણી ધરાવતા હતા એ વસ્તુ કવિએ આ કવિત્તમાં વ્યક્ત કરી છે.
પિતાના એકલા હાથે ત્રણ ત્રણ દુકાળની સામે ઝઝૂમીને જનતાનું રક્ષણ-પોપણ કરનાર આ દાનવીર જગડુશાહ ધમેં જેન હતા એ જૈનધર્મને માટે ગૌરવની બીના છે. જગડુશાહે કેટલી દાનશાળાઓ સ્થાપી હતી તેમજ કેટલા રાજાઓને અન્નની સહાય કરી હતી તે બીના આ કવિત્તમાં નીચે મુજબ આપી છે
જગડુશાહે સોરઠ, ગુજરાત, રેવાકાંઠાના પ્રદેશમાં ૩૩ દાનશાળાઓ સ્થાપી હતી; મારવાડ, ધાટ અને કચ્છમાં ૩૦ દાનશાળાઓ સ્થાપી હતી; મેદપાટ, માળવા, ઢાલમાં ૪૦ દાનશાળાઓ સ્થાપી હતી. આ ઉપરાંત બીજી નવ દાનશાળાઓ પણ ખુલ્લી મૂકી હતી.
આ રીતે દાનશાળાઓ સ્થાપવા ઉપરાંત જગડુશાહે ગુજરાતના મહારાજા વીસલદેવને આઠ હજાર મૂડા, સિંધના રાજા હમીરને બાર હજાર મૂડા, દિલ્હીના સુરતાણને એકવીસી હજાર મંડા, માલવપતિને અઢાર હજાર મૂડ અને મેવાડના મહારાણુને બત્રીસ હજાર મડા અનાજની સહાયતા આપી પોતાની કીર્તિ અમર કરી હતી, અને પિતાના અહિંસાપ્રધાન જેનધમને દીપાવ્યું હતું.
દાનશાળાઓમાં અને બીજી રીતે મળી જગડુશાહે કુલ ૮૦૬૦ ૭૦૫૦૭૨૫ પ્રમાણ અનાજનું દાન કર્યું હતું એમ આ કવિત્તમાં સૂચવાયું છે. રાય અને રંક બને માટે એની દાનશાળાનાં દ્વાર સદા માટે ખુલ્લાં રહેતાં હતાં. આ રીતે ત્રણ વર્ષ સુધી અન્નદાનને ધોધ વહેવરાવનાર જગડુશાહ બહોંતેર વર્ષનું લાંબું અને યશસ્વી જીવન પૂરું કરી જ્યારે સ્વર્ગવાસી બન્યા ત્યારે રાય અને રંક બધાએ પિતાને શેકપ્રદર્શિત કર્યો હતો. જગડુશાહના સ્વર્ગ વાસ નિમિત્તે જનતાએ તબેલ (પાન) ને ત્યાગ કર્યો હતો, દિહીપતિ સુરતાણે પિતાને મુગટ પૃથ્વી પર મૂકી પિતાની લાગણી દર્શાવી હતી અને સિંધપતિ હમીરે દશ દિવસ લગી ભજનને ત્યાગ કરી તેમને બહુમાન આપ્યું હતું
મહારાજા કુમારપાળના વખતમાં મહુવામાં થયેલ જગડુશા અને આ જગડુશા બન્ને ભિન્ન વ્યક્તિ છે એ ખ્યાલમાં રાખવું. એ પ્રાસંગિક આટલું વિવેચન કર્યા પછી મૂળ કવિત્ત નીચે આપવામાં આવે છે. આ
अथ कवित जगडुसाहरा लिख्यते । सुंदर सुर सुविचारें, जोए चेला सरग जोतां । तारा चन्द फरन्त, होसी संघारह केतां। वात दोष विचार, काल दस दोय कहीजे । जगड जगत जीवाड, दान अन्न प्रथमी दीजे ।
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
-
જગડુ કવિતા
[१११ तेजम दोच आणे तुरत, अन्न भण्डारसु भरभरे । जगडूओ साह सोलातणो, करग अन सबलो करें ॥१॥ वचन सिंधवां दन्त, नगर तोहां दीव नीहाले । तेजमतुरी तुरत दोस, जिण देष दिषाले । आणे गुर आगलें करें, तिहां सोवन कीधो । परदेसें परभोम डाव, सिर अनह दोधो। . सुंकीया साह सह महिपती, अन.लीजे मन अगलें । जगडूऔ साह सोलातणो, कालदोष इण पर कलें ॥२॥ पडे दंश दुकाल, देस गुजर सोरठह । हैवर नर गैवरें, अनरस टले विसटह । डोंभू मुंके माइया, घरण मेली भरतारें। मलेछ सुर आलूध, इण यग पह आधारें। दुथीयां दोयें लाजालवां, निसदिन आ पंथीयां । जगडूओ साह सोलातणो, पुरे आस अनथीयां ॥३॥ पडे तीन दुकाल, देस गुजर सोरठह । पडें तीन उतराध, अन्न रस टलें विसटह । पड़ें तीन पुरब, अन्न आख्यां नह दोठो। पडे तीन पछीम, पाप सही पृथवी पैयठो । हेकही पंड बिबि पंड होय, करग साही उभो कीयो। जगडूओ साह सोलोतणो, दान राव तिण पर दीयों ॥४॥ राय सोरठ गुजरात, अन दे साल बतीसह । मारवाड ने धाट, काछ अन दीजें तीसह । मेदपाट मालवे, सयल अडतीस सवालख । दिली मण्डल देस, पुरव अनथानक बारह । इम कीया पत्र तांबा तणा, दाने दुसम खंडीयो ।.. जगडूओ साह सोलातणो, शत्कार (सत्रागार) इम मंडीयो ॥५॥ मुंडा आठ सहस्र दीध, वीसल वणवीरह । बोरे सहस मुंड, दीध सिंधवे हमीरह । गंजनवै सुरताण, सहस मुंडा ईकवीसह । मालव सहस अढार, सहस मेवाड बतीसह । रायां सुधार इण पर हुवो, बारें मैं तेडोतरें । जगडूओ साह सोलातणो, की प्रसीध पनडोतरें ॥६॥ इन्द्र कहें देवतां, एक में अचरीज दीठो । मो पहियलो महीयर्ले, कहि कुण पावस तुठो । जदी इन्द्र आहिचें, सदा जुगकरण सुगालें। आयो अवनी मजार, रीधमाती बरसा लें। घरसाद बिने वादो वदे, जिहां जिहां पटंबर जाणोयो । जै कार कर वि तोनुं जुगड, आप इंद्र वखांणीयो ॥७॥
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६६] શ્રી જૈન સત્ય પ્રકાશે
[440 सरग हुंता संचरे, देस पडीयो दुकालह । बडा सेंहर उजड, वाहर चढयो श्रीमालह । अन करू अधूल, धार धृतनी देवाडूं। भांजु उणरो ठाह, के जीवतडो संहारू । पापोयो पडोयो ने साहजी मिल्या, बोलबंध बांध्यो खरो। . जगड्डआ जाणदे जीवतो, तो नावं काल पनडोतरो ॥८॥ असी अडब कही एक, साठि जिण कोड सम । सितर लाख पंचसत, सहसे जिण तीसह अप्पे । सात सहस पचवीस, अन संख्या दे एती ॥ जगडू जगत जीवाड, सयल धर पृथ्वी सहेती । पालग रहुओ जुग पेखता, करग जग उपर कोयो । जगडूए रांक जीवाडीयां, दाग अन एतो दीयो ॥९॥ पांच वरस पंचास, सिध ताय सेवा कीधी। वर दीनो वरदाय, तेह रोध इधक उपनी । सोवन साटे अन्न, वरस नवतीन वखांणुं । दीधो दत्त दातार, इंद्र ताय ओपम आणुं । जीवीयो बहोत्तर वरस लग, चंद लगे जस चाडनैं । जगडुवो साह बैंकुठ हुओ, कलयुग नाम कहाडनै ॥१०॥ नयण नीर भरता, मुंकउ र)जन तंबोलह । जदी जगडुओ अथम्यो, हुओ गुजरात दंदोलह । गंजणवै सुलतांण, महीयल उतारे सीसह । सिंधपती हमीर तजें, भोजन इस देसह । पतला राव संग्रह भया, मित मिंदर भयो पेखणों । जगडूआ साह जदी आथम्यो, साह राव सोलातणों ॥११॥ इति जगडूसाहरा कवित संपूर्ण ।
अनुपूर्ति (શ્રીયુત મગનલાલ દલપતરામ ખખ્ખર સમ્પાદિત “શ્રી જગચરિતના પૃષ્ઠ ૧૫૬માં છપાયેલ જગડૂકવિતા અહીં નીચે આપવામાં આવે છે.)
