Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
STD 5
SI
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. +Ph. : (079) 23276252, 23276204-08
| Fax : (079) 232762/
000000
અમદાવાદ
વધુ , "ને
તંત્રી-IIS. ચીમનલાલૌકિMEારા
તે
એ કે હું
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित
श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु - માસિક પુરવપત્ર
श्री जैन सत्य प्रकाश વર્ષ ૭.]
ક્રમાંક ૮૬
" [ ૩
૧
વિક્રમ સંવત ૧૮ : વૈશાખ વદિ ૦)) :
: ઈસ્વીસન ૯૪૨
વીરનિ. સંવત ૨૪૬૮
શુ ૪ વા ૨
વિ જ યુ-દર્શ ના ૧ પ્રતિષ્ઠા-ક૯પ-સ્તવને
: પૂ. મુ. મ. શ્રી. જયંતવિજયી ૨ સિદ્ધહેમ શબ્દ નો લન અને પાણિનીય
–એ બન્ને વ્ય કઃ ણે નાં સૂત્રેની તુલના : શ્રી ૫. અંબાલાલ છે. શા ૬ : ૪૫૫ શ્રી તપાગચ્છ ગુર્નાવલી અને "શ્રી સેમસુંદરસૂરિ-સ્તુતિ : શ્રી. મેહનલાલ દ. દેસાઈ ૪ શ્રી માંડવગઢની મહત્તા e : પૂ. મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી : ૪ ૬ ૭ ૫ નવ લ પ્રકરણનું સમાધાન ૬ " જૈનધમી વીરનાં પરાક્રમ : શ્રી. મોહનલાલ દીપચંદ ચે કસી ૭ dજાવ શા કારિત સંઘE : શો. 1. વનારીવારની જૈન Re : ૪૭૯ ૮ વિશ્વવાણી'ના જૈન સરકૃત અંકની યોજના
: ૪૮૨ e ૪૮રની સામે
: ૪૭પ
| સમાચાર
આ માસિક દરેક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા.
લવાજમ-વાષિક-બે રૂપિયા .-- : છૂટક ચાલુ અક-ત્રણ આના મુદ્રક : મુકલભાઈ રવજીભાઈ કોઠારી, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાલ; પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ,
- મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રોડ, અમદાવાદ. :
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે વાર નિત્ય નમઃ |
શ્રી જૈનસત્યપ્રકાશ
(વર્ષ ૭... .........કમાંક ૮૧..... '... અંક ૯] બુધ શ્રી અમૃતવિજ્યજી શિષ્ય પં. શ્રી રંગવિજ્યજી વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત
-૯૫– સ્તવન સંગ્રાહક તથા સંપાદક—પૂ. મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી
[ ગતાંકથી ચાલુ ] .
હાલ અગિયારમી ( કાજ સીધાં સકલ હવે સાર–એ દેશી ) આઠમેં દિન સુણિ ભાઈ, દાસી દિયે પુત્ર વધાઈ અશ્વસેન ભૂપતિ અતિ હરખી, દાસી કેડી કરી સખિ સરખી. (૧) ચાકરનાં કષ્ટ નિવારે, માન ઉનમાંન માપ વધારે; જલ ફૂલે મયરી સિંચા, કૃષ્ણગુરૂ ધૂપ રચવે. (૨) ઘરઘર તરણું બંધા, કુંકુમ હાથા દેવરાવે, પુરજનને હરખ ન માવે, નારી ધવલ મંગલને ગ. તાલાચર ભાંડ નાટકિયા, અતિ ખેલ કરે તિહાં મલીયા નુપ નિરખી હરખ અમા, બહુ દાન દિએ સનમાને. ઘણે છેદે વાજાં વાજે, તિણે નાદે અંબર ગાજે; ઈમ મહોચ્છવનું મંડાણ, દિન બાર કરે મહિરાણ, કુલ સ્થિતિ કરે પહેલે દિવસે, અઢાર સ્નાત્ર કરી હરસે, જલપાત્રમાં કવિએ ઉલ્લાસ, ચંદન પુષ્પાદિક વાસ, (૬) ૧ દિન આર.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
(૧૩)
સનાત્રચૂરણ ખેપિયેં સાર, પછે કલશ ભરીને ચાર જિનમુદ્રા કાવ્ય ઉચ્ચારી, અભિષેક કરી સુવિચારી. હમ ચરણે પહેલું સનાત, બીજું પંચ રતનનું વિખ્યાત; તરૂછાલનું ત્રીજું કહિયે, ચોથું મંગલ માટીનું લહિયેં. પાંચમું સદ ઓષધી કેરું, અષ્ટ વર્ગનું છઠું ભલેડું સાતમું વલી તેહી જ નામે, આઠમું સર્વ ઓષધિકામેં. પરમેથી ગુરૂડ મુત્તાસુતિ, મુદ્રા કરી મંત્ર પવિત્તી, જિન આહ્વાન કરે ગુરૂ રાગે, વલી સ્નાત્ર ભણવે આગે. પંચગવ્યનું નવમું ગણિયે, સૌગંધિક દશમું ભણિ; શુભ ફૂલનું એકાદશમું, ગંધસ્નાત્ર કરો દ્વાદશમું. સ્નાત્ર તેરમું વાસનું મુણિયે, દુધ ચંદન ચૌદમું ધૂણી; પંનરસું સનાત તે હોય, કેશર સાકરનું લેય. (૧૨) દિન ત્રીજે આરિસે દેખા, રવિ શશિનું દર્શન કરાવો;
છે દિન ધર્મજાગરણ, દિન દશમેં દસૂઠણુ કરણ. તીર્થોદક ળિમે વિરચે સત્તરમું બારસે ચરક કેશર ચંદન લેઈ ફૂલ, તસ સ્નાત્ર ભણવે અમૂલ. (૧૪)
એ વિધિ નાત્ર અઢાર, કરે મહોચ્છવષ્ણુ વિધિકાર; બિંબે વાસ તિલક ધૂપ કીજે, વિધિયે વલી દેવ વાંદીજે. (૧૫) દિન બામેં નૃપ પરિવાર, ભજન ભુજાંવિ ઉદાર; સંતષિ કરે સતકાર, ઠંવે નામ શ્રીપાસ કુમાર. તિમ નામ થાપન ઈંહા જાણે, બિંબે બિંબે મન આંણે; આભરણે દેહ સોહાવે, પ્રભુ નિરખિ ભાવના ભાવે. પછે અન્ન બટણ વિધિ કરી, જિન આગે નેવેદ્ય ધરિયે; બલિ દીજે હરખ અલે, ગુરુ સકલચંદ ઈમ બેલે. (૧૮) ઈમ અડદશ સ્નાત્ર કરી, જિમ અબ્રા દેષ હરિજે; આઠમેં દિન ખુસાલસાહે, કીધેછવ રંગ ઉછહે. (૧૯)
ઢાલ બારમી ( કાર્તિક માસે કંત મેલી ચાલ્યા રે, કાંઈ લાલ રંગીલા નમે ન રહે છીયા રે -એ દેશી ) નવમેં દિન ગુરૂરાજ કરીને સાખી રે, કરે વિધિકારક હવે કાજ મન થીર રાખી રે સહેજ અતિશય ચાર પ્રભુને જમથી રે, અતિ અદભુતરૂપ અપાર લવ સત્તમથી રે.(૧)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯.
પ્રતિષ્ઠા-ક૯પ-સ્તવન
[ પ ]
ભવભાસન ત્રણ્યજ્ઞાનધારક સ્વામી રે, અંગુઠે અમૃતપાન કરે શિવગામી રે, કલ્પતરૂપરે પાસ પ્રભુજી વાધે રે, લક્ષણ ગુણ મહિમા જાસ પાર ન લાધે રે. (૨) બાળક થઈને દેવ આવી રમાડે રે, થઈ હંસ મેરે તતખેવે પ્રભુને હસાકે રે, ઈમ કરતાં ભણવાગ થયા તે જાણી રે, કરે માવિત્ર શુભ સંગ લગન પેહ્માણી રે(૩) ભૂજાવિ સયણ સુરંગ પહેરામણ સાથે રે, નિજ સેના સજી ચતુરંગ વણારસી નાથે રે; ધાણીચણ પકવાન બહુ ફલ મેવા રે, હેમ ખડિયા લેખણુ માન છોઝને દેવા રે. (૪) વરરૂપે પાસકુમાર ચલ્યા વરઘોડે રે, ગાયે અપછ૨ સરખી નાર મનને કોડે રે; વાજતે વાજિત્ર જનમાલાયે રે, આવ્યા અજિમેહ વિચિત્ર લેખશોલાયે રે. (૫) વિપ્ર મને ગત ભર્મ દ્રવયણુથી રે, કહી પ્રભુએ પમાડે ધર્મ અવધિનયણુથી રે; અયાચી કર્યો તસ પાત્ર લહિ બ્રિજ ભાવે રે, છાત્રનાં પસીને ગાત્ર છુટી અપાવી રે (૬) દેખી કહે બાલોપાલ માવિત્ર હરખે રે, અહો બાલપણે એ અબાલ મનોગત પરખે છે; ઈમ લેખશાલામેં જ્ઞાન પ્રગટ કરી આવ્યા રે, પણું અનુકરમેં ભગવાન એવન પાયારે. ૭ હવે ગ્રહપતિ સર્વાગ બિંબને અર રે, વલી ધૂપ ફૂલ ઉછરંગ વાગે ચચે રે, સુરભિ પદમ ને અંજલિ મુદ્રાભાવે રે, જિનમુદ્રાએ ગુરૂનાથ કરીને દેખાશે. (૮) અધિવાસન મંત્રે ગુરૂ કરે અવતારે રે, મિંઢલ કંકણુ સહ બિંબને હાથું બાંધે રે, મુત્તા સુત્તી ચક્ર મુદ્રા કરી હરસે રે, વિધિકારક પાંચે અંગ પ્રભુનાં ફરશે રે. (૯) અંગે ધૂપ ઉખેવિ જિન આહવાન રે, જિનમુદ્રાયેં ત્રણ વાર કે સાવધાન રે, આસન મુદ્રાસાર પછે નિરખવિ , ગુરૂ પૂજે વાસ બરાસ પ્રભુ દિલ લાવિ રે. (૧૦) શ્રાવક ચંદન લેં પૂજી આલ્હાદે રે, સવિ બિંબને વસ્ત્ર અમુલ કરી આચ્છાદે રે; તે ઉપર નવ રંગે શ્રીફલ ટાવો રે, નૈવેદ્ય ધરીનેં ખાસ ફૂલેકે ચઢાવે છે. (૧૧)
ઢાલ તેરમી (જીરે ઘડી તે તિહાંથી ડગ ભરે, ઘોડી પાછલ ચમર વિંજાય જાદવજીની ઘોડલી–એ દેશી.) જીરે વનવય જિન નિરખી, ઘણું માવિત્ર હરખી તામ સુંદરવર પાસને જીરે જોગ્ય પ્રસેનજિતરાયને, ઘર પુત્રી પ્રભાવતી નામ. સુંદર૦ (૧) જીરે જેડી સગાઈ નેહર્યું , નિજ અંગજની લેઇ આણ; મુંદર૦ જીરે ભાગ્ય સ્થિતિ જાણું કરી, કીધું તે વચન પ્રમાણ. સુંદર૦ (૨) જરે પ્રેહિત શુદ્ધ લગન દિયે, વરજીને દોષ અઢાર; સુંદર જીરે ઈદ્ર ઈદ્રાણું મલી કરી, કરે વિવાહને વ્યવહાર. સુંદર૦ (૩)
૧. નિજ પરિમાને.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪]
શ્રી જૈન સત્ય પ્રકારો
[વર્ષ ૭
રે પીઠી કરી માજન કરી; ધરી અંગે શુંગાર અમાન; સુંદર છરે પાસ વરઘોડે ચઢયા, કર ધરી શ્રીફલ પાન. સુંદર૦ (૪) જીરે હયગય આગલ માલતા, બહુ વાજે વાજિત્ર સંગીત, સુંદર, જીરે સુરનરનાં સાજન મલ્યાં, જાનકરણ ગાયે ગીત. સુંદર જીરે પરિજન ઠાઠ મલી જૂએ, દેડીને ચેક બજાર સુંદર જીરે પ્રભુ આવી ઊભા રહ્યા, ઈમ મંડપ તેરણ બાર. સુંદર૦ (૬) જીરે પણ વિધિસ્યુ પહેકીને, પછે આણ્યા ચોરી મજારસુંદર છરે પધરાવી કન્યા તીંહાં, કરે વાડવ વેદ ઉચાર. સુંદર જીરે સકલ સુરાસુર સાખિસ્યું, કરે કમેળાપક ત્યાંહિં સુંદર જીરે બેહ પખું સુરસુંદરી, મલી ગાયે ગીત ઉછાહ. સુંદર જીરે પહેલું મંગલ વરતીને, દિયે લક્ષપ્રમિત હયદાન, સુંદર જીરે બીજું મંગલ વરતીને, દિયે હાથી હજારને માન. સુંદર૦ (૯) જરે ત્રીજું મંગલ વરતીને, કેડ મુલનાં દિ અલંકાર, સુંદર, કરે ચેાથું મંગલ વરતીયું, પુત્રી પરતણી હોયે નિરધાર. સુંદર૦ (૧૦) છર સર નિમિત કંસારને, આગી કરે પ્રીત અભંગ, સુંદર જીરે પરણી નિજ ઘર આવીયા, માયતાયનં અધિક ઉછરંગ. સુંદર૦ (૧૧) જીરે વિધિકારક કરણી કરે, સુણ હવે તે સ્વરૂપ; સુંદર નવ બિંબને
(એ આંકણી) જીરે ચાર નારી પહોકણ કરે, વલી આરતિ મંગલદીપ, સુંદર૦ (૧૨) જીરે શ્રાવક પંચ મંગલ ભણી, કરે બિંબને ચર્ચિત હાથ; સુંદર જીરે નવગ્રહને બલિ દેઈને, ધરી નૈવેદ્ય હાયે સનાથ. સુંદર૦ (૧૩) જીરે ગેવાસૂત્રથી બાંધી, તેરણયુત સારી ઉદાર, સુંદર, જીરે સિંહાસન મંડ૫ તલે, થાપી જિન પડિમાં સાર. સુંદર૦ (૧૪) જીરે હેમકલશ ચઉ દીવડા, હવે સોહર સુખડી થાલ, સુંદર રે લેતી પ્રભુનાં ઓવારણ, જલધાન ઠર્વે તે બાલ. સુંદર૦ (૧૫) જરે ચાર ગાડુઆને ઉપરે, થાપે જુઆનાનાં સરાવ; સુંદર જીરે ચેત્યવંદન ગુરૂ તિહાં કરી. રક્તાંબરે બિંબ ઢંકાવ. સુંદર. (૧૬) જીરે અધિવાસ મંત્રે કરી, સૂરિ મંત્રિત નાખું વાસ, સુંદર, છરે બિંબકરે પુગી ઠવે, દીયે ધવલમંગલ ઉલ્લાસ. સુંદર૦ (૧૭)
૧. ધરે વિવાહનાં અંગે સીણગાર. ૨. વંચિત. ૩. ચેરીઉ ચાર,
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯
પ્રતિષ્ઠા-ક૯પ-સ્તવન
[૪૭]
* * * * *
*
*
* *
જીરે હામ કરી ટીકે ક, અંબર આભરણુ ધરાવસુંદર, જીરે ઢોઈ ભેદક મે દીચે, રંગે રાજ્યાભિષેક કરાવે. સુંદર૦ (૧૮)
ઢાલ ચદમી (જીરે ઈશાને ખોળે લીએ—એ દેશી.) જીર પાસ નિણંદ તેવીસમે, ત્રીસ વરસ ગૃહવાસ રે, કુંમર પદે સંસારનાં, ભોગવી ભોગ વિલાસ રે, પાસ જિર્ણોદ દીક્ષા વરે.
