________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક 2 ]
“અોય તૃdયાનાં ઉદ્દગમન અંકુર્યા, પલળ્યાં ને ફળ્યાં
અમારા સંબંધના પંચમ ભવે. ઉજજવળતાનાં એ અમેધ બીજ.
પ્રબળ પુણ્ય ઉપાર્જન કર્યા થઈ ભવ્ય આત્મોન્નતિ
મુનિની વૈયાવચ્ચેથી એ સાર્થવાહની,
આ વેળાએ અમે. તેના ઉત્તરોત્તર તેર ભવોમાં.
અનંતર અયુત દેવનાંએ ભવોમાંના પંચમે
દેવી સુખે અનુભવ્યાં લલિતાંગ દેવ હતા
અમે બન્ને ય મિત્રછએ. ધન સાર્થવાહને જીવ.
આ પછી થયા અમે બન્ને એ શ્રદ્ધેય મહાત્મા સાથે
ચક્રવર્તી ને સારથી. તેના લલિતાંગ દેવભવથી
મારાષ્પ સંયમને પંય જોડાયાં હતાં જોડાણ
એ વજનાભ ચાયતીએ શ્રી શ્રેયાંસકુમારનાં.
અને તેના મિત્ર મેં સુયશાએ. અહીંથી આગળના અનુભ,
ઉપાજ જિનનામનું પુણ્ય, શ્રેયાંસના આત્મામાં અત્યારે
વીશસ્થાનક તપારાધનથી. થઈ ગયા સ્મૃતિગોચર.
સાધુ શ્રેષ્ઠ શ્રી વજુનાભે. હરતામલકત પ્રકાશ પ્રગટ
બહુ બહુ સાધ્યો આમેક શ્રેયાંસના આત્મામાં.
અમે બન્નેએ. અતિ વેગથી વહેવા માંડી
વજનાભના પિતાશ્રીતેની જાતિસ્મરણની સરણી.
વજયેન તીર્થંકરના મુખારવિંદથી
સાંભળ્યાં ભવ્ય ભાવિ હતા આ અષભને આત્મા
અમે બન્નેએ. લલિતાંગ દેવ,
ત્યાંથી ગયા આરાધના સહ હું હતો તેની સ્વયંપ્રભાદેવી.
અમે બન્ને સર્વાર્થસિદ્ધ. , તે થયો વજધર રાજા,
સમનુભવ્યાં ત્યાં . હું થયે તેની શ્રીમતી રાણી.
સર્વાર્થસિદિદાયી સુખો આ પછી ગયા અમે
અમારા એ લવસતમ આત્માએ. યુગલિયાના ભાવમાં.
અક્ષય ન હતું. લલિતાંગથી ચતુર્થ ભાવે
આ યે અતીવ સુખાળવું સ્થાન. દિવ્યાનુભવ કર્યો અને
આવ્યા અહીંથી અમે સૌધર્મ દેવલોકમાં.
સુદુર્લભ મનુષ્યના ભવે. ત્યાં હતા બન્ને મિત્ર દે.
જો એ લલિતાંગને જીવ, ત્યાંથી વીને,
નાભિકુલગરને ત્યાં લલિતાંગના આત્માએ
મરુદેવાની કુક્ષિએ છવાનંદ વૈદ્યનાં જીવન જીવ્યાં;
શ્રીનષભદેવ નામા મુજ પ્રપિતામહ; ત્યારે બન્યો પરમ મિત્ર હું
અને હું થયો શ્રેયાંસ એવીત કેશવ,
તેમને જ પ્રપૌત્ર.
For Private And Personal Use Only