जगडूशानां गवातां कवित नवकरवालि मणिहला, तोहुँ अगला चार । दानशाल जगडूतणी, पोहवे प्रथमुझार ॥१॥ रेवा, सोरठ, गुजरात, दानशाला तेतोसें । मारवाड ने धाट, काछ दन दीजे तीसे ॥ मेदपाठ, मालवे, ढाल चालीस संचाले । . ढल मण्डल, उत्तराद, प्रबल अनथानक बारे ॥ इम कीया पत्र त्रांबातणां; दानेडु सणखडीए । जगडवा साह सोलातणे, सतुकार इम मंडीर ॥२॥
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
Me]
જેમેં ધારણ પૂજા मूडा आठ सहस, दीध वीसल वणवीरे । मूडा बार सहस, दीध सिंधवे हमीरे ॥ गंजनमे सुलतान, सहस मूडा इकवीसें । मालवे पत्र अदार, अने मेवाड बात्तीसें ॥ राया स धारण इण पर हुवो, संवत् बारतीडोत्सरे । जगडवा साह सोलातणे, करी प्रसिद्ध पनडोत्तरे ॥३॥ अद्वय मूढ सहस्सा वीसलरायस्स, बार हम्मीरा । गवीस सुरत्ताण तई दिणा जगड दुब्भिक्खे ॥४॥ दानसाल जगडूतणी केती हुई संसारि। ,
नवकरवाली मणिअ जे, तेहिं अग्गल विचारि ॥५॥ ૧ થી ૩ કવિત મોરબીના મેજીસ્ટ્રેડ . રા. નથુભાઈ પીતામ્બરભાઈ દ્વારા પ્રાપ્ત. ૪ થી ૫ છે. કલરના પુસ્તકથી ઉદ્ભત.
जैनोंमें धारणी-पूजा (लेखकः--डा. बनारसीदासजी जैन) धारणी बौद्ध धर्मका पारिभाषिक शब्द है। इसका अर्थ है अलौकिक शक्तिको धारण करने वाली, अथवा भूत पिशाच आदिके दुष्ट प्रभावको पकड़कर रखने वाली अर्थात् उससे बचाने वाली । वास्तवमें धारणी बौद्ध मन्त्र या स्तोत्रको कहते हैं जिसका प्रयोग मनोरथसिद्धिके लिये किया जाता है। जैसे-अनावृष्टि, रोग, महामारि, भूत पिशाचादिको दूर करनेके लिये, तथा युद्ध में विजय, धन, पुत्रादिकी प्राप्तिके लिये।। ___भारतवर्षमें मन्त्र विद्या बड़ी प्राचीन है । वैदिक, विशेषकर आथर्वण, मन्त्रोंका प्रयोग अभीष्ट सिद्धिके लिये होता था ! बौद्ध धर्मको भी ऐसे मन्त्रोंकी आवश्यकता हुई। पालीके कई "मुत्त' (सूत्र) “परित्ता" (रक्षामन्त्र)के तौर पर प्रयुक्त होने लगे। महायान संप्रदायने भी कुछ सूत्रोंसे मन्त्रों (धारणी)का काम लिया। निश्चयपूर्वक तो नहीं कहा जा सकता कि धारणियोंकी रचना कब प्रारम्भ हुई। फिर भी विक्रमकी तीसरी शताब्दीमें धारणियोंकी सत्ताके प्रमाण मिलते हैं। लेकिन भगवान् बुद्धके समयमें इनका अस्तित्व सिद्ध नहीं होता, यद्यपि उस समय यज्ञ, बलि, मन्त्र आदिका बहुत प्रचार था। बौद्ध धर्मको महायान संप्रदायके साहित्यका धारणियां एक प्रधान और विशाल अंग हैं। नेपाल देशसे पचासके लगभग धारणियां मिली हैं। कई एक तिब्बत, चीन, जापान तथा मध्य एशियासे उपलब्ध हुई हैं।