(એ આંકણી) (૧) વિરમી વિષચ દિસા થકી, તવદિશા નિજ ભાવે રે; જાણે તે પંચમાં સ્વર્ગથી, કાંતિક સુર આવે છે. પાસ. (૨) જિન પ્રણમીને વિનવે, જય જય તું ચિર ને રે, ધર્મતીર્થ વરતાવીએ, તું જગ સુરતરૂકદે છે. પાસ(૩) ઈમ ઉપયોગ કરાવીને, દીક્ષા સમય જણાવે રે શમણું કુંડ ધારી સુરા, હાજર થઈ ધન લાવે છે. પાસ. (૪) એક કેડ આઠ લાખના, યાચક દિનપ્રતે આવે રે, દાન દેઈ સંવછરી, સહુનાં દરિદ સમાવે રે. પાસવ (૫) ચોસઠ ઈદ્ર મલી તિહાં, તિરથ જલ શુભ આણ રે, સ્નાત્ર કરી સ્વામિનૅ, વિધિપૂર્વક હિત જાણ રે. પાસ (૬) સ્વજનતણી અનુમત લેઈ, માતપિતા પડિબોહે રે, અંગરાગ ભૂષણ ધરી, શિબિકામાં આરહે છે. ધૂપ ઘટી વારિત્રસ્યું, દુંદુભિનાદ વજાવે રે, સુરનર કેડીકેડરૂં, પુરવ પવન સાહા વે રે. વૃક્ષ અશક તરૂ તલે, સહ સાવધ સરાવી રે, પિસ બહુલ ઈગ્યારસે, ત્યે પ્રભુ સંજમ મન ભાવી રે પાસ. (૯) સામાયિક વ્રત ઉચ્ચરે, તવ મનપર્યવ પાવે રે, સુરપતિ વામ ખભે ઠ, દેવાંબર તે પ્રસ્તાવે છે. પાસ (૧૦). ચરણ મહોચ્છવ સુર કરી, નંદીસરે હરિ જાશેર અઠાઈ મેહોચ્છવ કરી સુરા, નિજ નિજ થાને જાવે છે. પાસ (૧૧) અનુમત સયણ માવિત્રની, માગે તવ રોવતાં રે, કહે વત્સ તુમ મુખડું કદા, જેસ્યાં હરખ ભરતા રે. પાસ (૧૨) ૧. લીએ પ્રભુ સંયમ ત્યારી રે. ૨. નંદીસર મલી આવે છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
પાવન કર આંગણું, પારણને મિષે પુતે રે, અમને કદિ ન વિસાર, દર્શન દે સુમિત છે. પાસ (૧૩) ઈમ જોતાં રોતાં વલ્યા, પ્રભુ પણ વિચરે નિરાસિ રે; ઘાતિ કર્મ ચઉ છતવ્યે, વીતયે વાસર ગ્યાસી રે.: પાસ (૧૪) ગુરૂ હિરેં ચિત્યવંદન કરી, વંદા વલી દેવ રે, રયણી સમે તિહાં ગુરૂ કરે, અધિવાસન સ્વયમેવ રે.. પાસ (૧૫) ખુશાલસામેં નવમેં દિને, દીક્ષા કલ્યાણક કીધું રે; રંગે કરીને ઉછાહથી, મન વંછિત ફલ લીધું છે. પાસ. (૧૬)
હાલ પંદરમી (દેશી-હમીરીયાની) (અભિનંદન અવધારિ–એ દેશી) હવે દશમે દિન કૃત કરે, શ્રાવક ને ગુરૂરાય સુગ્યની; કેવળજ્ઞાન ને મોક્ષનાં, કલ્યાણક સુખદાય સુગ્યાની; મહાપૂજા ઈમ કી છાઁ (૧)
ચરણ પર્યાયૅ પાસજી, વર્તે નિજગુણ ઠાંણ; કમઠ કૃત ઉપસર્ગને, જીજે ઉપશમ આંસુ ચાસી દિવસ ઈણી પરે, વિચરી આરજ દેશ વતનમાં આવે વિભુ, હવે સુણ વિધિ ઉદ્દેશ. કંકણ મિંઢલ બાંધિયું, સ્નાત્ર કારકને હાથ; ગ્રહ દિગપાલને પૂછયે, બલી દીજે વિધિ સાથ. નૂતન બિંબને ઉપરે, વસ્ત્ર કસુંબી ઢંકાવ; દેવવંદન વિધિ સાચવે, ગુરૂ શ્રાવક શુભ ભાવ. ધૂપ દેઈ અંબર લીએ, શ્રીગુરૂ લગનાભ્ય; કુંભક કરી સવિ બિંબને, અંગે થાપે શુભ વર્ણ. વૃતભાજન મુકી પછે, મંગે જિન આહાન. પરમેષ્ઠી મુદ્રા થકી, શ્રીગુરૂ કરે સંવિધાન. શાસન દેવદેવતણું, અવતારણ કરે તામ; ઠવણું થાપન મંત્રથી, તિહાં ગુરૂ કરે અભિરામ. શ્રીખંડાદિક વસ્તુને, જિનપડિમાતલે તાંહી, થાપીને મલે હવે, અંજન દ્રવ્ય ઉછાંહીં. સુવ ભ૦ (૯) સવીર સાકર મૃગમદે, ઘતમિશ્રિત ઘસાર; થાપે અંજન હેમપાત્રમાં, પંચસોહવ મિલી નાર. સુo મ. (૧૦) ૧ ચોરાસી રે.
કરી છે
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯]
પ્રતિષ્ઠા-કલ્પ-સ્તવન
[૪૯]
0
,
, ,
સુઇ
સવ
થિર લગને શ્રીગુરૂ હવે, સ્વદય મંત્ર સંભાર; હેમ સિલાક ગ્રહી કરી, કરે અંજન અવતાર. સુ૦ મ૦ (૧૧) નિરખાવી દર્પણ પ્રસ્તે, પ્રતિવાસ કરતે શુભ ગાત્ર; ચક મુદ્દાઓ બિંબને, ફરસી ઠરે દધિપાત્ર.
(૧૨) દષ્ટિદેષ નિવારવા, મુદ્રા પંચ કરંત, સુત્ર વાસ ધૂપ કરી મંત્રને, પદ્મમુદ્રાએ કહેત. સુહ મ (૧૩) ત્રિગ કલ્પી બિંબને, થાપિ ત્રણ નવકાર કહીનેં વાસ કરે તિહાં, આચરજ ગણધાર. સુત્ર મ(૧૪) ત્રય સંય સાઠ ઔષધિપૂડે, જિનકરમાંહી ઠવંત; સેહવ ચ પુંખણુ કરે, દાન દીયે હરખંત. સુત્ર મ(૧૫) ઈમ કેવલ કલ્યાણકે, કરણ કરી રંગ; કહેર્યું હવે કેવલત, એછવ અધિક ઉમંગ. સુવ મ (૧૬).
ઢાલ સેળમી ( એ તે ગહેલો છે ગિરધારી એહને શું કહીએ—એ દેશી ) ચારાશીમે દિવસે પ્રભુજી, જન્મપુરી છે જ્યાંહી રે; ચેવિહારથી છઠ તપ સાથે, આ વ્રત વનમાંહીં. એ જિન સેવે છે, જે દેષભર્યા જગમાંહીં ત્યજે તે દેવે રે. (એ આંકણી) (૧) ઘાતક વૃક્ષને હેઠલ સ્વામી, ક્ષપકશ્રેણી આરહે રે; કરણ અપૂરવ અનિવૃત કરીને, જીત્યા સંજલલેહ.
એ. (૨) ક્ષીણુમેહ સગી ફરસી, ધ્યાન બલે અપ્રાણ રે, ચિતર વદની ચોથે પ્રભુજી, પામ્યા કેવલનાણુ. અવધિ જાણી ચોસઠ સુરપતિ, આઈ સીસ નમાઈ રે; કરી ત્રિગડાની અભિનવ રચના, નિજ નિજ કૃત્ય બનાઈ. તે ત્રિગડામાં આપ વિરાજે, જગતારક જગદીશ રે; ચિત્રીશ અતિશય સંયુત દાખું, વાણી ગુણ પાંત્રીસ.
શ્રી આરઘોષ પ્રમુખ જિન, થાપે દશ ગણધાર રે, સંઘ ચતુર્વિધ થાપે, વિધિપૂરવક વિવહાર. કેવલજ્ઞાન કલ્યાણક એછવ, કરી ઈંમ રંગ ભરેણ રે, વિધિકારક વિધિ આર્ગે કીજે, ગુરૂસંગે હરખેણુ. એ. (૭). ૧ ધાવડી
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
ફૂલવાસની વૃષ્ટિ કરીને, કરીઈ ધૂપ પ્રશસ્ત રે, દેવવંદન કરી પૂછઇ, પડિમાનાં અંગ- સમસ્ત. એ. (૮) અઠ્ઠોત્તર શત કાવ્ય ઉચ્ચારી, વિરચી કલશ વિચિત્ર રે; એકસે આઠ પ્રમાણ વિધિયે, કરીયે સ્નાત્ર પવિત્ર છે. એ. (૯) ચૈત્યવંદન કરીને હવે ગુરૂજી, મંત્રિત કરેં બલિદાન રે; ગ્રહ દિગપાલને વિધિશ્ય દીજે, લેઈ તેહના અભિધાન. એ. (૧૦) પ્રભુ સનમુખ કુસુમાંજલિ દીજે, મંત્ર કરી ત્રણ્યવાર રે; ચંદન કેશર આદિ નુતન, પૂજા કરે સુખકાર. એ. (૧૧) બલિ દેઈ બીજોરા મે, લાડુ સુખડી સાર રે; મુખવાસાદિક થાપર્યો, પ્રભુ આગલ મહાર. એ. (૧૨) આરતી મંગલદીપ કરીને, શિવ કલ્યાણક ધાર રે, કહેર્યું તે કલ્યાણક કેર, રંગે કરી અધિકાર. એ. (૧૩)
હાલ સત્તરમી (કહોને બ્રાહ્મણ કિયાથી આવ્યા, કાગલીયે કિકાથી લાવ્યા–એ દેશો.) શ્રીપાસ પ્રભુ ઉપકારી, બહું તાર્યાં નર ને નારી; દેશે ઉણા સિત્તેર વરસ આય, ભેગવિ કેવલ પર્યાય. (૧) પ્રભુ સમેતશિખરને પામી, મન વયણના વેગ વિરામી; શશિ કરણને આહી, ગુણઠાણું અગી મેહી. સત્તાગત પહેલે ભાગે, બહોત્તર પ્રકૃતિ ન ત્યાગે, ભાગ બીજે પ્રકૃતિ તેર, તેહને કરી તુરત નિવેર. અવગાહન લહી પૂર્વ રાતે, મુનિરાજ તેત્રીસ સંઘાતે શ્રાવણ શુદિ આઠમિ દિવસે, પ્રભુ શિવમંદિરમાં નિવસે. પ્રભુ અજર અમર અવિનાશી, થયા પૂર્ણાનંદ વિલાશી, ઇમ મોક્ષકલ્યાણક ભાવિ, કરે કિરિયા આગલિ ઠાવિ. પછે શ્રીગુરુ સંઘની સાથ, દેવ વંદાવી હોય સનાથ; સ્તવ થાનકે અજિત સાંતિ, ભણિયૅ અથવા વૃદ્ધ શાંતિ. અક્ષત તંડુલને વિસાલ, ગુરૂ આગલ થાપે થાલ; શ્રાવક કુસુમાંજલિ ભરીને, ઊભું રહે વિનય ધરીને. ગુરૂ અક્ષત અંજલિ લેઈ ગાથાને પાઠ કરે અક્ષત સવિ બિંબને એપે, શ્રાવક કુસુમાંજલિ એપે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠા-કલ્પ-સ્તવન
[
].
"
R
(૧૩
ગુરૂ પ્રવચન મુદ્રા કરીને, ધર્મદેશના વૅ હિત ધરીને; કરી અંતરપટ બિંબ આગે, દિએ તંબોલ સંઘને રાગે. (૯) પછે પડદે ઉઘાડવા સારૂ, સંઘ થાપે ફલાદિક ચારુ; ચૈિત્યવંદન આગું કરવું, ગૃહપતિને નૈવેદ્ય ધરવું. નંદ્યાવર્ત વિસર્જન કીજે, કલ્પભાષિત મંત્ર ભણિજે; અંજલિ મુદ્રા અનુસરીચે, સવિ દેવ વિસર્જન કરીયે. વૃદ્ધ શાંતિ ધારા દેવી, ફૂલ ચંદન ધૂપ ઉખેવી; તદનંતર કંકણ છોડે, નિજ કર્મ બંધનને વિછેડે. (૧૨)
સ્તતિદાન અને બલિ ન્યાસ, આહાન દિશા બંધ ભાસ; નેત્રાંજન દેશના સાર, ગુરૂના એ ષટ અધિકાર. દશમા દિનની એ કરણી, જિમ કલ્પમાંહે વિધિવરણી; ગુરૂ અમૃતવિજય પ્રસંગે, તિમ ભાખી સઘલી રંગે. (૧૪)
ઢાલ અઢારમી (ઝાંઝરીયા મુનિવર ધન ધન તુમ ઉપદેશ—એ દેશી.)
અથ ચેત્યમાં થાપનવિધિ બિંબપ્રવેશ જિમ કીજીયેંજી, કહિયે તેહ વિધાન; શુભ દિવસે થિર લગન નિવાસે, જોઈ શુભ ગ્રહવિધાન. જિનઘરમાં થા જિનપડિમા સુવિચાર—એ આંકણી) (૧) જે પીઠે પ્રભુ થાપાયેંજી, સિંહા વિધિ કરીએં પ્રશસ્તક દીપ ધૂપ કરિ ચર્ચિલેંજી, ચંદને પીઠ સમસ્ત. જિના વૃહિ સરસવ દુર્વા છે, તે ઉપર ધરી પ્રેમ, વૃષભશૃંગની મૃત્યકાજી, ગજદંતર મૃત્તિકા તેમ. જિન
ખંડે રૂપક વલી, જવ ને દર્દ સમૂલ; થાપી તે ઉપર ઠાજી, સેવનપટ્ટ અનુકૂળ. જિન. (૪) યક્ષકર્દમે સ્વસ્તિક રજી, દક્ષણાવર્ત આકાર; કુર્મમંત્ર કુંભક કરીછ, લિખિયે વર્ણ સુધાર. જિન. (૫) બલિ બકુલ ઉછાલિનેજી, દેવવંદી ક્ષેત્રદેવ;
સેવનપટ્ટે થાપા , મૂલનાયક જિનદેવ. જિન. (૬) ૧ સ્તુતિદાન બલિ મંત્રી. ૨ ચક્રની.
૨
જ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
જિન ગર્ભશાખા દ્વારનીજી, કીજે તસ અડે ભાગ તિહાં ઉપરિતન આઠમાળ, અંશને કીજે ત્યાગ. જિન. (૭) તદનંતર સપ્તાંશનેજી, લીજે સાતમો ભાગ; તેમાં જિનડિમા તણાજી, આણિયે દષ્ટિને લાગ. જિન. (૮) પૂજા અષ્ટ પ્રકારનીજી, કરીયે ધૂપ આટોપ આરાત્રિક મંગલ કરી, કીજે ધ્વજ આરોપ. જિન. (૯) ચિત્યવંદન સ્તવને કરીજી, સ્તવિએ જિન અભિધાન; થાલ ભરીને ઢોઈજી, નૈવેદ્ય ફલ પકવાન. જિન. (૧૦) દિન દશ થાપન અંતરેજી, પવિત્રપણે વિધિકાર; સાતે સમરણ શુદ્ધથીજી, ગણે તિહાં વર્ણ ઉચ્ચાર જિન. (૧૧) અઠાઈ મહેચ્છવ પોંજી, કરી અતિ હરખેણુક સ્નાત્ર અઠોત્તરી કીજીયેંજી, વિધિયુત રંગ ભરેણુ જિન. (૧૨)
ઢાલ એગણુશમી (વીર જિનેશર અતિ અલસર, ગૌતમ ગુણના દરીયાજી—એ દેશો.) છાપરે જન પ્રતિષ્ઠા કીજે લીજે નરભવ લાહોજી, ન્યાય ઉપાર્જિત વિત્ત ધરમમાં ખરે ધરી ઉછાહોજી; સંઘરાયણ ને કુટુંબ સંઘાતે વૈરિ વિરોધ નિવારીજી, સમકિતદાયક નિરમલ કરણી કરીયે ભવિ હિતકારી છે. જન પ્રતિષ્ઠામાં જિનવરનાં પંચકલ્યાણક કરવાંજી, શ્રીગુરૂ શ્રાવક બેહું મલીને વિધિવેગે અનુસરવાંજી; ભૂમિશયન બ્રહ્મચરજ એકાસણું દશ દિન પહેલાં ધાજી, ગૃહસ્વામી વિધિકારક ઈણીપ ઈહપર લેક સુધારો. (૨) ઇમ ધારીને બિંબ પ્રતિષ્ઠા કરવાને સુવિશાલેજી, ખુશાલચંદ સવાઈચંદ બેહુ પિતા પુત્ર ઉજમાલેજી; ખુશાલસા જઈ પાલીતાણામાં શ્રીવિમલાચલ ભેટીજી, ગણધર વિજયજિનેન્દ્રસૂરિને વાદી આપદ મેટીજી. અતિ આગ્રહથી વિનતિ કરીને ભરૂઅચ તેડી લાવ્યાજી. મહોચ્છવથી વાંદીએ શ્રીગુરૂ સંઘતણે મન ભાવ્યાઃ જલજાત્રા કરી સાડંબરથી થાપી પૂરણ કુંભાજી, આગલ કિરિયા શ્રીગુરૂ શ્રાવક સાથે થઈ થીર થંભ.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯]
પ્રતિષ્ઠા-કલ્પ-સ્તવન
[ પ ]
શ્રી શંખેશ્વરપાસ પ્રભુની પડિમા આદું બહલીજી, આચારજ અધિવાસ ક્રિયાયે અવતારિત કરે સઘલીજી; ફાગણ શુદિ પંચમી કવિ વારે લગન સમય જ આવે , ઇંદ્ર થઈ ગુરૂ કુંભક કરીનેં અંજનશિલાક ફિરાજી. પાંચ શબ્દ વાજિત્ર તિહાં વાજે ગાજે દુંદુભિ નાદજી, કેવલજ્ઞાનતણે કલ્યાણક ગાવે શેરી મધુરે સાદજી; શ્રીસંઘે પ્રાસાદ નિપાયો માનું અપર કેલાસજી, પીઠમંડપને અદ્ભુત દેખી ઉપજે મેદ વિલાસજી. વૃષભ લગનમાં તેહિ જ દિવસે પીઠ ઉપર ઉલ્લાસજી, શુદ્ધ વિધાન કરીને થાણા શ્રી શંખેશ્વર પાસ; આચારજ વાચક મુનિવરની ઉશ્ચિત સહ સાચવીયાજી, સૂત્રધાર શિલ્પી ને યાચક દાન થકી ઉલ્લાસીયાજી. નવનવે ભક્તિ કરી સામીની વિવિધ થકી પકવાનેજી, શાલ દાલ સુરહાં ઘત સાકે ભકિત કરી બહુ માને છે; દઈ તબેલ તિલક કરી છાંટયાં કેશર રાતે વરણેજી, યથાગ્ય પહેરામણી કીધી શ્રીફલ વસ્ત્રાભરણે જી. જિનશાસન ઉન્નત પરશંસા ખટદર્શનમેં બાંધીજી, ઈમ સદવ્યય કરી લખમી જેણે સુશિવ પદવી સાધીજી; તપગચ્છ ઠાકુર ગુણમણિ આગર શ્રીવિજયદેવ સૂરદાળ, પ્રતાપો તબેલગે નામ એ ગુરૂનું જબલગે મેરુ ગિરીરાજી. તાસ સીસ શ્રી લબ્ધિવિજય વર પંડિત માંહે લીહોજી, રત્નવિજય બુધ વિનયી તેહનાં વાદી મતંગજ સીજી; તાસ સસ શ્રીમાનવિજયના વિવેકવિજય વડભાગીજી, તેહના બુધ ગીતારથ સારથ અમૃતવિજય ભાગીજી. તસ ચરણબુજ મધુકર સેવી રંગવિજય કહે તેજી, કર્યું પ્રતિષ્ઠાક૯૫ તવનમેં લહી કારણ કે તેજી; બીજું મંદમતિને હેતે દશ દિનનું એ વિધાનજી; કીધું તેહે સદગુરૂ સંગે કર થઈ સાવધાનજી. વિધિકારક વિધિ એહ સૂર્ણને મત કઈ દુષણ દેજે, નામ માત્ર એ રચના કીધી સુકવિ સુધારી લેજી.
