________________
Shri Mahavir Jain Aradhana Kendra
*ક ૮]
અહા ! દુષ્કર દુષ્કર છે! એનું જીવન. અરે ! શું સમપુ′′ એના આહારને ાગ્ય ? હમણાં જ પ્રામૃત થયેલા
ઇક્ષુના રસ હાજર છે. નિર્જીવ નિર્દોષ છે. એ. સમપુર. તેના કરકમળમાં એ ઈક્ષુરસને,
અને પૂરું સફળ મારા જન્મ-જીવિતને.’
X
X
X
ઈન્નુરસના સિ’ચનથી સમુજ્વલ બના નિરાહાર ક્લાન્તપ્રભુની સ્વણુગિરિશી કાયાઃ અપેલા શુદ્ધાદ્ધારથી, વિજયી અને પ્રભુ આત્મિક વિજય યાત્રામાંઃ કાયાના નિવહથી ચેાજાવા જ્ઞાનિકરણા પ્રભુના પ્રકાશિત સૂર્યોત્મામાંઃ
ફળા એ સ્વપ્નની ત્રયી મારાં, તાતનાં તે મંત્રીનાં. પ્રવર્તી દાનના પંથે આર્યાવતની જનતા, મારાથી કરાયેલા દિગ્દા તે. સમર્થ અને શ્રમણુસ’સ્થા, સુધાહારની પ્રાપ્તિથી. અસ્ખલિત વહેા ભારતમાં એ સંસ્થાના પ્રવાહ. સદા ય જયવંતું રહેા
શ્રી ઋષભદેવનું શાસન, અને દાનના મહામ અમર રા
મારી આ ભાવના.
X
×
X
www.kobatirth.org
‘અક્ષય તૃતીયા’નાં ઉદ્દગમન
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિમન્ત્રણ કરાયાં ક્ષુરસ વ્હેારવા માટે શ્રી ઋષભદેવને, જાતિસ્મર શ્રી શ્રેયાંસકુમારથી.
એ નિર્દોષ ભિક્ષાને લેવા પસાર્યા કરકમળ
એ યુગના પ્રથમ ભિક્ષાચરે. રૅડાયા દક્ષને રસ એકસા આઠ ઘડા પ્રમાણ એ ચમત્કારિક કરકમળેામાં. સ્પર્ધા કરી રહ્યો હતેા ઈશ્વરસની પ્રવૃદ્ધ શિખાની સાથે શ્રી શ્રેયાંસના અપૂર્વ ભક્તિભાવ. સદઃ ફળદિય આ પુણ્યકર્મ જય જયકાર વર્તાયે સત્ર.
વરસ્યાં આકાશમાંથી સુગધી જળ-ફૂલે. ઉદ્ભાષણા થઈ
‘ અહાદાન મહાદાન ’ની.
વરસાદ વરસાયા
મણિ–રન–સાનૈયાદિના. દિવ્ય કુફૂલથી શેાભાયા ગજપુરના રાજમા
પરાકાષ્ટા હતી
દાતા, ય તે દાનના એ વિવિધ યેાગની.
બધી ય રીતે હતું
સુવર્ણ પાત્ર જ,
આ પરમપુનીત પરમાત્માનું. દાનના મહિમા.
અપાર
નિર્જીવ જ વાર્તા એ પંચદિવ્યના પ્રકાશનની
સભ્યની નિશાની એ
પરમાત્માને સમર્પેલાં દાન,
ભવ્ય પુણ્ય પ્રાણીને સમ્યકત્વનું અમાત્ર ખીજ છે
For Private And Personal Use Only
{ ૧૩૯