धारणियोंकी भाषा पालीप्रभावान्वित संस्कृत होती है। इनके प्रारम्भमें एक कथानक सा होता है जिसमें यह बताया होता है कि प्रस्तुत धारणिका आविर्भाव कैसे और किसके लिये हुआ। इसके बाद मूल धारणी अर्थात् देवताके आवाहन पूर्वक मन्त्रपद, बीजाक्षरादि यथा-डों सुट । सुट । खट । खट । खिटि । खिटि । खुट । खुट । सुरु । सुरु । मुत्र। मुख । मुरुश्च । मुरुश्च इत्यादि । इनके अनन्तर धारणीका माहात्म्य रहता है।
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६४] - શ્રી જૈન સત્ય પ્રકાશ
[वष १० श्वेताम्बर भंडारोंमें एक धारणीकी अनेक प्रतियां पाई जाती हैं जिसका नाम है (आर्य-) वसुधारा धारणी। जैन ग्रन्थावली (पृ. ३६७ )में स्पष्ट लिखा है कि यह वसुधारा किसी बौद्ध आचार्यको रचना है। पंजाबके पांच भंडारोंमें ही इसकी नौ प्रतियां मिली हैं। जैन भंडारोंमें बौद्ध ग्रन्थोंका मिलना आश्चर्यकी बात नहीं। आश्चर्य यह है कि वसुधाराधारणोकी, जो प्रत्यक्ष बौद्ध रचना है, जैनोंमें पूजा क्योंकर होने लगी। जैनधर्ममें निवृत्ति प्रधान है । जैन लोग वीतराग द्वारा प्रतिपादित निवृत्ति मार्ग पर चलने वाले भिक्षु समुदायके उपासक हैं। ऐसी दशामें मन्त्र, तन्त्र, यन्त्र आदिमें उनको रुचि और श्रद्धा नहीं हो सकती। यूं तो प्राचीन जैन साहित्यमें मन्त्र तन्त्रके उल्लेख विद्यमान हैं, परंतु स्वार्थसिद्धिके लिये उनका प्रयोग निषिद्ध है। ऐसा प्रतीत होता है कि वैदिक और बौद्ध मन्त्रसे प्रभावित होकर जैनोंने भी इनको अपनाया और अपने मन्तव्योंका रंग देकर भैरवपद्मावती-कल्प, नमस्कार-कल्प, शक्रस्तव-कल्प, सूरिमन्त्र-कल्प आदिको रचना की। . प्रतीत होता है कि जैनधर्ममें धारणी-पूजाकी प्रवृत्ति कराने वाले यति लोग थे। प्रारम्भमें यतियोंने जिनशासनकी बड़ी भारी सेवा की, लेकिन पिछले तीन चारसौ बरसोंमें वे आचार-शिथिल और इन्द्रियासक्त होगये । अब बहुतसे यति धनके लोभी होगये, संभव है कोई यति नेपाल देशको गया होगा या उसकी भेंट किसी नेपाली बौद्ध लामा (भिक्षु) से हुई होगी। लामाके पास वसुधारा-धारणी देखकर यतिने धारणी ले ली होगी और बदले में लामाको मलयगिरिकृत टीकावाली सूर्यप्रज्ञप्तिकी प्रति दे दी होगी, क्योंकि नेपालसे जो बौद्धग्रन्थ भारतमें आये उनमें सूर्यप्रज्ञप्तिकी एक प्रति थी। इसके अतिरिक्त और कोई जैन ग्रन्थ नेपालमें नहीं मिला । यतिने सोचा होगा कि वसुधारा शब्द जैन सूत्रोंमें अपने साधारण अर्थ 'धनवृष्टि में प्रयुक्त हुआ ही है । जैनोंको इस पर विश्वास हो जायगा । वे लोग व्यापारी और धनी हैं। समझेंगे कि वसुधारा पूजनसे धनकी वृद्धि होगी। इससे यतियों को भी लाभ होगा।
उपर्युक्त कथन अनुमान मात्र है। संभव है, वास्तव कारण कुछ और ही हो।