(૯)
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
કાકા
•
•
•
•
નરનારી ઉપગપણથી ભણશે જે હિત આંજી, મંગલમાલા લચ્છી વિશાલા લહેર્યો શિવસુખ પ્રાણજી. (૧૨)
લશ ઇમ સયલ સુખકર દુરિત ભયહર પાસ શ્રીશંખેશ્વરે, નિધિ અબ્ધિ વસુ સસિ માન વર્ષે (૧૮૪૯) ગાઈઓ અલવેશ; એહ પ્રતિષ્ઠા કલ્પ તવન સાંભલી જે સદ્દઉં,
તે કદ્ધિ વૃદ્ધિ સુખ સુસિદ્ધિ સઘલે સદા રંગવિજય લહે. (૧) रति श्रीशंखेश्वरपार्श्वनाथपंचकल्याणकगमित प्रतिष्ठाकल्पस्तवनं संपूर्ण ॥ સુરતની પ્રતની પુષ્પિકા
संवत् १८४९ ना वर्षे प्रथमवैशाखमासे शुक्लपक्षे तिथि अष्टमी प्रास्पतिवासरे लिखितम् । पं. रंगविजयेन । श्रीभृगुकच्छवंदिरे श्री शंखधर पार्थ नाथ प्रसादात् परोपगाराय ॥ પાલીતાણાની પ્રતમાં–
संवत् १९३३ ना वर्षे चइत्र शुदि ८ ने भृगुवासरे लिपिकृतं पापा बालगिरजी श्री॥
(
પૂર્ણ)
“શ્રી જૈન સત્ય પ્રકાશને
આગામી અંક
આવતે મહિને–પ્રથમ જેઠ મહિને-અધિક મહિને હેવાના કારણે “શ્રી જેન સત્ય પ્રકાશને હવે પછીને અંક જુન મહિનાની પંદરમી તારીખે પ્રગટ નહીં થાય, પણ જુલાઈ મહિનાની પંદરમી તારીખે પ્રગટ થશે તેની વાચકે નોંધ લે.
વ્ય.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધહેમ શબ્દાનુશાસન અને પાણિનીય એ બંને વ્યાકરણનાં સૂની તુલના
લેખક–શ્રીયુત ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ-વ્યાકરણતીર્થ.
અહીં સિદ્ધહેમ શબ્દાનુશાસન અને પાણિનીય એ બે વ્યાકરણનાં સૂત્રોની તુલનાત્મક વિચારણા કરી છે. સંસ્કૃત ભાષામાં ઈ. સ. પૂર્વે ચારસોથી ઈ. સ.ના બારમા સૈકા સુધીમાં કેટલે ફેરફાર થવા પામ્યો છે, અને ઈતર ભાષાઓ કરતાં સંસ્કૃત ભાષાની એકસૂત્રતા કેવી છે તે આવી તુલનાથી જાણી શકાશે.
અહીં એટલું ઊમેરવું જરૂરી છે કે આ તુલના પરત્વે વૈદિક શબ્દવિચાર અને અનુદાત્ત, ઉદાત્ત અને સ્વરિતના ભેદ-પ્રભેદ, જેમાં ઘણી ભિન્નતાઓ છે તે ઉલ્લેખી શકાય તેમ નથી.
આ તુલના હેમચંદ્રાચાર્યનું અભૂતપૂર્વ રચના-કૌશલ જાણવા માટે પૂરતી થશે એમ માનું છું.
સિદ્ધહેમ શબ્દાનુશાસનનાં સૂત્ર
તુલના ૨ સૂતા સમાનઃ ૧-–૭ પાણિનીયમાં દીર્ધ લૂકાર નથી. ૨ કપssણર્ષ: ૨-૨- ૩ ઉપૂર્ણા : ઘરળ: ૨-૧-ર આ બે સૂત્રો પાણિનીયમાં નથી. . वृत अल अभ्यां वा १-२-१ પાણિનીયમાં દીર્ઘકૂકાર ન હોવાથી નથી.
વિકલ્પના ઉદાહરણમાં વાર છે ત્યાં
જ થાય છે. ૯ અને ઘરશાળાન
ઢસાવદર૨-૨–૭ પાણિનીયમાં “વતાર' શબ્દ નથી. ૨ ચમકારો વર્ષોr: ૧-૩-ર૮ પાણિનીયમાં “આગમ કરવાથી પૂર્વા
વયવ થાય છે અહીં ઉત્તરાયવ. ७ प्लुतावा
૨--ર૬ પાણિનીયમાં સુતથી પર વિધિ નથી. ૮ શિરચાતીયો વા-રૂ-૧૨ પાણિનીયમાં પદાન્તમાં આ વિધિ થાય છે.
અહીં અપદાન્તમાં પણ. ૧ મિન્ રે
૨- ૨ ગણિત એ ઉદાહરણ વૃત્તિકારને અનુ
સરે છે પણ ભાષ્ય વિરુદ્ધ છે. ૨૦ માર્કરથમ મતવાણા
વારિક ઘા ૨-૧૦ " નું ગ્રહણું વધારે છે. પાણિનીયમાં
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૭
આ
,
કથા રૂપ જ થાય, અહીં જ રા
બે થાય છે. ११ नरसो वा ૨-૪-૬૦ પાણિનીયમાં નથી. १२ नि वा ..
- -૮ પાણિનીયમાં નથી પણ “કૌમુદીકાર “રાઝિ,
રા ' બને સાધે છે. શરૂ થનગારાનાજ- પાણિનીયમાં ‘ઇ ને પણ કહ્યો છે.
રાત્રિાવ : : ૨-૨-૮૭ ૮-૨-૩૬ १५ मासनिशासनस्य शसादौ કૌમુદીમાં ચ શબ્દને માન આદેશ लुग्वा
કહ્યો છે. કાશિકામાં મારા શબ્દો આસન
આદેશ પ્રામાદિક છે એમ ખંડન કર્યું છે. ૨૬ જા જર્મળામfair ૨-૨– પાણિનીયમાં નથી. અવિવક્ષિત કર્મના સ્થાને
gવાતિ એટલું જ થાય, અહીં તે
રયતિ એમ પણ થાય છે. १६ कालाध्वभावदेश वा कर्म
પાણિનીયમાં “મારમારત” એટલું જ થાય
૨–૨–૨ છે. અહીં તો “મારે કો” પણ થાય છે. ૨૭ જે વા ૨-૨-ર૬ અહીં કર્મવિષયમાં જ વિકલ્પ થાય છે.
પાણિનીયમાં ઈસિતમાત્રમાં સંપ્રદાનપણું આવે છે. પ્રકની વિવેક્ષા હોય ત્યાં પર
હેવાથી કર્મપણું આવે. १८ गौणात् समयानिकषाहा
धिगन्तरान्तरेण येन ते
નૈતિકા ૨-૨-રૂરૂ પાણિનીયમાં “ન તેજ નથી. ' १९ व्याप्ये विद्रोणादिभ्यो
विप्लायाम् ને ૨-૨-૧૦ પાણિનીયથી આ વધારે છે. २० हितसुखाभ्याम् ૨-૨- પાણિનીયમાં ગુણ શબ્દ નથી અને નિત્ય
ચતુથી થાય છે. २१ वा क्लीबे ૨-૨-૬૬ પાણિનીયમાં અધિકરણવાચીને જ નિત્ય
થાય. ૨-૩-૬૮ २२ भरललं कृपोऽकृपीटा- “
અરવિવુ એમ પાણિનીયમાં નથી.
૨--૧૨ પણ તેની સિદ્ધિ ઉણદિથી થાય છે. २३ नासिकोदरौष्ठजडादन्तः કૌમુદીકાર “મારીનું ગ્રહણ ભા
ધ્યકારે નથી કર્યું માટે અપ્રમાણ છે એવા
दिषु
વાત્રક રાત ૨-૪-35
મણિકા મત છે, એમ કહે છે.
२४ मातुलाचार्योपाध्यायाद् પાણિનીયમાં તો જે સ્વયમેવ અધ્યાપિકા
૨-૩-૧ર હોય તે કાણથી, પણ કહેવાય
પણ અહીં તે કપિયા એક રૂપ જ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म
]
બન્ને વ્યાકરણેના સૂત્રોની તુલના
[૫૭]
थाय. पाणिनीयमा आचार्यानी मे० ३५
थाय छ, न्यारे साडी आचार्यों ५५ थाय छ. २५ उपमानसहितसंहितस
पाणिनीयमा 'लक्ष्मण' शहना स्थने शफवामलक्ष्मणाघरोः २-४-७५ लक्षण' श६ छ. २६ आसमादूराधिकाध्याधादिपुरणं द्वितीयांच
३-१-२०
"अध्यर्धार्धादि" ये पाणिनीयथा धारे छे. २७ तंत्रादाय मिथस्तेन प्र
पाणिनीयमा 'केशाकेशि' पोरेमा अव्ययीहत्येति सरूपेण युद्धेऽव्य
ભાવ અને બહુવ્રીહિ સમાસ થાય છે. અહીં यीभाषः
१-१-२६वण मव्ययीभाव. २८ पारे मध्येऽग्रेऽन्तः षष्ठया .
"अग्रे, अन्तः” यो मे २०६ पाणिनीया
३-१-३० धारे . २९ अध्ययं प्रवृद्धादिभिः ३-१-४८ पाणिनीयथा अधि: छ.. ३० बितुरुपूरणाप्रादयः ३-१-५६ पाणिनीयथा 'अग्रादय' मेडं अधि: छ. ३१ पतस्रार्धम् ३२ परःशतादि ३-१-७५ ॥ या३. सूत्री पालिनीयथा अधि. ३३ सर्वपश्चादादयः ३. सिंहाचैः पूजायाम ३-१-८९ ३५ के नत्रादि भिन्नैः ३-१-१०५ 'आदि' श६ प्रारार्थ मां पाशिनीययी
अधि. तेथी मी “पीतापपीतम्"
यम थाय. २६ मासवर्णनात्रनुपूर्वम् ३-१-१६१ पानीयथा "मास" श५-६ मथि छ.
પરંતુ પૂર્વમાં ઉપસ્થિત હોય તો થાય. ३७ संख्या समासे ३-१-१६३ पालिनीयथा- भा. धारे थे, ५९५ तेमा
પૂર્વમાં ઉપસ્થિત હોય તો થાય. ३८ ओजोनःसहोऽम्भस्तम- पाशिनीयथा “तपम्' श६ मही • अधि: स्तपसष्टः
३-२-१२ छ तेथी "तपसाकृतम्" मेम थशे.... ३९ वर्षक्षरपराप्सरःशरोरो
सही “अए, सरम, उरम, मनस्" मेरा मनसो जे
३-२-२६ शम्। पाणिनीयथा यधिः . ४० प्रावृटवर्षाशरतकालात् ।
३-२-२७ पालिनीयथी “वर्षा" श६ साही अधि. ४१ अपो ययोनिमतिचरे ३-२-२८ पानी4थी “मति, चर" मे में है।
अधि: छ. डी मतु यो नथी. १२. नेन्सिस्थे ३-२-२९ मामा "बध्नाति" नथी यो.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
* *
જ લેવાનtષા: ૨-૨-૨ણ અહીં “” એમ કહ્યું નથી. જ કુછ નુ નાભિ આમાં પાણિનીયથી “જિ” એટલું ગુન:
-૨- અધિક છે. ४५ वाचस्पति वास्तो पति- પાણિનીયમાં તે આ બધા “ર ”
જિયસિવિતા –ર–રૂર થી સિદ્ધ થાય છે. જા જા જા ૨-૨–૭ અહીં પૂર્વ અને ઉત્તર પદના આકારને
“મા” વિકલ્પ નિપાતિત થાય છે. તેથી “માતપિતાઃ ” એમ થાય છે. જ્યારે પાણિનીયમાં “માતાપિતાયુવીકા” ૬-૩-૩૨ સૂત્રમાં ઉત્તરપદમાં “a ” ૭–૩–૧૦ એ સૂત્રની સિદ્ધિથી નિપાત ન થવાથી મifi એવું જ રૂપ થશે. બંને પદમાં તે નિપાતિત છે એમ કેટલાક વૈયાકરણને મત છે. શેખરકારના કથન મુજબ એક
રૂપ જ થાય. ४७ मस् नासिकायास्त: भुने ३-३-१९ ૮
૨૨૨૦૦ પાણિનીયમાં આ બંને નથી. ४९ अन् स्वरे
૨-૨-૨૨૧ નકારને ઉત્તરપદાવયવને અભાવ હોવાથી
“હાદુળનો છે” ૧-૩-૨૭ એની પ્રાપ્તિ થતાં અન આદિને પણ સન્ અંતની પ્રાપ્તિ થાય છે. જ્યારે પાણિનીયમાં તે “તરમાં
ofણ” ૬-૩–૭૪ એનાથી દુર થાય. આ સુ ઉત્તરપદનો અવયવી હેવાથી
“ હજાર” ૮-૩-૩૨ તેનાથી ५. क्रियाम्यतिहारेगतिहि
મુદ્ર ની પ્રાપ્તિ જ નથી થતી. સારા પાણી માઅ થર્ષ ૨-૨-૨૨ પાણિનીયથી થતિ અધિક છે. ૨ ૩ Gિirarણા ૨-૨– આ પાણિનીયમાં નથી.
चल्याहाराथैबुधयुधपु.
gશુરાન ૩૨૨૦૮ પાણિનીયમાં અને પ્રતિષેધ છે, | મ પૃગુમાર --નાર પાણિનીયમાં વૃત્તિ નથી. અન્યને સૃથા
ર્થમાં જ નિષેધ છે. વારંવાર અર્થમાં તો
શોrછે, તેણે થાય છે -- આ પાણિનીયથી અધિક છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯].
બને વ્યાકરણનાં સૂવાની તુલના
[૫૯]
હલ જનમાષણમને-ક-ર અહીં પાણિનીયથી ધુમ શબ્દ અધિક છે. ५६ पुनरेकेषाम् ક--૧૦ આ પાણિનીયમાં નથી. ५७ नृभमधमत्रसफणस्यमा
स्वनराजधानबासला જે પ
ક--ર પાણિનીયથી વરિ અધિક છે. ૮ શરિવોટિ શ કર-૨૨ આ પાણિનીયમાં નથી. પરંતુ “ જાને
” ૩–૩–૧૧૩ આ સૂત્રથી બહુલભાવ થતો હોવાથી નિરીક, પણ
એમ બન્ને સિદ્ધ થાય છે. ५९ इको वा
- - પાણિનીયમાં ભાવ થવાથી નિત્ય જ
થાય છે. ૨૦ જ પિચકારાણા- પાણિનીય રિના સ્થાને હિન્દુ મૂકે છે. વિસઃ
--૦૬ ૭-૨-૫ ६१ विभमेळ
ક--૧ર પાણિનીયમાં તે ભાષાના .”
૭–૩-૩૪ એ સૂત્રથી વૃદ્ધિનો નિષેધ થાય છે તેથી જિમમાં એક જ રૂપ થાય છે. - છે એ અર્થવાળો ધાતુ થાય ત્યારે તેને નિ થયા પછી લાગે ત્યારે વિજય
એવું રૂપ સિદ્ધ થશે. ६२ नसेनेश् पाकि ૧૦૨ પાણિનીયથી આ અધિક છે. તેથી અહીં જે
ગત, અર7 એમ બે રૂપ થાય છે,
તે પાણિનીયમાં માત્ર એટલું જ થાય છે. પર રોડ પર
--- અહીં સિત એમ સાધ્યું છે. જ્યારે પાણિ
નીયમાં “સમિતિfor : શનિ in tવાચઃએવું વાતિક હેવાથી “શ મિરા” ૭-૨-૧૫ એ સૂત્રથી
પૂના નિષેધ વારણ માટે સને નિષેધ
જ ગોતવો જોઈએ. १४ श्वसमपवमहत्वरहंषु. - પાણિનીયથી તિ, , જિ
અધિક છે, તેથી સરસ, પણ શાન એવાં રૂપે પણ થાય. જ્યારે પાણિનીયમાં
તિ, uત, મિણ એવાં એક એક રૂપે જ થાય. “સામurvમ
નિત્યમ્ એનાથી તેની વિકલ્પ સિદ્ધિ થાય. વલ નિજાથારાજકામ
– પાણિનીયથી અમિ અધિક છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४०]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५७
१६ शकितकिचतियतिशसि....... पाणिनीया यजि, भनि मधि छे तथा सहियजिभजिपवर्गात् ५-१-२९ यज्यम्, भज्यम् थाय छ. पाणिनीयमां
तो याज्यम् भाग्यम् छ. ६७ कुप्यभियोध्यसिध्यतिध्यपुष्ययुग्यायसूर्य
પાણિનીયથી નિણ શબ્દ અધિક છે તેથી नाम्नि
५-१-३९ मां ा समसावथा सियाय छे. ६८ दुपाम्स्यादपिचडवः ऋधि २०६ पाणिनीयथा अधिः छ. मही
५-१-११ अय॑म् याय, ५९५ पाशिनीयमा ऋडयम्
थाय. अश्या अर्घ्य याय छ मेम माग
भाने छ. १९ कृवृषिमृजिशंसिगुहिदु- . पाणिनीयथा गुहि, दुहि, जपि अधिा छ, हिमपो वा
तेथी सही गुणम्-गोलम्, दुधम्-दागम्, जप्यम्-जाप्यम् थाय छे. पाशिनीयमा
गोयम्, दोयम्, अप्यम् मे थायछे ७० नाम्युपान्त्यप्रीकृगृक्षःकः ५-१-५९ मी पाणिनीयथा गिरति अघि छ तथा
गिरः थाय छे. ५५ पाणिनीयमा मूलविभु.