वसुधारा-धारणीको भगवान् बुद्धने सर्वप्रथम सुचन्द्र नामा श्रावकको दिया। सुचन्द्र पहले तो बडा धनवान् था, परंतु समय पाकर निर्धन हो गया। यह सदाचारी और श्रद्धालु था। इसके बहुत संतान थी जिसका भरणपोषण कठिन हो गया। एक दिन सुचन्द्र भगवान् बुद्धके पास आया और उसने उनसे ऐसा उपाय पूछा जिससे वह फिर धनी हो जाय। भगवान्ने उसे वसुधारा-धारणी प्रदान की। इसके प्रभावसे सुचन्द्र फिर धनी हो गया।
वसुधारा-धारणीकी पूजा मारवाडमें अबतक प्रचलित है। दीवालीकी रातको श्रावक लोग इसका पाठ करते या यतियोंसे सुनते हैं। जब पाठ होता है तब दूध-भरी त्रिघटीमेंसे जिनमूर्ति पर दुग्धधारा पडती रहती है। रात्रिजागरण भी होता है। अन्तमें पुस्तककी पूजा की जाती है । इसकी कोइ २ प्रति 'सुनहरी स्याहीसे बडे सुन्दर अक्षरों में लिखी मिलती है।
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ટાઈટલના બીન પાનાથી ચાલુ ]
આ પ્રમાણે મસ્જિ ના શિલાલેખને બીજા વિદ્વાના, પ્રિયદર્શીને અશાક હાવાના પુરાવા તરીકે જે લખે છે તેને બન્ને આ બન્ને સન્નાટા ભિન્ન હાવાનું જાહેર કરે છે, એટલું જ નહી” પણ અશાક તે। શાસન કાતરાવનારને મુરબ્બી હાવાનું જાહેર કરે છે. ઉપરાંત અશોક જે ધર્મ પાળતા તેનાથી જુદા જ ધર્મમાં તેણે પ્રવેશ કર્યાનું જણાવે છે, કેમકે તેમ ન હેાત તે નવા ધર્મ'ના ઉપાસક બનવા માટે તેને અાંકની અનુમતિ લેવાની જરૂર જ ન રહેત. અશેાકને જે ધ હાય તે ધ'માં તે તેનું સ્થાન સ્વાભાવિક રીતે જ ગણી લેવાય. અનુમતિની જરૂર તે બીજા ધમ માં પ્રવેશવું હુંય તે જ ગણાય.
વળી શિલાલેખમાં અક્ષરાની પૂર્તિ કરીને હરાવેલ ઉપરાક્ત અર્થવાળી કલ્પનાને સાહિત્યિક પુરાવાથી સમ ન મળતું હેાઇને તે વધારે સ્વીકાય પણ લેખવી રહે છે. હકીકત એમ છે કે અશાકની પૂર્વેના મૌવશી, નંદવંશી, તથા શીશુનાગવંશી સધળા રાજાએ જૈનધમ પાળતા હતા તે તેમના સિક્કાએ તેમજ અન્ય પુરાવાથી સાબિત થયેલ છે. (જીએ પ્રાચીન ભારતવર્ષે. પુ. ૧-૨ માં તેમનાં વૃત્તાંતે), માત્ર અશાઅે જ, તિષ્યરક્ષિતા નામે લાવણ્યવતી બૌદ્ધધર્મી યુવતીના માહમાં પડીને બાપદાદાએ પાળેલ જૈન ધર્માંના અસ્વીકાર કર્યાં હતા. પરંતુ તેની પછી તરત ગાદીએ બેસનાર તેના જ્યેષ્ઠ અને અંધ પુત્ર કુણાલના પુત્ર જે સંપ્રતિ તરીકે પ્રસિદ્ધ છે, તેણે પેાતાના મુરબ્બી અને પૂજ્ય દાદા શ્રો અÀાની સંમતી લઇને બાપદાદાએ પાળેલ જૈનધમ પુનઃ અંગીકાર કર્યાં હતા ને આ બનાવ રાજ્યાભિષેક થયા પછી શિલાલેખામાં કાતરાવ્યા પ્રમાણેના સમયે જ બન્ય હાવાનું જૈન સાહિત્યમાં નોંધાયું છે. એટલે બધું અરસપરસ પૂર્ણ અંશે મળતું હેઇને એ નિશ્ચય રૂપે જ માનવું રહે છે. જ્યારે બૌદ્ધ સાહિત્યમાં અશેાક વિશે આમાંનું કંઈ પણ અન્યાના ઉલ્લેખ સરખાય નથી.
સાર:-(૧) અશાક અને શાસન કાતરાવનાર પ્રિયદર્શી ભિન્ન છે, એટલું જ નહીં. (ર) પણ અશાક જ્યારે ધમે બૌદ્ધ છે ત્યારે પ્રિયા પોતે પોતાની વડવાઓની પેઠે જૈનધમી છે. વળી આ હકીકતને સાબિત કરતા લગભગ સવાસેા પુરાવાઓની તારવણી કરીને પ્રગટ કરેલ ‘સમ્રાટ પ્રિયદર્શી યાને ભૂલથી મનાયેલ મહારાજા અશેક અથવા જૈન સમ્રાટ સંપ્રતિ” નામે પુસ્તકના અંતે વાચક વને સુલભ થવા પાંય પિરિશબ્દો જોડવાં છે. એકમાં ખુદ પ્રિયદર્શીના શિલાલેખ અને સ્થૂલ લેખમાંથી જ બહુ પુરાવા, બીજામાં ચીનાઈ યાત્રિક કાહિયાન કથિત ૬, ત્રીજામાં યુએનસાંગ કવિત ૧૧, ચેાથામાં થિત સ્થભેાનાં ૫, પાંચમામાં બુંબોનીવનને લગતા ૧૧ એમ અનેક દૃષ્ટિયે ૫ રિશિષ્યો બનાવેલ છે. એટલે ચાક્કસ થાય છે કે મસ્કિના શિલાલેખે સમ્રાટ પ્રિયદર્શીના ધમ અને વ્યક્તિત્વ અંગેના નિર્ણય માટે એક અતિ ઉપયેગી અને અફર અતિહાસિક તત્ત્વ પૂરુ પાડયું છે. (૩) વળી આ ઉપરથી સિદ્ધ થાય છે કે પ્રિયદર્શીના રાજ્યાભિષેક પછી કેટલાંયે વર્ષોં સુધો સમ્રાટ અશાક જીવતે થો છે. આ હકીકતને બૌદ્ધસાહિત્યથી પુષ્ટિ મળે છે. (૪) વળી સંપ્રતિએ રાજ્યાભિષેક પછો અમુક સમયે જૈનધર્મ અંગીકાર કર્યાની હકીકત જે જૈન સાહિત્યમાં વર્ણવા છે તેને શિલાલેખી પુરાવાઓથી સમર્થન મળે છે.
દા
(૫) તેમજ સેક્રેડ મુકસ એફ ધી ઈસ્ટ પુ. ૨૨ માં મરહુમ પ્રે. હરમન જેકાબીએ સંપતિને જે fabulous Prince ( કાલ્પનિક કુ ંવર ) તરીકે ઓળખાવ્યેા છે તથા અદ્યાપિ શીખવાતા ભારતીય ઇતિહાસમાંથી સમ્રાટ સંપ્રતિનું જે અસ્તિત્વ જ ભૂંસી નાંખવાનાં આવ્યું છે તે બધુ ભૂલ ભરેલું છે એટલે કે ઉપરાક્ત પાંચે મુદ્દા મરિક ગામના શિલાલેખની પ્રથમ એ પતિ ઉપરથી જ સ્વયંસિદ્ધ થઈ જાય છે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સામેત્રામાશ.. દરેક વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ. વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિરોષાંક ". ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આનો વધુ). (ર) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 100 વર્ષ પછીનાં સાત વર્ષના જેન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર કે 4 ભૂલ સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક સમ્રાટું વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 24 0 પાનાંના દળદાર સચિત્ર એક મૂલ્ય દાઢ રૂપિયા શ્રી જૈન સત્ય પ્રકાશના વિશિષ્ટ મ કે [1] કમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના e જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક: મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલ - ' શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચોથા, પાંચમા, આઠમ, નવમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું ક્રાંચીના એ રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦”x૧૪”ની સાઈઝ, સોનેરી ઓર્ડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચને દેઢ આને ). - - -- શી જેનાધમ સંત્યપ્રકાશક સમિતિ જરિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મુદ્ર૪ઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરાઠ, છે. છે. ન. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, શિગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદૃ, For Private And Personal use only