नाद्विथी से सि थाय छे. ७१ धनुर्दण्डत्सरुलाङ्गला
मही पाणिनीयथा दण्ड, सरु, ऋष्टि शष्टिंयष्टिशक्तिोमरघटाद।
शम्ही अधिः छ, तेथी दण्डग्रहः, सरुग्रहः ऋष्टिग्रहः थाय छ. पाणिनीयमा कर्मण्यण
3-२-१ मे सूत्रथी अणू ४२ छे. ७२ रजःफलेमला ग्रहः ५-१-९८
मही रजोहिः, मलमहिः स मे पान
નિયથી અધિક છે. ७३ देवघासादपः
આ સૂત્ર પાણિનીયથી અધિક છે. પાણિનીયમાં तो देवापि, वातापि शनी समायो
સિદ્ધિ કરે છે. ७४ संख्याहदिवाविभानिशा.
प्रभाभाश्चित्रकर्षाचन्तानन्तकारवापरुर्धनुर्नान्दीलिपिलिविवलिभक्तिक्षे.
मही क्षपाकरः, क्षयदाकरः, रजनिकरः, प्राङ्गाक्षपाक्षणदारजनि- दोषाकरः, दिनकरः, दिवसकरः, थाय छे.
दोषादिनदिवसाट्टः ५.१.१०२ मा पाणिनीयथा अधिछे. ७५ क्षेमप्रियमभद्रात खाण ५-१-१०५, पाणिनीययो भन्द्र श६ मथि छ. ७६ पवित्रास्तिलातूदः ५.१.१२४ बहुस्तुदः । निीययी म६ि५ .
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્ને વ્યાકરણનાં સૂત્રોની તુલના
..
.
..
.
.
.
.
.
.
.
.
..
७७ शंसंस्वयं विप्राद् भुवो दुः५-२-८४ मी शंभु भने स्वयंभु ५०४ अधि: .
પાણિનીયમાં મિતાભૂષારથી એ બને સિદ્ધ
थाय छे. ७८ नीदाम्बशम्युयुजस्तुतु. रसिसिबमिहपतपानह
५-२-८८ पात्री में पाणिनीयथा २५धि है. ७९ हनोऽन्तर्धनान्तर्धणोदेशे ५-३-३४ पाणिनीयमा “ अन्तर्घनो देशे '3-3-७४
मेम 2. मने मुहीरे अन्तर्घणने ५४.
ન્તરમાં મૂક્યું છે. ८. सातिहेतियूतिजूतिशामिल અહીં પાણિનીયથી દિત્ત અધિક છે, તેથી कीतिः
५-३-९४ तभा पयतिथी थाय ७. ८१ सस्मे अस्तनी च ५-४-४० पाणिनीयमा या नथी. .. ८२ युववृद्धं कुत्साचे पा ६-१-५ પાણિનીયમાં શબ્દને કુત્સાનિંદા
म मां, गोत्रसंज्ञा आने वृद्धने पूल अर्थमा युवसंज्ञा थाय छे. तेथी गायों जाल्मः। तत्रभवान् गाायणः ॥ अभे ३५ याय, न्यारे मी तत्र भवान् गाग्यो, गाया
यणो वा। सेम मन याय छे.. ८३ पदोदेश पधेयादौ ६-१-९ पाशिनीयमा ॥ मे सूत्रने मारले । एक ८४ प्राग्देशे
६-१-१. प्राचां देशे' मे। सूत्र छे. ८५ अनिदम्यणपवादे च
दित्यदित्यादित्ययमप
त्युत्तरपदाच्यः ६-१-१५ पाणिनीयमा अमिदम् त्यु नथी. ८६ वर्भकृष्णाग्निशर्मरणशरखच्छुनकादामायणना
मी कार्णायनो ब्राह्मणः, अग्निशर्मामणवार्षगण्यवासिष्ठभा- यणो वार्षगण्यः, राणायनो पासिष्ठः र्गववात्स्ये
આટલાં પાણિનીયથી અધિક છે.. ८७ णश्च विश्रवसो विश्लुक् આ સૂત્ર પાણિનીયમાં નથી, પરંતુ चवा
शिवादिभां विश्रवण, रवण से ये
शम् छ. ८८ गोधाया दुष्टे णारश्च ६-१-८१ पाणिनीयम दुष्टे गेम नथा. सेनान्तकारुलक्ष्मणादिञ् ५-नीय कारु, लक्ष्मण शहानी गाय
६-१-२०२ कारि, लक्षण हो ..४-१-१५२
भूत्रमा ७. ९० दगुकोशलकारच्छागवृषाचादिः
६-१-१०८ पाणिनीयमा दगु श नथा. ९१ उदितगुरोभाधुक्तेऽब्दे ६-२-५ पाशिनीयमा १ नथी. .९२ धेनोरमनः ६-२-१५ पाणिनीयमा अनस मेन नथा
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भी न
ta
[१७
.
..
.
.
..
...
.
.
.
..
.
.
.
..
..
.
..
.
.
.
.
..
.
..
..
..
..
.
.
..
.
..
..
.
...
२ पुरुषात्कृ त हितधषि....
कारेयम् ... ६-२-२९ पाणिनीयमा म नयी. ९. राष्ट्रेऽनकारिभ्यः १-२-१५ पाशिनीयमा 'अनादिभ्यः' मेम नथी.
'विषयो देणे -२-१५ मे भून
म. ९५ रोमाणिनि वा
पाशिनीयमा रोऽमनुष्येऽण् च' ४-२--
१०. छ. ९५ कसले
પાણિનીયમાં સામાન્ય વડે પ્રત્યયવિધિ નથી यती. तेथी 'तत्र कुशलः' पथः ने
ध्य. ९७ साधुपुष्पत्पच्यमाने १३-१९७ पाणिनीयमा 'कालात् साधुपुष्प्यत्पच्या
मानेषु' म छे. ९८ मयिनि च ६.३-१२२ पाणिनीयमा तदस्य सोहम् ' ४-३-५२
એ સૂત્ર જેવું. १९ स्वदादेमपट् १.३-१५९ १.० ज्योतिषम्
६-३-१९९ पाणिनीययी सामने सूत्र। अधि. १.१ वामाचादेरीनः ७-१-४ पाणिनीयमा 'सः सर्वधुरात्' ४-४
७८ मेम छे. १०२ विध्यत्यन्येन ७-१-८ पाणिनीयमा “विष्यत्यधनुषा" ४-४-८३
अभ. १०३ सर्वननाण्येनौ ७-१-१९ मा सार्वजन्यः, सार्वजनीमः याय छे.
पाणिनीयमा 'प्रतिजनादिभ्यः खञ्' ४-४-८९ अनाथी खञ् यता सार्वजनीन :
३५०१ याय. १०० चोपदादेरकः . ७-२-७४ पाणिनीयमा 'गोषदादिभ्यो वुन् '५-२
૬૨ એમાં ઘોષ શબ્દ જ નથી. १०५ संख्यातकपुण्यवादी
पाणिनीयमा 'अहः सर्वैक०' ५-८-८७ बरारत्
समां वर्षा, दीर्घ सही नथी. ही एक श६ सया॥ ५ो सिक्ष यता डावायी निष्प्रयोजन छ. एके मुख्यान्य
केवळा मनायी अन्याय विये याय छे. १०६ सुप्रभातसुश्वसुदिवशा.
रिकुक्षचतुरश्रेणीपदाज
पदप्रोष्ठपदभद्रपदम् ७-३-१२९ पाणिनीयथा भद्रपद २५६ अधि. १०७ नम्सुदुयः सक्तिसक्थि
७-३-१३६ पाणिनीयथा सति शम् अधि छे. १०८ मन्दाल्पाप मेधायाः ७३.१३८ मा पालिनीययी मधि छ;
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી તપાગચ્છ ગુર્નાવલી
શ્રી સોમસુંદરસૂરિ-સ્તુતિ
સંગ્રાહક તથા સંપાદક—શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈ
... B. A., LL. B. Advocate,
॥ १ ॥
॥ २ ॥
૧ શ્રીતપાગચ્છ ગુર્નાવલી वीरजिणेसरसीस, गोअमसामिय पय नमिअ । पंचम सोहमसामि, जंबू पभवानुकमि हुअ सिज्जंभवु सुअसारु, सिरि जसभद् सुभदकरो । जयउ सामि संभूअ-विजय भद्दबाह सुगुरो थूलभद मुणिराओ, राउतु अभिनवु सीहसरि । जिणि लीधउ जसवाओ, मोहनरेसर जाइ घरि अज्ज महागिरि सूरि, जिणि जिणकप्पह तुलण किअ । अज्ज सुहत्यि सुसूरि, संपइ निवु जिण बूझविअ कलि करालि दुकालि, जोगयणंगणि निज्ज बलि । लेवि संघ सुभ देसि, पूरि मणोहर फूलि - फलि
॥ ३ ॥
॥ ४ ॥
॥ ५ ॥
१०९ देषिकाशिशपादीर्घसत्र- पाणिनीयमा 'देविकाशिशपादित्यवाद'
श्रेयसस्तत्प्राप्तावाः ७-४--३ ७-3-१ सभा दित्यवाट २२० अपिछे. ११० भूशाभीक्ष्ण्याविच्छेदे द्विः
प्राक्तमयादेः ७-४-७३ पाणिनीयमा प्राक्तमबादे नथी.
नानावधारणे ७-४-७४ ११२ उतरडतमौ समानां श्री. मात्रणे भूत्री पाणिनीयमा नथी. भाषप्रश्ने
७-४-७६ ११३ पूर्वप्रथमावन्यतोऽतिशये७-१-७७
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
.
..
.
.
.
.
..
.
.
.
...
.
.
..
શ્રી જૈન સત્ય પ્રકાર ...............................................""
देवहं किउ आणंद, बाल कालि गुरु जण वसि । सिरि संघह जयकारु, होउ सुसामिउ बइर रिसि ॥६॥ पपरसेण तस सीसु, अमिअवाणि गुणरासि गुरु ।। विज्जाहर नागिदं, निव्वुइ चंद चउ सीस कर ॥ ७ ॥ तिहिं नामिहिं सुयसिद्ध, चउर साखु अनुकमि हुअ । . चंदगच्छि गणहार, भुवणचंदसूरि संघथुअ ॥ ८ ॥ तिणि कमि सिरि उज्झाय, देवभइगणि गुणनिलउ । तस्स सीस तवाराउ, सिरि जगचंद गणेसु हुउ ॥ ९ ॥ तउ गुणमणि भंडारु, सिरि देविंद मुणिंदवरु । जो आगम बहुलीण, सार सुत्त वर वित्ति करु ॥ १० ॥ तस पय(प)उम सुभिंग, विज्जाणंद गणेसु वसु (रु) धम्मधुरंधर जाओ, धम्मघोससूरि जुगपवरु ॥ ११ ॥ तस पय सोमसरिच्छ, सोमप्पभसूरि अवयरिउ । तं वंदिअ मणईस, पूरउ जो गुणगणभरिउ ॥ १२ ॥ विमलचरित्ति सुलीण, विमलप्पभसूरि सातिसउ । सिरि परमाणंदसूरि, पउमतिलयसूरि मणिनिसउ ॥ १३ ॥ सोमतिलयमूरिराउ, जिण दूससि सूसमु कियउ । रूविहिं धंमवएसि, जाणे गोअम अवयरिउ ॥ १४ ॥ चंद जिम झलकंतु, चंदसिहरसूरि अमिअघड्डु । जयकर सिरि जयाणंद, सूरि सुहारसवाणि फुड ॥ १५ ॥ सिरि देवसुंदरसूरि, दीठइं मणु आणंद दिअए । मुणिअधंमु तसु पासि, रागरोस निक्कंदिअए ॥ १६ ॥ तस पटगयणदिणिंदु, सिरि नाणसागरमरिवर । अमिअवाणि गुणखाणि, सिरि सिद्धंतुवएसयरु सिरि कुलमंडणमूरि, पुव्वमुणीसर गुणनिलल । लक्खणि छंदि पमाणि, कविकुलमंडणु कुलतिलउ ॥ १८ ॥
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३८ ]
ગુાવલી અને સ્તુતિ
मविअण-भवदहदाह, वाहिविणासण अमिअघडु । सिरि गुयरयणसूरि, दूरि पणासिअ मोह-भड संपर दूसमकालि, सिरि सोमसुंदर जुगपवरो । अमयरसोवमवाणि, सयलजणह जो सुक्खकरो संघसुमुदसुचंद, साडुरयणसरिप्पवरो । लक्खण अक अणेग, साहिच्चागमगंथधरो जगविस्सुअ परभागु, विज्जासायर सूरिवरो । निम्मलनाणपहाणु, निरइआर गुरुचरणधरो सिरि णिसुंदररि, भूरि विबहु जण पत्तजउ । नाण- गम्भ-वेरग्गि, बालि कालि जोग हिअवउ सिरि जयचंद सुसूरि, दूरीकउ जणदुहनिवहो । सिद्धं तह उवएसि, पयडियभविअणमुखपहो भुवणसुंदरसूरि गुरुराय, नायसव्वगंथत्थभरो निअदंसणमित्तण, बहुजण परमप्पीइकरो
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ १९ ॥
For Private And Personal Use Only
॥ २० ॥
॥ २१ ॥
॥ २२ ॥
॥ २३ ॥
॥ २४ ॥
॥ २५ ॥
वायग पंडिअ साहु, महतर पवयणि साहुणि अ । नामग्रहणि जयकारि, चउविह सिरि संधिहिं थुणि अ ॥ २६ ॥ इअ गुरुगुणनामं, थुणइ पगामं जो नरु बहुभत्तिहिं भरिउ ।
जग जगडणकामं, दोसारामं दलइ सुसिरि मुत्ती वरिउ ॥ २७ ॥ - इतिश्री तपागच्छश्रीगुरुवावली समाप्ता ॥
૨ શ્રી સામસુંદરસૂરિ—સ્તુતિ
સિરિ સામસુંદરસૂરિ ગુરૂ, ગુરૂગુણુરયણુભાર । लाविडि लगति वीनव, निशुसासणु सिंगार ॥ ६ ॥ સિરિ દેવસુંદર પટ્ટધર, સાહુણિ સાહુ સગ્રાહ । ભવસાયર ખુડું ત Vel, इत्था मधु माई ॥ 3 ॥ આાગમિ જાણીય તત્ત્વ નવ, જીવાજીવ વિચાર । માલપણિ પામિથ્ય ચણુ, સખિમ સજ્વાચાર
॥ 3 ॥
[ ४९५ 1
Page #26
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
ઉવસમિ સામિઅ કેહિ દવ, મદ્રવ મદ્દિા માણુ | . અજજવ તજય માયભર, વર સંતેષ નિહાણ - ૪ દુધમ પિંચિંદિય દમણ, રાગ દેસ પરિહાર | નવ ખંભગુત્તિહિં ગુરૂતણુ, દુર્જય નિજિય માર પ . તસ થાવર રકખણુ નિરત, પંચમહવ્યય ધાર ! ગામગિરિ પટ્ટણ નયરિ, નવ કપિ વિડિય વિહાર ૬ દેસણુ રંજિય સયલ જણ, પડિય ધમ્માધમ્મ | જે તુહ વંદઈ ભવ્રજણ, તાંહ સફલઉ નર જન્મ | ૭ જણ મણુ વંછિય કપતરૂ, જગબંધવ જગનાહ | જઈ સુચિર નિમ્મલ ચરણ, દંસણુ નાણુ સમુહ ૮ એવં ગુણે જંપઈ સે ગુરૂણું, ચંદુજલે ભક્તિભરણુ ભવો | સંસાર કારાગિહવાસદુખે, મુર્ણ સે જાઈ કણ મુકM / ૯
-इतिश्री सोमसुन्दरसूरि स्तुतिः ॥ पं. ज्ञानकीर्तिगणिभिः कृताः शुभं भवतु શ્રી શ્રમસિંધ0 | 8 | શ્રીઃ |
એક પત્રની પ્રતિ, કુલ પંક્તિ ૨૮, દરેક પંક્તિમાં ૫૪ અક્ષરે. મારી પાસે. (આ પ્રતિ સને ૧૯૨૬ની આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ, મુંબઈ સાહિત્ય અને કલા પ્રદર્શનમાં મુકાઈ હતી.)
ઉપરની બને–૨૭ કડી અને ૯ કડીની-કૃતિઓ સેમસુંદરસૂરિના સમયમાં પંડિત જ્ઞાનકીર્તિ ગણિએ રચેલી છે, તે જ્ઞાનકીર્તિગણિ સેમસુંદરસૂરિના શિષ્ય હતા અને તેને ઉલ્લેખ સં. ૧૫૨૪ના સેમસૌભાગ્ય કાવ્યના સર્ગ ૧૦ના લેક પ૭માં આ રીતે છેઃ
श्रीमंतः श्रुतशेखराहविबुधाः श्रीवीरभृच्छेखराः श्रीसोमादिमशेखराश्च विदुराः श्रीज्ञानकीहियाः । चत्वारः श्रुतविश्रुताश्चतुरता-संशोभिताः संशयान् नन्ति स्मासुमतां तमांसि तरणेदर्दीताः करौघा इव ॥
“શ્રીમાન શ્રુતશેખર ગણિ, શ્રી વીરશેખર ગણિ, શ્રી સમશેખર ગણિ, શ્રી જ્ઞાનકીર્તિ નામના ગણિ—એ ચાર શાશ્વ વિખ્યાત વિબુધ-ગણિઓ ચાતુર્યથી શોભતા હતા, અને પ્રાણીઓના સંશયને, સૂર્યના પ્રદિસ કિરણેને સમૂહ અંધકારને નાશ કરે તેમ, નાશ કરતા હતા.”
ઉક્ત બંને કૃતિઓ પૈકી પહેલી કૃતિ સોરઠામાં છે અને બીજી કૃતિ તેની છેલ્લી કડી સિવાય દેહામાં છે, જ્યારે તેની છેલ્લી કડી ઈદ્રવજામાં છે ભાષા પ્રાચીન શાસ્ત્રીય ગુજરાતી છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માંડવગઢની મહત્તા [ઐતિહાસિક ટ્રંક પરિચય ]
લેખકઃ—પૂ. મુનિમહારાજ શ્રી રધરવિજયજી [ક્રમાંક ૭૯ થી ચાલુ : લેખાંક ચાથા ] જૈન મૂર્તિ એ
શ્રી માંડવગાજીના અધઃપતનની શરૂઆત થઇ ત્યારે તે સમયના બુદ્ધિમાન પુરુષોએ ત્યાં રહેલ જિનપ્રતિમાજીઓની સ્વમતિ પ્રમાણે યોગ્ય વ્યવસ્થા કરી. કેટલાંક પ્રતિમાજી એને ભોંયરામાં ભંડારી દેવામાં આવ્યાં, કેટલાંકને તે સમયના જાહેાજલાલીવાળા શહેરામાં માકલવામાં આવ્યાં, કેટલાંક દેવાધિષ્ઠિત પ્રતિમાજીની વ્યવસ્થા દવાએ કરી અને કેટલાંકન મ્લેચ્છાને હાથે નાશ થયેા. આ પ્રતિમાજીઓમાંથી હાલમાં માંડવગઢ”ના શિલાલેખવાળાં પ્રતિમાજીએની હકીકતા નીચે પ્રમાણે ઉપલબ્ધ થાય છે.
૧. માંડવગઢજીના જૂનામાં જૂના પ્રતિમાજી સ. ૬૧૨ ના ઉપલબ્ધ થાય છે. તે પ્રતિમાજી કકસી પાસે તાલનપુર કરીને એક ગામ છે ત્યાં જિનમદિરમાં મૂળનાયકજી શ્રી આદિનાથ પ્રભુની જમણી બાજુમાં ચોથા છે. તે ચંદ્રપ્રભુજીના પ્રતિમાજી છે, તે પર નીચે પ્રમાણે શિલાલેખ છે :
संवत् ६१२ वर्षे शुभचैत्रमासे शुक्ले च पञ्चम्यां तिथौ भौमवासरे श्री मण्डपदुर्गे मध्यभागं तारापुरस्थित पार्श्वनाथप्रासादे गगनचुम्बीशिखरे श्री चन्द्रप्रभविम्बस्य प्रतिष्ठाकार्य प्रतिष्ठाकर्ता च धनकुबेर शा चन्द्रसिंहस्य भार्या यमुना पुत्रश्रेयोऽर्थ प्र - जगश्चन्द्रसूरिभिः ।
[સંવત ૬૧૨ માં થયેલ આ જગચ્ચન્દ્રસૂરિજી કાણુ ? કયા ગચ્છના ? કાના શિષ્ય ? તથા તેમની વિશિષ્ટ નવા યોગ્ય હકીકતા શુ ? વગેરે ઐતિહાસિક વિચારણા થવી જરૂરની છે. ]
આ પછી લગભગ સાતસે। વના ગાળાનાં શ્રી માંડવાગઢજીનાં પ્રતિમાજીએ એવામાં કે જાણવામાં આવ્યાં નથી.
૨. સંવત ૧૩૭૩ ના એક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના સ્યામ પ્રતિમાજી હાલમાં માંડવગઢજીના મંદિરમાં છે. તે કાણે કયારે તે કયાં ભરાવ્યાં તે અણવામાં આવતું નથી. તે પ્રતિમાજી ઉપર શિલાલેખ છે, પણ તે ફક્ત संवत् १३३३ वर्षे माघ सुदि ૭ રામે આચાર્યશ્રી એટલા જ વંચાય છે, આગળ ઉકલતે નથી.
૩. સવંત ૧૪૮૩ના સાહ સાંગણે પાતાની માતાના કલ્યાણાર્થે ભરાવેલ તે શ્રી કક્કસૂરિજીએ પ્રતિષ્ઠા કરેલ શ્રી સંભવનાથજીના પ્રતિમાજી હિતાવસ્થામાં હાલ માંડવ કારખાનામાં છે.
૪ સ. ૧૫૦૮ના શ્રી આદિનાથજીના ધાતુના નવ ઇંચના પ્રતિમાજી ઈન્દોરમાં સરાક્ વાલા મન્દિરમાં છે, તે સ્મૃતિ માંડવના રહેવાસી શ્રીમાલી સંઘવી ડુંગરના મેાંટાભાઇની
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
શ્રી કમળાબાઇના પુત્ર સખણુની સ્ત્રી અને સંધવી પાહુની પત્ની હર્ષીની પુત્રી સનખતે પેાતાના યાળુ માટે ભરાવી. અને તપાગચ્છાધિપતિ શ્રી સામસુન્દરસૂરિજીના શિષ્ય ઉયનન્દિરિજીના શુભ હસ્તે સ. ૧૫૦૮ આષાઢ નિંદે ૧ ને રવિવારે તેની પ્રતિષ્ઠા કરાવી.
૫. શ્રી માંડવગઢજીના મન્દિરમાં સ. ૧૫૧૩ની સાલનાં ધાતુનાં શ્રી અનંતનાજીનાં ચેાવીશી છે. તે મેઢ જ્ઞાતીય સં. લખમ તે પત્ની લખમાદે તેના પુત્ર સ. સમરે ભરાવ્યાં તે આગમચ્છીય શ્રી જયાન'દસૂરિજીના પટ્ટધર શ્રી દેવરત્નસૂરિજીના શુભ હસ્તે જે વિદ ૫ ને દિવસે પ્રતિષ્ઠિત થયાં. સ. સમધરને માંઈ નામે પત્ની અને દેવીસિ'ગ, હિં’ગા, ગુણી, અહાસા, પાવા વગેરે સંતાન હતાં.
૬. સંવત ૧૫૧૫ના શ્રી સંભવનાથજીના શ્વેત પાષણનાં ૧૧ ઈંચ પ્રમાણવાળાં પ્રતિમાજી માંડવગઢજીમાં આજથી ૩૫ વર્ષ પૂર્વે ધર્મશાળા અધાવતા નીકળ્યાં હતાં. તે હાલમાં માંડવગઢજી મન્દિરમાં છે. તે પ્રતિમાજી અચળગીય શ્રી સિદ્ધાન્તસાગરસૂરિજીના ઉપદેશથી શ્રી વિષ્ણુસીક શ્રાવકે ભરાવ્યાં તે તેની શ્રીસંધે મંડપદુમાં પ્રતિષ્ઠા કરી. વિષ્ણુસીક શ્રીવંશના હતા. તેઓ શ્રી નાગમલના ભાઈ શ્રી માહાભા તે માહાભાની પત્ની લલનાદેના પુત્ર કમલસીના પુત્ર હતા. તેમને વાડી નામે પત્ની હતો.
૭. પારવાડ સાહ વરસાર્ક સંવત ૧૫૧૭માં શ્રી સંભવનાથજીના હતા. ઈંચના ધાતુના પ્રતિમાજી પિતાના ધ્યેયઃ માટે માંડવગઢજીમાં ભરાવીને તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિજીના પટ્ટધર ગચ્છનાયક શ્રી લક્ષ્મીસાગરસૂરિજીના શુભ હસ્તે પ્રતિષ્ઠાપિત કર્યાં. તે પ્રતિમાજી હાલમાં ઉજ્જૈન શ્રી અવન્તી-પાર્શ્વનાથજીના મન્દિરમાં છે. વરસાકની માતાનું નામ સુલેસર અને પિતાનું નામ શાહ કુંપા હતું. વાકની પત્ની ખાઇ રૂપી, પુત્ર શાહે લાખા, અને પુત્રવધૂ આઇ લહુમાઈ હતાં.
૮, સ. ૧૫૧૮ની સાલના શ્રી અજિતનાના પ્રતિમાજી હૉલમાં ધાર રાજ્યના બદનાવર ગામમાં મૂળનાયકજી તરીકે બિરાજમાન છે તે પ્રતિમાજી ઉપર નીચે પ્રમાણે શિલાલેખ છે, તે પરથી તે કાણે તે ક્યારે ભરાવ્યાં વગેરે સ ખ્યાલ આવી શકે છે.
संवत् १५१८ वर्षे ज्येष्ठ सुदी १५ गुरौ श्री ओशवंशश्रृङ्गार सुभाषक सो. सांगणसुत सो. पदम सु. सो० शूरा सु. सोधरमा सु. सो० वरसिंग भा० मनकू सु. वितृदि सु० सो० श्रीनरदेव सो. धना. सो० नरदेव भा० सोनाई सुत जगतविश्राम-बिरदलकुल बंदछोड- परस्रीबांध (घ) सम्यक्त्वमूल द्वादश व्रत प्रतिपालक श्री पातसाहदत्सनामनगदुलमुलुक राज्याधिकार भारभण्डार मुद्राप्रधान श्री मालवदेश श्रीमण्डप दुर्गमंडन सो० संग्रामकेन भा० गुराई रत्नाई प्रमुख पुत्र पौत्रादि कुटुम्बयुतेन स्वश्रेयसे श्री अजितनाथविभ्वं कारितम् । श्रीवृद्धतपापक्षे श्रीरत्न सिंहसूरिपट्टे विराजमान भ० उदयवल्लभ सूरिभि (:) પ્રતિષ્ઠિતમ્ । ૐ ૩ સોમનિનાં ૬૦...
આ પ્રતિમાજી પ્રથમ ઉજ્જૈનમાં દહેરાખડકી મહેાલ્લામાં શ્રી ચન્દપ્રભુજીના મદિ રમાં હતાં ને ત્યાંથી સ. ૧૯૮૬માં અનાવર લઈ જવામાં આવ્યાં. આ પ્રતિમાની ફોન છે.
For Private And Personal Use Only
'''
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માંડવગઢની મહત્તા
૯. સંવત ૧૫૨ ૧ની સાલની શ્રી ચંદ્રપ્રભુજીની ધાતુની સેવશી હામાં નાગોર (મારવાડ)માં શ્રી દેવજીના મન્દિરમાં છે અને તે જ સંવતની એક શ્રી શાંતિનાથછની ધાતુની વિશી બલ્ટ (મારવાડ)માં શ્રી શાન્તિનાથજીના મન્દિરમાં છે. આ બન્ને પ્રતિમાજી અનુક્રમે ચાહકે (ચાદાએ) તથા તેના પુત્ર લીબેકે પિતાના કલ્યાણાર્થે ભરાવ્યાં છે અને તેની પ્રતિષ્ઠા જેઠ સુદિ અને દિવસે તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિજીનાં પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ કરી છે. માંડવગઢમાં અર્જુન નામે સંધવી થયા. તે પિરવાડ જ્ઞાતિના હતા. તેમને ટબ નામે પત્ની હતી. તેના પુત્ર સં. બસ્તા ને ભાર્યા રામી હતાં. તેમના પુત્ર ચાહાક થાય. તે ચાહાકને જીવિણી નામે પત્ની હતી તે સંભાગ, લીબેક આકા ( આડા) વગેરે પુત્ર હતા.
૧૦. સંવત ૧૫૨૪ના શ્રી શ્રેયાંસનાથજીના ધાતુના પ્રતિમાજી ઈન્દોર તાબે શામગઢથી જવાતા પરાંસલી તીર્થમાં છે. તે પ્રતિમાજી પર નીચે પ્રમાણે લેખ છે.
संवत् १५२४ वर्षे फाग० सुदि ७ दिनौ (शनौ) श्रीमाल ज्ञातीय ठाकुर गोत्रे सा० जयता पु० सा० मांडण सुश्रावकेण पु० झांझणादि सहि० श्रीश्रेयांस ૦િ ૨૨ વરિત બાળ૦ સાત મિનર/મિ: મevછે. (મvહુર્ન)
૧૧. સં. ૧૫૨૭ની શ્રી સુવિધિનાથજીની ધાતુની પંચતીથી હાલમાં માંડલગઢમાં છે. તે પ્રતિમાજી શ્રીવંશના સં. કર્મ પત્ની જાસૂના સં. પાહિરાજે ભાર્યા ગલૂ પુત્ર સં. મહિપ, સીપા, રૂપ આદિ પરિવારે પરિવરેલાએ પત્નીના પુણ્યાર્થે અંચલગચ્છાધીશ્વરના ઉપદેશથી પાટણમાં ભરાવીને શ્રીસધે પ્રતિષ્ઠા કરી. તે પાટણથી માંડવ કયારે આવી તેની ચોક્કસ ખબર મળતી નથી.
૧૨. સંવત ૧૫૩રના શ્રી આદીશ્વર પ્રભુના ચૌમુખજી શિહીમાં શ્રી ઋષભદેવજીના મન્દિરમાં છે. તેના પર નીચે પ્રમાણે શિલાલેખ છે.
स्वस्ति संवत् १५३२ वर्षे पोष सुदि १४ गुरौ मण्डपदुर्ग वास्तव्य उपकेशज्ञातीय सो० सांगण सो० पल सो. सूरा सो० धर्मा सुलापुत्र नरसिंह भा० देपु सुत सो० सादाकेन भार्या.........युतेन स्वश्रेयसे श्रीआदिनाथ समवस. रण श्री (मरुदेवी ) स्वामिनी भरतचक्रवर्तियुते (त) कारित, प्रतिष्ठितं श्री वृहत्तपापक्षे श्री रत्नसिंहवरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ०१
૧૩. સં. ૧૫૩૫ના શ્રી ધર્મનાથજીના ધાતુના પંચતીથી માંડવગઢજીમાં છે. તે પિરવાડ સં. ગેપ ભાર્યા લાખણદેના પુત્ર ગુણું, ભાર્યા લીલાદે આદિએ ભરવીને શ્રી લક્ષ્મી સાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી.
૧૪. માંડવગઢજીમાં સં. ૧૫૩૫ની સાલના ત પાણિના પા ઈચના એક પ્રતિમાજી છે. તે પર લેખ છે. પણ તે સંવત શરૂ..યુર શી એટલે જ વંચાય છે.
૧૫. ૧૫૩૬ના શ્રી મુનિસુવ્રતસ્વામીજીના સ્થાન પાષાણુના પંચતીથી ધારરાજ્યના કેસર ગામમાં છે, તે પ્રતિમાજી માંડવના રહેવાસી ઓસવાલ જ્ઞાતિના સે. આશા ભાર્યા
૧. આ લેખ મોદી અચલમલજી સિરોહીવાળાએ પતે સંગ્રહીત કરેલ લેખ સંગ્રહમાંથી લખી « મોકલેલ છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
બાંના પુત્ર નાથાકે પોતાના કલ્યાણાર્થે ભરાવ્યા ને બહત્તપાગચ્છીય શ્રી ઉદયસાગરસૂરિ જીના શુભ હસ્તે પ્રતિષ્ઠિત કરાવ્યા.
૧૬. સંવત ૧૫૪૧ના શ્રી પાર્શ્વનાથજીની ધાતુની પંચતીથી ગ્વાલીયર-રાજ્યના સાજાપુર જીલ્લાને મંદ ગામમાં છે. તે માંડવમાં પોરવાડ સં. જાના ભાર્યા રાહીના પુત્ર કુરપાલે માતાના કલ્યાણાર્થે ભરાવીને શ્રી સોમસુન્દરસૂરિજીના સંતાનીયા શ્રી લક્ષ્મીસાગર મૂરિજીની પાસે પ્રતિષ્ઠાપિત કરાવ્યા. કુરપાલને પુની નામે પત્ની હતી. પદમણી નામે પુત્ર હતો. પદમસીને આખી નામે સ્ત્રી હતી ને નાની પુત્રી હતી.
૧૭. સંવત ૧૫૪૧ ની સાલના શ્રી સુપાર્શ્વનાથજીના ધાતુના પરિકરયુક્ત ચમત્કારિક ને આફ્લાદક પ્રતિમાજી બુદ્ધનપુરના મન્દિરમાં છે તે ઉપર નીચે પ્રમાણે લેખ છે.
॥६॥ स्वस्ति संवत् १५४१ वर्षे वैशाख सुदि. ५ तिथौ गुरुवासरे श्रीमाल हातीय धरायल गोत्रे उडक पटोलीआ संघवी पोला संताने संघवी हरधण पुत्र संघवी पकदेव पुत्र संघवी राणा भार्या तिलक पुत्र संघवी धरणा संघवी सुरणा धरणा भार्या सेढी पुत्र पदमसी संघवी संहणा भार्या भानु द्वितीय भार्या काटी पुत्र संग्राम एभिर्युतेन संघवी सहाणाकेन आत्मपुण्यार्थ श्रीसुपार्श्वबिम्ब कारितम् । प्रतिष्ठितं च श्रीधर्मघोषगच्छभट्टारक श्रीविजयचन्द्रमरिपट्टे भट्टारक भी साधुरत्नसूरिभिः । मङ्गलमस्तु शुभं भवतु ।
આ લેખ પ્રતિમાજી ઉપર પલાખના ભાગમાં છે. અને ટૂંકમાં પરિકર ઉપર નીચે પ્રમાણે લેખ છે. ५ संवत् १५४१ वर्षे वैशाख सुदि ५ श्रीमालज्ञातीय संघवी राणा सुत संघवी धरणा भार्या सेढी संघवी संहणा भार्या भानु द्वितीय भार्या लाढी एभिर्युतेन भीसुपार्श्वविम्ब कारितम् । प्रतिष्टितं च धर्मघोषगच्छे श्रीसाधुरत्नसूरिभिः ।
૧૮સં. ૧૫૪૭ ની સાલના શ્રી શાન્તિનાથજીના ધાતુના મોટા પ્રતિમાજી હાલમાં માંડવગઢમાં મૂલનાયકજી તરીકે બિરાજમાન છે. તે મંડનનીના કુટુએ ભરાવેલ છે ને તે માહ સુદિ ૧૩ ને રવિવારે પ્રતિષ્ઠિત થયેલ છે, * આ સમ્બન્ધી કેટલીક જાણવા યોગ્ય હકીકત પૂર્વે માંડવગઢજીના મંદિરના વિભાગમાં આવી ગયેલ છે. - - ૧૯. સંવત ૧૫૫૦ ની શ્રી ચંદ્રપ્રભસ્વામીની ધાતુની પંચતીથી ઉજૈન અવતી પાર્શ્વનાથજીના મંદિરમાં છે. તે પ્રતિમાજી માંડવગઢમાં રહેતા શ્રીમાલ જ્ઞાતીય (મૂલલેખમાં તેમના નામ પૂર્વે “+” એ પ્રમાણે છે તે ઉપરથી મંત્રી એ અર્થ લે ઠીક
૧. ગત વર્ષ વૈશાખ મારામાં અમે બુહનપુર હતા ત્યારે ત્યાંના અનુભવી લેકે વાત કરતા હતા કે માંડવગઢ ભાંગવા લાગ્યું ત્યારે આ પ્રતિમાજી તથા એક ચક્ષની મૂર્તિ એક જ રાતમાં માંડવગઢથી બુર્હનપુર આવ્યા હતા. કેણુ લાવ્યું તેની ચોક્કસ ખબર ન પડી. અધિષ્ઠાયક દેવે આમ કર્યું હોય તેમ કલ્પાતુ હતું. કદાચ આ પ્રતિમાજીને આશ્રયીને “માંડવગઢને રાજી નામે દેવ સુપાસ” એ પંક્તિને પ્રાદુર્ભાવ થયે હેય. હાલમાં માંડવગઢજીમાં એક વિશાળ મંદિર બાંધવાનું કામ ચાલે છે. [ આ પ્રતિમાજી મૂળનાયકઇ તરીકે પધરાવવાની વ્યવસ્થા થાય તે તે અભીષ્ટ ગણાય.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯]
શ્રી માંડવગઢની મહત્તા
[ ૪૭૧ ]
લાગે છે.) મંત્રી સાંડા ભાર્યાં ભાઉના પુત્ર મત્રી ચાંપાકે ભરાવ્યા તે તેની પ્રતિષ્ઠા તપાગચ્છાધિપતિ શ્રી સેામસુન્દરસૂરિજીના શિષ્ય શ્રી જયચદ્રસૂરિજીએ વૈ. શુ. ૩ ને શનિવારે કરી. ચાંપાકને ચાંપલદે ( ચાંપૂ) નામે પત્ની હતી. માટા ભાઇ કાળા નામે હતા. તથા ખીજા ભાઇ બહેન વગેરે મેટુ કુટુમ્બ હતુ,
www.kobatirth.org
૨૦. સંવત્ ૧૫૫૧ ની શ્રી 'બિકાજીની ૧૨ ઈંચ ઊંચી શ્વેત પાષાણુની પ્રતિમા શ્રી માંડવગઢજીમાં કારખાનાના કંપાઉડમાં ખાદકામ કરતાં નીકળી છે તે પર નીચે પ્રમાણે લેખ છે.
संवत् १५५१ वर्षे मागसिर व० १२ सोमे मं. विमल संताने प्रा० सु० श्रीपति भार्या हलाई श्रृङ्गारदे हसाई पुत्र स० सधारण हंसराज हेमराज सिंध राजादि कुटुम्बयुतेन श्री अम्बिकामृर्तिः कारापिता प्रतिष्ठि (त) म् श्री हेम त्रिमल - શ્રૃમિ (:) શ્રી શ્રી ચણ.....
૨૧. સ. ૧૫૯૭ની સાલની શ્રી કુન્થુનાથજીની ધાતુની પંચતીથી આગરા શ્રી પ્રભસ્વામીજીના મૉંદિરમાં છે. તે સંધવી જાવડે પેતાના ધ્યેય માટે ભરાવીને તપાગચ્છાધિપતિ શ્રી સામસુન્દરસૂરિજીના સંતાનીયા શ્રી લક્ષ્મીસાગરસૂરિજીના પટ્ટધર શ્રી સુમતિસાધુસૂરિજીએ મહા સુદિ ૧૩ને રવિવારે પ્રતિષ્ઠિત કરી.
શ્રીમાલનાતીય
સં. ઉદા, ભા. હ`સા. ખીમા, ભા-પૂજી. T
સા. જગસી, ભા, માઉ.
સા. ગાલ્લ્લા, ભા. સાપા
મેધા
કર્ણા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ॰ રાજા. ભા॰ સામૂ
સ. ાવડ, ભા. ધનાઈ, જીવાદે, સુહાગદે, ને સત્તાદે,
સ. હીરા, ભા. રમાઈ I
સ. લાલા, આદિ.
આ પ્રમાણે સધળી જાવડની કુટુમ્બ પરમ્પરા હતી.
૨૨. માંડવગઢમાં મૂલનાયકજી શ્રી શાન્તિનાથ છે. લગભગ તેટલા જ પ્રમાણુના ધાતુના શ્રી શાન્તિનાથજીના એક પ્રતિમાજી ધાર ગામમાં અનીયાવાડીના મન્દિરમાં છે. આ પ્રતિમાજી આશરે સવાસેા વર્ષે પૂર્વ માંડવગઢજીમાં મળી આવ્યાં હતાં. તે સમયે માંડવગઢજીમાં મન્દિર વગેરે કઈ પણ હતું નહિ એટલે ધારના શ્રાવકા તે પ્રતિમાને ધાર લઇ આવ્યા હતા. હાલમાં તે તે શ્રી આદિનાથજીના મન્દિરમાં જમણી બાજુમાં છે. ધારમાં તે મન્દિરના જીર્ણોદ્ધાર થવાની જરૂર છે. જો જીર્ણોદ્ધાર કરાવીને આ પ્રતિમાજીને મૂલનાયકજી તરીકે બિરાજમાન કરવામાં આવે તે તે ઘણું સુન્દર અને શોભિતું થાય તેમ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૭૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
છે. પ્રતિમાજી ઘણાં જ ભવ્ય અને આહ્લાદક છે. આ પ્રતિમાજી માંડવગઢમાં સ. ૧૫૫૫ ની સાલમાં સેાની શ્રી નાગરાજ શ્રાવકે અચલગચ્છેશ શ્રી સિદ્ધાન્તસાગરસૂરિજીના ઉપદેશથી પેાતાના શ્રેય માટે ભરાવ્યાં તે શ્રીસંધે તેની જેઠસુદિ ૩ ને સેામવાયૈ પ્રતિષ્ઠા કરી. શ્રીવત્સ સેાની માંડણુ ને પત્ની સુશ્રાવિકા તાલાના નાગરાજ પુત્ર થાય. નાગરાજતે એ સ્ત્રીએ હતી, એક શ્રાવિકા મેલાદે અને બીજી શ્રાવિકા વિમલાદે સે. શ્રી વમાન અને સા. પાસદત્ત એ એ મેલાદેના પુત્રો હતા. અને વિમલાદેને સે. શ્રી જિનદત્ત નામે પુત્ર તથા મેાટી પુત્રી શ્રી પદ્માઈ અને શ્રી ગુરાઇ એમ બે પુત્રીઓ હતી.
૨૩. સંવત ૧૬૮૦ (૮૨) (૪૭)ના શ્રી મલ્લિનાથજીના ૨૧ ઈંચ ઊંચા આરસના પ્રતિમાજી માંડવગઢજીના મદિરમાં છે. તે પ્રતિમાજી માંડવગઢમાં ધર્માંશાલાનું કામકાજ ચાલતા પ્રકટ થયા હતા. આ પ્રતિમા માંડવના રહેવાસી ઉકેશજ્ઞાતીય વૃદ્ધ શાખામાં થયેલ સા. સૂપલદ ભાર્યાં ટા' સુત સા. ધર્મદાસ ભાઇ સા. વર્મીદાસ ભાર્યાં વિમલાદે સુત સા. જિનદાસ ભાર્યાં યશમાદે અદિ કુટુમ્બે ભરાવ્યાં તે તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રી અકબરે આપેલ ‘ જગદ્ગુરુ ' બિરુદને ધારણ કરનાર શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પટ્ટાલ'કાર ભ. શ્રી વિજયસેનસૂરીશ્વર ભટ્ટારકના પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયદેવસૂરીશ્વરજીના આદેશથી પ શ્રી જયવિજય ગણીએ વૈ. શુ. ૧૦તે સામવારે કરી.
૨૪. સંવત્ ૧૬૯૬ની સાલના મુર્હાનપુરમાં ત્રણ પ્રતિમાજી છે. તેમાં એક શ્રી ચંદ્રપ્રભસ્વામીજીના રા ફીટ ઉંચા શ્વેત પાષણનાં છે તે ખીજા એ ક્યા : ભગવાનનાં છે તે જણાતુ' નથી. તે ત્રણે પ્રતિમાજી ઉપર શિલાલેખ છે. લગભગ ત્રણે લેખા એક સરખા જ છે તેમાંના એક શિલાલેખ નીચે પ્રમાણે છે. તેમાં ખીજા લેખામાં જે ફેર છે તે કૌસ()માં ૧-૨-૩ કરીને અનુક્રમે બતાવેલ છે.
श्रीतपागच्छे भट्टारक श्रीविजयदेवसूरिः ( आचार्य - ३) श्रीविजयसिंहसूरिभिः प्रतिष्ठितम् । संवत् १६९६ वर्षे माघमासे कृष्णपक्षे (प्रतिपत्कर्मवाटयां ૨-૩ ) (-તિથૌ-ર) (ચન્દ્રવારે-રૂ ) શ્રીમ′પવું: શ્રીમન્નાપુરીય (તપાય છે શ્રીપાલચન્દ્રસૂરિવુચો નમઃ (મટ્ટા૪-૨) શ્રીાયચન્દ્રવ્રુત્તિ (વિનયે-૨) ( ઞશ્રી. विनयचन्द्रकृते - २) १-२ ) ( श्रीमदबृहत्तपागच्छाधिराज भट्टारक युगप्रवान श्री पासचन्द्रसूरिस्तत्पट्टेश भ. श्री. रामचन्द्रसूरेः पट्टाधिप भ. श्रीराज चन्द्रसूरिस्तपट्टावतंस श्री श्री श्री विमलचन्द्रसूरि (रो) णां पट्टालङ्कार श्रीविजयचन्द्रसूरि આ. થા૦ શ્રી વિનયપ્રત=રૂ) સાદ શ્વેતા (મા. !-૨) માf-૨) જેવી (ચોલી૨) તુત થલયા (મા. વિવાહેવા......તાં જાતિ મનું.......સોમની મિ बिम्बं प्रतिष्ठापितं श्रीमाली गोत्रे - १ ) (शिवालेखा पभिः. ૨) મા. ફેલો સે. પ્રિયા મા પહાળવે.....
.રૂ) uk
આ પ્રતિમાએ જ્યારે યુદ્ઘનપુરમાં ૧૮ મન્દિરા હતાં ત્યારે જુદા જુદા મન્દિરામાં હતી. તેમાં ચન્દ્રપ્રભુજી ગાડીપાર્શ્વજીના મન્દિરમાં હતા. પરંતુ અત્યારે તે ત્યાં ૧૮માંથી
૧. આ લેખમાં ઘણુ ખરૂં નન્દલાલજી લેાઢા (બદનાવરવાળા) એ સંગૃહીત કરેલ માંડવગઢજીના લેખા ઉપરથી લખવામાં આવ્યું છે.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ] શ્રી. માંડવગઢની મહત્તા
[૭૩]. ...................................................................... નવ થઈને શ્રાપૂર્વીએ એક છે. એટલે હાલ ત્યાં આ પ્રતિમાજીઓ હેય કે તેઓએ બહારગામ કાઈને તે આપ્યાં હોય તે કહેવાય નહિ. બનતા સુધી બહાર અપાયાં છે. પણ ક્યાં અપાયાં છે તેની ચોક્કસ માહીતી ન હોવાથી હાલમાં ઉપરોક્ત પ્રતિમાજીએ ક્યાં છે તે જણાવી શકાય નહિ.
એ પ્રમાણે માંડવગઢછની લેખવાળી પ્રતિમાજીઓની વાત થઈ. આ સિવાયની બીજી લેખ વગરની તથા લેખવાળી માંડવની ઘણું પ્રતિમાજીઓ બહાર હશે, તે સહજે સમજી શકાય તેમ છે. ને તે માંડવગઢની ઉન્નતિના મોટા પ્રમાણરૂપ છે.
શ્રી માંડછના વિકાસનાં નિમિત્તે માંડવગઢને વિકાસ માળવાને અવલએ છે:
કોઈપણ વસ્તુને વિકાસ તેની આજુબાજુની પરિસ્થિતિને અધીન હોય છે. જેના મધ્યમાં તે રહેલ હોય તે જે વિકાસવાળું હોય તે પોતે પણ વિકસિત હોય છે ને તે કરમાયેલ સ્થિતિમાં હોય તો તે પણ કરમાય છે. સરેવર પાણીથી પૂર્ણ વિશાળ અને સ્વચ્છ હેય તે તેમાં રહેલ કમળ આદિ પણ વિશાળ અને વિકાસવાળાં હોય પણ જે સરોવર જ સુકાતું હોય તે કમળઆદિ કરમાય તેમાં નવાઈ શું! શરીરમાં કૌવત હોય તો હાથમાં બળ આવે અને હાથ સબળ હોય તે જ આંગળીમાં શક્તિ આવે માટે આંગળીને સશક્ત બનાવવી હોય અને કમળને વિકસિત જોવાં હોય તો પ્રથમ હાથ અને સરોવરને સબળ અને સરસ કરવાની કાળજી રાખવી જોઈએ.
એ જ પ્રમાણે કઈ દેશ કે કઈ સ્થળની ઉન્નતિ કે અવનતિ તે જેનું અંગ બનીને રહેલ છે તેની ઉન્નતિ અને અવનતિ ઉપર આધાર રાખે છે. માંડવગઢ હિંદુસ્તાનમાં ને તેમાં પણ માળવામાં આવેલ છે. એટલે જે હિંદુસ્તાન સશક્ત ને ઉન્નત હોય તે માળવા ઉન્નત હોય અને માળવાની ઉન્નતિને અધીન માંડવગઢનો વિકાસ અર્થાત પ્રથમની જેવી માંડવગઢની ઉન્નતિ તેના શરીર સ્વરૂપ હિન્દુસ્તાનની ઉન્નતિ ઉપર અવલમ્બી રહેલા છે. પરંતુ હિન્દુસ્તાનની ચાલ પરિસ્થિતિમાં પણ આબુ ગિરનાર વગેરે સ્થળો જેટલી પણ માંડવગઢની ઉન્નતિ કેમ નહિં? એને ઉત્તર એ છે કે આબુ ગિરનાર આદિ સ્થળો ગુજરાત સૌરાષ્ટ્ર આદિ હિન્દુસ્તાનના કેળવાયેલ સમજુ અને સમૃદ્ધ દેશમાં આવેલા હોવાને કારણે તેઓ વિકાસને અનુભવે છે. જ્યારે માંડવગઢ, માળવામાં આવેલ છે, અને માળવા કેળવણ, સમૃદ્ધિ, ને ઉન્નતિમાં પછાત છે. માળવાની પરિસ્થિતિ:
માળવાની આજુબાજુ કાઈ એવા વિકાસવાળે દેશ નથી આવ્યો કે જથાંનું વાતાવરણ સહેલાઈથી માળવામાં પહોંચી શકે. માળવામાં જવાને એક બાજુ મોટા મોટા પહાડ આવે છે ત્યારે બીજી બાજુ સે એક માઈલ સુધી ભિલાડ અને ઉજ્જડ પ્રદેશ આવે છે, અને તે કારણે માળવાને સાધુપુરૂષોને સમાગમ જોઈએ તે પ્રમાણમાં ઘણો જ અ૫ મળે છે. જો કે માળવાની પ્રજા ભોળી, શ્રદ્ધાવાળી અને ભકિતવાળી છે તે પણ તેનામાં નૈતિક ગુણોની ઘણું જ ખામી છે.
न लम्जा गूर्जरे देशे, भाषाऽसभ्या मरुस्थले । 'मेवपारे प्रमादित्रं, मालवे ले मताचयः ॥
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ છે.
એવું કથન ખોટું પાડવા માળવાએ હજી સુધી પ્રયત્ન કર્યો નથી. માળવાના રહેવાસીઓ નજીવી બાબતમાં જોર શોરથી ઝઘડી પડે છે ને તે ઝઘડા બુઝવવા સારા મારા પ્રયત્ન કરે તે પણ એકેજણ પિતાની બાબત છોડવાની ઉદારતા બતાવી શકતો નથી કે સામા માણસની ખાતર પણ શરમમાં દબાતું નથી. આવી સ્થિતિને કારણે માળવાનાં કેટલાંક ગામોમાં ઘેર ઘેર કુસંપ ને પરસ્પર બેલચાલ બંધ થઈ ગયેલી જવામાં આવે છે. એક વખત એક ગામમાં પાણી વહેરવા માટે જવાનું થયું. અમુક ઘરમાં પાણીને જેગ છે કે નહીં તેની તપાસ કરવાને બાજુના ઘરના એક નાના છોકરાને કહ્યું ત્યારે તેણે કહ્યું કે “અમે આ ઘર સાથે બોલતા નથી. આવા અનુભવો ચાર પાંચ સ્થળે થયેલા. બાલ્યવય નિર્લેપ અને નિર્દોષ છે, તેમાં પણ આવાં કુસંપનાં બીજે આટલે સુધી ઘર કરી ગયેલાં જેવાય એ ખેદ વિષય કહેવાય. માળવાની પરિસ્થિતિ સુધારવાના ઉપાયે -
ઉપર બતાવેલ ત્રણ દે જેટલે અંશે ઓછા થતા જાય તેટલે અંશે માળવાની પરિસ્થિતિ સારી થતી જાય. તે દોષ દૂર કરવાને એક તે માળવામાં મુનિવિહારની ખાસ આવશ્યકતા છે. મુનિઓના ઉપદેશથી નકામે સમય ગૂમાવતી પ્રજા ધર્મ ક્રિયામાં વખતને સદુપયોગ કરે, તપશ્ચર્યા આદિથી તામસી વૃત્તિમાં ફેર પડે, સારા સારા ઉપદેશના શ્રવણથી તેઓને કર્તવ્યાકર્તવ્યનું ભાન આવે તે તેથી પરિસ્થિતિ સુધરે.
બીજું કેળવણીની જરૂર છે. કેળવાયેલ મનુષ્ય પોતાનો સમય નકામો નહિ ગાળતાં વધારાના સમયમાં વાચન વગેરે કરશે. અને તેથી પરમ્પરાએ તે પિતાના જીવનને બનતે પ્રયત્ન સુધારવા તત્પર થશે. કેળવણી અને સત્સમાગમ એ બે માળવાને પૂરતા પ્રમાણમાં મળે તે ઉપરનું સર્વ છેડા જ સમયમાં સુધરી જાય. પણ આ બે વસ્તુ મળે કેવી રીતે ? . પ્રથમ તે આ બે વસ્તુનું તેઓને મહત્ત્વ સમજાય, તે વગર જીવન લુખ્ખું લાગે, એટલે શુષ્ક જીવનને સરસ બનાવવા તેઓ યત્ન કરે, વત્ન થયે એટલે ‘યત્નને દૂર શું છે ? તેથી સર્વ પદાર્થો સાંપડે. જ્યારે માળવા સુધર્યું એટલે તેમાં આવેલાં સ્થળે તે સ્વાભાવિક રીતે જ સારી સ્થિતિ મૂકાશે. માંડવગઢની ઉન્નતિના તાત્કાલિક ઉપાયો:
માળવાની ઉન્નતિ થશે, ત્યારે માંડવગઢની ઉન્નતિ થશે પણ અત્યારે શું? હાલને તબકકે તે માંડવગઢમાં એક સુન્દર અને ભવ્ય મન્દિર થવાની આવશ્યક્તા છે. તે માટે ખાતમુહૂર્ત થયેલ છે. જે સારા પાયા પર મોટું મન્દિર કરવા માટે કામ ચાલી રહેલ છે. પછીથી ત્યાં પેઢીની અને મુનીમની સારી ગોઠવણ થવાની જરૂર છે. અને સાર્વજનિક વિકાસને માટે ત્યાં એક પાઠશાલા વિદ્યાલય કે કેઈ એવી સંસ્થા શરૂ કરવી જોઈએ. વળી તેવા પ્રકારનાં બીજું વાતારણે ઊભા થવાં જોઈએ કે જેથી લેકેનું તે તરફ આકર્ષણ થાય, જનતા ત્યાં આવીને વસવામાં ફાયદો સમજે, સારી વસતી વધે એટલે વિકાસ વધે તે સ્વાભાવિક છે. માટે સૌએ પિતાથી બની શકે તેટલું વિકાસ તરફ લક્ષ્ય રાખીને પ્રયત્ન કરવો જોઈએ.
માળવા અને માંડવગઢ પૂર્વના જેવી ઉન્નતિને અનુભવે એ જ ભાવના સાથે આ લેખ અહીં પૂર્ણ કરું છું.
(સમા)
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાવાલ પ્રકરણનું સમાધાન
જાવાલના શ્રી અંબિકાદેવીના જિનમંદિરમાંની શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ ત્યાંના વૈષ્ણના હાથે ખંડિત થયાથી સમગ્ર જૈન આલમમાં હાહાકાર મચી ગયો હતો.આ કમનસીબ ઘટનાના અહેવાલો વર્તમાનપત્રો દ્વારા તેમજ બીજી રીતે જાણ્યા પછી અમદાવાદની ધી યંગમેન્સ જેન સોસાયટીએ એ પ્રકરણ પિતાના હાથમાં લઈને તે માટે ઘટતું કરવાનો નિર્ણય કર્યો હતો. અને એ નિર્ણય અનુસાર ધી યંગમેન્સ જૈન સોસાયટીના માનદમંત્રી શ્રીમાન રીમનલાલ કેશવલાલ કડિયાની આગેવાની નીચે શેઠ શ્રી સારાભાઈ હઠીસિંગ અને શ્રી ભગવાનજી કપાસીનું બનેલ પ્રતિનિધિમંડળ બે વખત સિદેહી તેમજ જાવાલ ગયું હતું. આ પ્રતિનિધિમંડળે સિરોહી અને જાવાલના જૈનભાઈઓ, વૈષ્ણ, જાવાલના ઠાકેર તેમજ રાજ્યના જુદા જુદા અમલદારોને મળીને તેમની સાથે આ સંબંધી વાટાઘાટો ચલાવી હતી અને છેવટે તા. ૧–૫–૧૯૪૨ના દિવસે આ દુઃખદ પ્રકરણનું નીચે મુજબ સમાધાન કરવામાં આવ્યું હતું. આ સમાધાનથી સિરોહી તેમજ જાવાલના જેમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
-તંત્રી] રાજ્ય બહાર પાડેલે સમાધાનને ડ્રાફટ “ જેનધર્મ પ્રત્યેની સાચી લાગણથી પ્રેરાઈને અન્ય કામ અને જેને વચ્ચે સમાધાન થાય, ભ્રાતૃભાવની લાગણી પ્રસરે અને હંમેશ માટે શાંતિ
સ્થપાય એવા ઉમદા આશયથી અમદાવાદની ધી યંગ મેન્સ જન સેસાયટીના પ્રતિનિધિઓ શેઠ સારાભાઇ હઠીસીંગ, શેઠ ચીમનલાલ કેશવલાલ કડીઓ અને મી. ભગવાનજી જે. કપાસી-સુલેહના સંદેશવાહકે તા. ૩૦ એપ્રીલના રેજ કાઉન્સીલને મળ્યા હતા.
આ પ્રતિનિધિમંડળ ખરેખર પ્રશંસનીય હતું. પ્રજા વચ્ચે સારી ભ્રાતૃભાવની લાગણી સ્થપાય અને ટકી રહે, એવા પ્રયાસ બદલ દરબાર સાહેબ આ સંગ્રહસ્થાને અભિનંદન અપે છે.
પ્રતિનિધિમંડળના આ હેતુને બર લાવવામાં સહાય અર્થે દરબાર સાહેબને નીચેના હુકમ બહાર પાડતાં ઘણું જ હર્ષ થાય છે–
(૧) તા. ર૦ મી માર્ચના રોજ એક તોફાની ટોળાએ જે શ્રી નેમિનાથ ભગવાનની મૂતિને તેડી હતી, તેને તે જ દેવી ઉપર અને તે જ મંદિરમાં ફરી સ્થાપન કરવી.
(૨) આ ઝગડાનું મૂળ એટલે કે તા. ર૦મી માર્ચ ૧૯૪રના રોજ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટના હુકમ મુજબ જૈનેતરોને આ મંદિરમાં દર્શન કરવાને જે હક્ક - ૧ પ્રતિનિધિમંડળ સાથે નક્કી થયા મુજબ આ સમાધાનને મુસદ્દો રાજ્યના ગેઝેટમાં પ્રકટ કરવાનો હતો. અહીં એ સમાધાનને ગુજરાતી અનુવાદ આપવામાં આવ્યો છે,
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૬]
•
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
આપવામાં આવ્યો હતો, તે, રા નેતરે માટે એક નવું મંદિર બંધાવી આપીને રદ કરવામાં આવશે. આ મંદિર જનમંદિરથી ઘણું જ દૂર અથવા બને ત્યાં સુધી સામી દિશામાં રૂા. ર૦૦૧) ના ખર્ચે બંધાવી આપવામાં આવશે. આ મદિરનો વહીવટ જનેતના હાથમાં રહેશે, પરંતુ કઈ પણ કારણે ત્યાં પશુબલિદાન કરવા દેવામાં આવશે નહિ. જે કઈ આ હુકમનો ભંગ કરે એવું વતન કરશે તો તેને એક મહિનાની જેલની સજા અથવા રૂ. ૧૦૦) ને દંડ અથવા બને સજા કરવામાં આવશે. આમ થવાથી જેના સિવાય બીજા કેઈન પણ અંબિકાદેવીના મંદિરમાં દર્શન કરવાનો થા દાખલ થવાને કઈ હક રહેશે નહિ.
(૩) શાંતિ અર્થે દરબાર સાહેબ એક જ દિવસે અને સમયે બન્ને મંદિરની પ્રતિષ્ઠા માટે વ્યવસ્થા કરશે. જે વખતે વિવેકની ખાતર રાજ્યની વતી ચીફ મીનીસ્ટર આ બન્ને ઉત્સવમાં હાજરી આપશે, કે જેથી બને કેમેને લાગે કે રાજ્ય તેમના ધર્મોને માન આપે છે.
(૪) જાવાલના બનાવને લગતા નીચે જણાવેલા કૅટના દરેક કેસે ખાસ કારણવશાત ટછાટના હેતુથી ખેંચી લેવા દેવામાં આવશે અને નીચે જણાવેલાઓમાં છેલ્લા (નં. ૬ વાળા) એ કરેલ કૃત્ય બદલ પ્રાથમિક માફી માગશે અને દિલગીરી પ્રદશિત કરશે, તે તે કેસ પાછો ખેંચી લેવા દેવામાં આવશે.”
કેસની વિગત એસ. નં. ફરિયાદી. સહી પીનલકેડ તહેમતદાર.
* નીચેને ગુન્હ. ૧. ૧૯૪૨ ને ૧ સાધુ કમલદાસ ૧૪૭, ૪૫૧, ૩૨૩, ગુલાબચંદ (૧૫-૧૧-૪૧) S/o સાલીગ્રામ. વગેરે. S/o ખાસા અને
બીજા ૮ માણસે. ૨. ૧૯૪૨ ને ૨ પંચ વાવ ઓફ મનેરા. ર૫. મનોરાના મહા(૨૧-૧૧-૪૧)
જન ચુનીલાલ. ૩. તહસીલદારની કોર્ટમાં દાનમલ દેવરાજ, ૩૫૨, ૩૨૩, કમલદાસ અને સીધી ફરિયાદ.
૫૦૪, ૫૦૬. બીજા બે. ૪. ૧૯૪૨ ને ૬ જાવાલના પચશ્ન. ૧૫૩, ર૬. રીખબદાસ S/o
કપુર અને બીજી
ત્રણ. ૫. ૧૯૪૨ - ૧૫ શ્રી સરકાર. ૧૪૭, ૪૫૪. નામ આપ્યું નથી. ૬. ૧૯૪૨ ને ૧૪ શ્રી સરકાર. ૧૪૭, ૨૯૭. હારાજી બ્રાહ્મીન
અને બીજા અગિ
યાર જણ. ચીફ મીનીસ્ટર-સીહી સ્ટેટ
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધામ વીરોનાં પરાક્રમ - લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચાસી
(ગતાંકથી ચાલુ) રતનસિંગ ભંડારી (૨) વિરમગામના અધિકારી ભાવસિંગને રતનસિંગ ડે મેળ ન હતો એ વાત છૂપી નહતી, કેમકે તે મારવાડીઓને ધિક્કારતા હતા. એક તરફ તિરસ્કાર અને બીજી તરફ વેર વાળવાની વૃત્તિએ તેને પિતાના ઉપરી અધિકારી પ્રત્યે બહુમાન રાખવાની ફરજ ભુલાવી. તે મરાઠા નાયક સાથે મળી ગયું અને એ મરાઠા નાયકને તેણે છૂપી રીતે શહેરમાં દાખલ થવા દીધો. આ રીતે મરાઠા નાયક દામાજીએ વીરમગામને કબજે લઈ લીધે અને મારવાડી વહીવટદાર કલ્યાણને હાંકી કહાયે. અને એને બદલે પિતાના વિશ્વાસુ માણસ રંગોજીને તેની જગ્યાએ મૂક્યો અને પોતે સોરઠ પ્રતિ આગળ વળે. ઈ. સ. ૧૭૩૬ની શાલમાં અર્થત કબજે લીધે તે પછીને વરસમાં જ રંગજી બાવળા સુધી આવી ગયે અને ત્યાં તેણે લૂંટ ચલાવી. રતનસિંગથી આ જોયું શી રીતે જાય? તરત જ તે સામે ગયા અને રંગેજીને વિરમગામ પાછા ફરવાની ફરજ પાડી. પુંઠ પકડીને તેને કેટલાક સામન પણ લઈ લીધે, છતાં તેને શહેરમાંથી કહાડી શકે નહીં. છેવટે તેણે વિરમગામને ઘેરે નાખે. દરમિયાન મરાઠાઓએ વીરતાભર્યો હલો આણે. દામાજીને ભાઈ પ્રતાપરાવ દશ હજાર ઘોડેસ્વાર લઈ સીધો અમદાવાદ તરફ ધસી આવ્યું. આ સમાચાર રતનસિંગને કાને પડયા પણ તેણે તે ખરા ન માન્યા. શત્રુ તરફ આ એક પ્રચાર તેણે ગણી લીધો ! પિતાનું મન જે વિરમગામને સર કરવામાં એકતાર બન્યું છે અને ખાઈઓ ખોદાઈ માત્ર કિલે સર કરવાનો પ્રયાસ આદરવાનો જ બાકી છે તે બીજી દિશામાં વાળવાને આ એક શત્રુપક્ષને દાવ છે એમ તેણે કયાંય સુધી માન્યું! પણ છેવટે તપાસના અંતે પ્રતાપરાવવાળી વાત સાચી ઠરી એટલે તે એકદમ વીરમગામને પડતું મેલી અમદાવાદ પાછો ફર્યો.
- ઈ. સ. ૧૭૩૭ના વર્ષમાં મહમદશાહની અભયસિંગ પ્રતિ કરડી નજર થઈ એટલે તેણે અભયસંગની બદલીમાં મોમીનખાનને ગુજરાતને સૂબો નિમે. આ ફેરફારની રતનસિંગને ખબર મળતાં જ તેણે પિતાના માલિક અભયસિંગને પિતાને કેવી રીતે આજ્ઞા બજાવવાની છે એ માટે પુછાવ્યું. “જે રતનસિંગથી બની શકે તેમ હોય તો મામીનખાનને સામનો કરવો ” એ જવાબ અભયસિંગ તરફથી આવ્યું. આ ઉત્તર મળતાં જ ભંડારી રતનસિંગની હિંમત બેવડી વધી ગઈ અને એણે મોમીનખાન સામે અમદાવાદનું રક્ષણ કરવાનો નિર્ધાર કર્યો. વર્ષાકાળ પૂરો થતાં જ નવા સૂબા મોમીનખાને અમદાવાદ સર કરવાની તૈયારી શરૂ કરી અને થોડા સમયમાં તે અમદાવાદ ઉપર ચઢી આવ્યા.
કર્નલ વોટર જણાવે છે તેમ ભંડારીએ જરાપણું હિંમત હાર્યા વગર શહેરને બચાવે છેવટ સુધી કરવાને દઢ નિશ્ચય જાહેર કર્યો. દામાજી ગાયકવાડ મોમીનખાન સાથે જોડાઈ ગયા. અમદાવાદથી ત્રણ માઈલ દૂર ઈસાનપુરામાં ઉભય વચ્ચે જાણે ખાસ જૂની મૈત્રી ન હોય એવો દેખાવ છે. આ જોડાણની ખબર રતનસિંગ ભંડારીને મળતાં જ ઘડીભર તે વિચારમગ્ન બની ગયું. પછી તેણે “શ શરુ કુત' એ મુસદીપણાની નીતિને આશ્રય લેવાને વિચાર કરી દામાજીને કહેવડાવ્યું કે મેડમીનખાને રંગજીને અમદાવાદની આસપાસને મુલક તથા ખંભાત છોડીને જે ચોથની આવક થાય છે તેને અર્ધો ભાગ તમને આપવાની કબુલાત આપી છે જ્યારે હું જે તમે મારી સાથે જોડાતા
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૭૮ ].
શ્રી જૈન સત્ય પ્રકાશ વ્યા જ આ
હે તે તમને એ સર્વ સાથેની ચોથમાંથી અર્ધો ભાગ આપવા કબુલ થાઉં છું. આ શરતની અવેજીમાં મારા મોટા જમીનદારને તમારા તંબુમાં મોકલવા તૈયાર છું. આ શરત દામાજીએ મોમીનખાનને વંચાવી અને તે શું કરવા માંગે છે એમ પૂછયું.
મોમીનખાને ભંડારીવાળી શરત કબુલી લીધી. એમાં ખંભાતની ઉપજને બદલે વીરમગામ જિલ્લો આપી દેવારૂપ ફેરફાર કર્યો. આ લાભ મળતાં મરાઠા નાયકે રતનસિંગ ભંડારી સાથેના સંદેશા બંધ કર્યા. પિતે દુધેશ્વરની યાત્રાએ ગયે અને ત્યાંથી પાછા ફરીને સાથમાં રંગોજીને રાખીને સન ૧૭૩૮માં અમદાવાદ સર કરવા ઉગ્ર પગલાં ભર્યા. તેઓએ એવી ખરાબ રીતે મારો ચલાવ્યો કે જેથી શહેરને ઘણું નુકશાન પહોંચ્યું. ખુદ મોમીનખાનને લાગ્યું કે આ રીતે હલ્લો કરી દાખલ થતાં મરાઠા સૈન્યની પાસેથી ભવિષ્યમાં પોતે શહેરને કબજે કેવી રીતે લઈ શકશે? એથી તેણે મીરા-તે-અહમદીના કર્તાને રતનસિંગ પાસે મોકલ્યો અને સુલેહભરી રીતે શહેર સોંપી દેવાની માંગણી કરી. પણ ભંડારીએ જરા પણ નમતું તેવ્યું નહીં. દરમિયાન કાઝીમઅલીખાનની સરદારી નીચેના મુસલમાન સૈન્ય અને બાબુરાવ મરાઠાની સરદારી હેઠળના મરાઠા સૈન્ય શહેર કબજે લેવાને જોશભેર હુમલો કર્યો. પણ એમાં ઉભયને પાછા ફરવું પડ્યું. બીજે દિવસે રતનસિંગને લાગ્યું કે સંયુક્તબળને સામને કરી શહેરને બચાવ કરે શક્ય નથી એટલે મોમીનખાન જોડે સંધિના સંદેશા શરૂ કર્યા અને પિતાના સૈન્યના નિભાવ માટે અમુક રકમ લેવાની, તેમજ લડાયક સમોવડીયાને છાજે તેવા મોભા સહિત શહેર છોડી જવાની શરતથી સુલેહ કરી. આ રીતે ભંડારી રતનસિંગના કારભારને ગુજરાતમાં અંત આવ્યું.
સન ૧૭૪૫માં બીકાનેરને રાજા જોરાવરસિંગ મૃત્યુ પામ્યો. ગાદી માટે બે હકદાર ઊભા થયા. એકનું નામ ગજસિંહ અને બીજાનું નામ અમરસિંહ ઠાકુર ખુશાલસિંગ અને મહેતા બખ્તાવરસિંગની મદદથી ગજસિંહ ગાદીએ ચઢી બેઠે. અમરસિંહ અભ્યાસિંગની મદદ મેળવવા દે. અભયસિંગે અમરસિંહના હકને કબુલ રાખી, એની કુમકે રતનસિંગ ભંડારીને સૈન્ય આપી ગજસિંહ સામે મોકલ્યો. કેટલાક સમય સુધી ઉભય વચ્ચે નાની નાની લડાઈઓ ચાલુ રહી. સન ૧૭૪૭માં ઉભય પક્ષનાં સિન્યો સામસામે આખરી યુદ્ધ લડવાને સારૂ એકત્ર થયાં. ઝનુની લડાઈનો આરંભ થયો. ઘણું પ્રયાસ ને સખ્ત લડાઈ પછી બીકાનેરનું સૈન્ય વિજયી નિવડયું. એણે ઘેરે ઘાલી બેઠેલા રતનસિંગના લશ્કરને પાછું હઠાવ્યું. રતનસિંગ આ જોતાં જ એકદમ આગળ વધ્યો. જાણે એકાદ ઝનુન પર ચઢેલો સિંહ ન ઘૂમી રહ્યો હોય તેમ શત્રુ સામે તરવાર ફેરવે ઘૂમવા લાગ્યો. જોતજેતામાં ગુમાવેલી કેટલી જગ્યા મેળવી પણ ખરી; ત્યાં તે ગજસિંહે ફેકેલા બાણથી એની આંખ ફૂટી. આમ છતાં એણે સૈનિકોને દરવણી આપવી ચાલુ રાખી. પિતાને સખત ઘા લાગ્યા છતાં અને જાતે અશકત બન્યા છતાં તેણે નમતું ન લ્યું. દુશ્મન દળમાં નવી ભરતી થવા માંડી અને એનું જોર વધી પડયું. રતનસિંગને લાગ્યું કે આવા વિપુલ કટક સામે ઝઝવું નકામું છે એટલે એણે પાછા ફરવાનો હુકમ આપો. દરમિયાન એક બીકાનેરી ભાલા ધારીએ એના પર પીઠેથી ઘા કર્યો. એ ઘા મરણાંત નીવડે અને એનાથી ભંડારી સરખો મુસદ્દી ને બહાદુર સરદાર કાયમની નિદ્રામાં પોઢો. ધમે જેન હોવા છતાં ભંડારીના જીવનમાંથી સાહસ પરાક્રમ અને બહાદુરીના પ્રસંગો જોઈતા પ્રમાણમાં મળે છે. (ચાલુ)
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पंजाब का प्रशस्ति-संग्रह
लेखकः- डॉ. बनारसीदासमो जैन, M. A., Ph. D., Oriental College, लाहोर.
ऐतिहासिक संशोधन में ग्रंथकारों और लिखारियों की प्रशस्तियां बड़ा महत्त्व रखती हैं, क्योंकि उनमें कभी कभी तात्कालिक घटनाओं का उल्लेख रहता है । यद्यपि इनसे किसी क्रमबद्ध इतिहास की आशा नहीं की जा सकती, तथापि इन में कहीं २ ऐसे उल्लेख मिल जाते हैं जिनसे ऐतिहासिक तथ्यों का समर्थन होता है। ___पंजाब में गत तीन चार शताब्दियों में जैनधर्म की परिस्थिति कैसी थी इस बात का सामान्य रीति से निर्णय करने के लिये भी पर्याप्त साधन विद्यमान नहीं हैं । परंपरागत कथन का प्रायः लोप हो चुका है। मंदिर और उपाश्रय नष्ट भ्रष्ट हो गये हैं। पंजाब में जैनधर्म की परिस्थिति को वर्णन करने वाले साहित्यिक उल्लेख भी बहुत कम हैं। ऐसी दशा में लिखारियों की प्रशस्तियों से बहुत कुछ सहायता मिल सकती है। परंतु खेद का विषय है कि इस ओर जैसा चाहिये वैसा ध्यान नहीं दिया गया । मेरा दृढ विश्वास है कि पंजाब के जैन भंडारो में अनुमान बीस हजार लिखित ग्रंथ विद्यमान हैं। इन भंडारों का महत्त्व जानने के लिये पढ़िये-(१) " श्री आत्मानन्द जन्म शताब्दि स्मारक ग्रन्थ " हिंदी विभाग, पृ० १५७-६८ पर " पंजाब के जैन भंडारों का महत्त्व " शीर्षक मेरा लेख अथवा (२) मेरे द्वारा संकलित और पंजाब यूनिवर्सिटी द्वारा सन् १९३८ में प्रकाशित " ए कैटेलाग ऑफ मैन्युस्क्रिप्ट्स इन दि पंजाब जैन भंडार्स" अर्थात् पंजाब के जैन भंडारों की सूची प्रथम भाग, मूल्य रू. ५)। इस सूची में उल्लिखित ग्रंथों के अतिरिक्त हजारों ग्रंथ और हैं जिनका निरीक्षण करके सूची का प्रकाशित करना अत्यावश्यक है। आज इस घोर युद्ध की भयावह परिस्थिति में इनका निरीक्षण और भी अधिक जरूरी है ताकि अज्ञातपूर्व और अलभ्य ग्रंथरत्नों को सुरक्षित रखने का उपाय किया जाय । ये ग्रंथ अधिकतर मूर्तिपूजक श्वेताम्बर संप्रदाय के हाथ में हैं। इनकी सार संभाल करना न केवल पंजाब के जैन संघ का, अपितु समग्र भारतवर्ष के जैन भाइयों का, कर्तव्य है । इनकी उचित सारसंभाल यही है कि पहले उनकी सूची बना ली जाय और फिर युद्ध की समाप्ति पर्यंत उन्हें किसी सुरक्षित स्थान में रखा जाय । मैंने “ जैन इतिहास में लाहौर " शीर्षक अपना लेख* लिखने में
__ * मो इसी पत्रिका के किसी आगामी अंक में छपेगा ।
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४८०
श्री
सत्य
इन ग्रंथों की प्रस्तियों से काफी सहायता ली है । कुछ प्रशस्तियां यहां उद्धृत की जाती हैं । क्या ही अच्छा हो यदि पंजाब जैन सभा अथवा कोई इतर संस्था पंजाब के जैन ग्रंथो की प्रशस्तियों को एकत्रित करके अमृतलाल मगनलाल शाह द्वारा संकलित "प्रशस्तिसंग्रह" (अहमदाबाद, सं० १८८३) की भांति प्रकाशित करदेवे । इससे पंजाब में जैनधर्म के इतिहास का एक अंश भली प्रकार ज्ञात हो सकेगा।
लिपि-प्रशस्तियां १. ग्रंथ नं० ३८१४ उपासगदसा । इति श्री उपासकदशांगसप्तमं समाप्त सं० १६०५ वर्षे वैशाष सुदि ९ लि० नानक ऋषि, स्थानेस्वर मध्ये ।।
२. ग्रंथ नं० १७२२ प्रतिक्रमण । इतिश्री उत्तराधगछे श्री आचार्य मनहरण मनोहरदास स्वामि तस्य लिक्षते प्रथम सिक्षेण ऋषि सुंदरदासेन वाचनार्थे केत्यल चतुर्मासे संवत् १६७३ वर्षे श्री ।
३. ग्रंथ नं० २०१२ मत्स्योदर कथा । सं० १६०४, बजवाडा मध्ये ।
४. ग्रंथ नं० १६८५ पिण्डविशुद्धिवृत्ति । सं० १६३१-कात्तिक सु. १३, बृहस्पति । वर्धनमणि कल्याणसागर राणा लिपिकृत । मुलताणमध्ये । ।
५. ग्रंथ नं० २७७२ समयसार नाटक । सं० १७६१ । सालकोट मध्ये।
६. ग्रंथ नं० १५८१ परदेसी राजा की चौपाई । सालकोटांत मध्ये साह अकबर राज सं० १६६२ । लिषतं पू० हरदास शिष्य ऋ० रूपचंद ।
७. ग्रंथ नं० १९७९ भावनाकुलक । सं० १८९२ । लिषतं अमोलकचंद। सियालकोट मध्ये.
८. ग्रंथ नं० १७७४ प्रद्युम्नचरित्र । सं० १७१९ । लिषतं जटमल आचार्य भायमल रायमल माना ऋ० मल्ला ऋ० बन्नू ऋ० । बजबाड़ानगरे ।
९ ग्रंथ नं० २२१६ रात्रिभोजन चौपाई । स० १८२५ । लिषतं वीरू मालनेरकोटले नगर मध्ये। ।
१०. ग्रंथ नं० २६३० श्रीपालनरेंद्र कथा । स० १६१३ ज्येष्ठवदि ११, बुधवासरे । लिषतं हीरानंद ऋषि कसूरकोटे ।
११. ग्रंथ नं० २४६३ वैराग्यशतक । पाठनार्थे चालऋषि निमित्तं ।
x ग्रंथ नंबर है A Catalogue of Manuscripts in the Punjab Jain Bhandars के अनुसार ।
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४८१]
અંક ૯]
પંજાબ કે પ્રશાસ્ત સંગ્રહ सालकोटमध्ये सं० १६९३ वर्षे सावण सुदि ७ दिने लिषतं मोहन ऋषि गंगू का कल्याणमस्तु ।
१२. प्रथ नं० १९१९ भक्तामरवृत्ति । लिषतं अमोलकचंद शालकोट सहर मध्ये श्री पूज्यजी मलूकचंदजी तत्शिष्य श्रीमहासिंघजी तशिष्य श्री अमोलक चंदजी लिष्यत सवत् १८८८ ज्येष्ठ मासे कृष्ण पक्षे दशमी तिथौ रविवारे ।।
१३. प्रथ नं० २०८५ मृगावतीनी चौपई । स० १८७५ लिषतं नंदलाल रतिलाल रायचंद, लधिहाणा पंजाब देस ।।
१४. प्रथ नं० ८८ अंतरीक्षपार्श्वनाथ छंद । स० १७९९ लिषतं रामविमल जालंधर मध्ये ।
१५. प्रथ नं० २२३ आर्यवसुधारणी। स. १८०८ लिषतं लद्धाजी सरसा मध्ये ।
१६. ग्रंथ नं० ७२७ गौतमकुलकवृत्ति । सं. १८१७ लिषतं सिद्धतिलक गणिशिष्य सिद्धरंग । कपूरै दै कोट मध्ये ।
१७. प्रथ नं० ४९२ कल्पसूत्र । सं० १७४० लिषतं जसवंत बन्नू ऋ० (8) पिंडीसहर मध्ये ।
१८. ग्रंथ नं० १०३७ ज्ञातासूत्र । लिषा पू० सागरऋषि तत् अंतेवासिना गंगमुनिना लिपीकृतं । पठनाथ आचार्य जसवंत जी सही २ सं० १७४२ वर्षे श्रावण वदि नवम्यां बुधदिने पीपापुरमध्ये परस्वार्थे लिषीकृतं ।
श्री ज्ञाता जी के पत्रे सिवारे श्रावक मुहरो कंबो ने संवत् १८७४ वर्षे श्रावण वदी २ रविदिने श्री सुनामनगरे थानकमहिं नवीलिषतं लिषतं मुहरूमाई दित्ता का बेटा श्रावक धर्मे ।
. ऊपर की प्रशास्तियों में किसी विशेष घटना का उल्लेख नहीं है । इस प्रकार की प्रशस्तियां गुजरात आदि देशों के इतिहास में अधिक सहायता नहीं देती क्यों कि वहां दूसरे रूपों में प्रचुर सामग्री मिल रही है। परंतु पंजाब के लिये ऐसी प्रशस्तियां भी काफी उपयोगी हैं । इनसे यह तो मालूम हो जाता है कि अमुक संवत् में, अमुक नगर में जैनधर्म का अस्तित्व था और वहां अमुक संप्रदाय के अमुक साधु या यति विराजमान थे । अगर पंजाब में रहे हुए बीस हजार प्रत्थों में से आधे ग्रंथों पर प्रशस्तियां और उनमें से भी हजार प्रशस्तियों में पंजाब के नगरों का उल्लेख हो तो उनसे पंजाब के जैन इतिहास की काफी पूर्ति हो सकती है। अवकाश मिलने पर “जैन सत्य प्रकाश " में और भी प्रशस्तियां मुद्रित कगई जायंगी ।।
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હિન્દી ‘વિષયાળી’ માસિકના
જેનસંસ્કૃતિ અંકની યોજના
[હિન્દી ભાષાના ‘વિશ્વવાળી’ માસિક પત્રના સપાદક શ્રીમાન વિશ્વમ્ભરનાથજીએ જૈનસ'સ્કૃતિ પ્રત્યેના આદરભાવથી પ્રેરાઇને આવતા પર્યુષણા પત્રના સમયે પ્રગટ થનાર વિશ્વયાની' માસિકને અક નૈનÄતિ અક્ષ તરીકે પ્રગત કરવાના નિજીય કર્યા છે. ગયા એપ્રીશ માસના 'વિશ્વવાળો માં એની યેાજના પ્રગટ કરવા સાથે તેમણે વિદ્વાનને લેખા એકલવાનું આમ ગણુ કર્યું છે. આપણા પરમપૂજય મુનિવર્યો તેમજ અન્ય જૈન વિદ્વાને આ યોજના અનુસાર પ્રમાણ યુક્તિ, અને અનુભવપૂર્ણ વિચારણાથી સમૃદ્ધ લેખા માકલી જૈનસકૃતિના પ્રચારમાં સહકાર આપે. —તંત્રી]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ભારતીય સમાજમાં જૈન સ ંસ્કૃતિના સંબધમાં આજે અનેક ગેરસમજૂતીઓ ફેલાયેલી છે. લેાકામાં એવા ભ્રમ ભરેલા છે કે–જૈનાની અહિંસાએ ભારતવર્ષનું પતન કર્યું, જૈનધર્મ અને જૈનસંસ્કૃતિના ભારતીય સભ્યતાના નિર્માણુમાં કશા ફાળે નથી, અને જૈન સમાજ એ ભારતીય સમાજનુ એક એવું અંગ છે જેના ઉપર ભારતવર્ષ ક્રાઈ પ્રકારનુ ગૌરવ ન લઈ શકે—વગેરે પ્રકારની જાત જાતની મિથ્યા. વાતા ભણેલાગણેલા લેાકાનાં મગજમાં ધર કરી બેઠી છે. સદ્ભાગ્યે ઈતિહાસની દૃષ્ટિએ આ સાચી હકીકત નથી. જૈન દાનિકા અને આધ્યાત્મિક આગેવાનેાએ ઈશુ ખ્રીસ્તથી ખસે। વર્ષ પહેલાં મધ્યએશિયા, નિકટ પૂર્વ, પેલેસ્ટાઇન, ઇથિયોપિયા અને મિશ્ર દેશ સુધી, પોતાનાં ધ સ્થાનાની સ્થાપના કરીને જૈનધર્મના પ્રચાર કર્યા હતા. જેમ જેમ પુરાતત્ત્વવેત્તા ઇતિહાસ ઉપરથી ભૂતકાળનું આવરણ દૂર કરતા જાય છે તેમ તેમ જૈનસ'સ્કૃતિ સબંધી નવી નવી વાતા જગતની સામે આવતી જાય છે. એ પણ્ હની વાત છે કે જૈન દ ́નના ગ્રંથા હવે મ દિશનાં ભોંયરાંમાંથી પ્રકાશમાં આવી રહ્યા છે અને જૈનસસ્કૃતિના વ્યાપક સ્વરૂપને પરિચય લોકાને મળી રહ્યો છે. જૈનપુરાતત્ત્વ સબંધી વિચારણા કરવાનું કામ કેવળ જૈનાની જ ફરજ નથી, દરેક ભારતીય વિદ્વાને, જૈન સ ંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિનું એક મહાન અંગ સમજીને તેની વિચારણા અને શેાધખાળ કરવી જોઇએ.
..
અમે પહેલાં એમ વિચાર કર્યા હતા કે વિશ્વવાળી ના ઈ. સ. ૧૯૪૨ના મે માસના અક બૌદ્ધ અને જૈનસંસ્કૃતિના નામે પ્રકટ કરવા, પણ અમે એ જોયું કે આમ કરવાથી ન તે। અમને સ ંતોષ થશે કે ન તે અમે જૈનસસ્કૃતિને યોગ્ય ન્યાય આપી શકીશુ. આથી અમે એ નિશ્ચય કર્યો છે કે ‘વિષયવાળી'ના મે મહિનાના અંક બૌદ સસ્કૃતિ અંક પ્રગટ કરવા અને આવતા પર્યુષણ પર્વ ઉપર વિશ્વવાળના એક આખા ચૈનલ ત્તિ બંધ પ્રગટ કરવા, જેથી જૈનધમ, જૈનસંસ્કૃતિ, જૈન દર્શન, જૈન ક`યોગ, જૈન તીર્થંકર, જૈન સ્થાપત્ય, જૈન કળા, જૈન સાહિત્ય, પરદેશામાં જૈનધર્મ વગેરે વિષય ઉપર પૂરા પૂરા પ્રકાશ પાડી શકાય.
“ દેશના સમસ્ત જૈન અને અજૈન વિદ્વાનાને અમારી નમ્ર પ્રાના છે કે તે અમને આ કાÖમાં સહાય કરે. જે ભાઇઓને અમે આ સબધી વ્યક્તિગત આમંત્રણ નથી મેકલી શકયા તે કેવળ તે અપરિચિત હાવાના કારણે જ. હજી ત્રણ--ચાર મહિનાના સમય છે અને જો અમને બધાના સહકાર મળશે તે। અમે પયુ ષણ પર્વના અવસરે એક ભભકભર્યાં અને નમૂનેદાર સૈમસતિ અંશ' પ્રસિદ્ધ કરવામાં સફળ થઈ શકીશું.”
4
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર
પ્રતિષ્ઠા: ૧. ગુઢાબાલોતરમાં વૈશાખ શુદિ ૧૦ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિજયજી ગણિ આદિની નિશ્રામાં શ્રી ઋષભદેવ ભગવાનના જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી.
૨. વની ( જિલ્લો નાસિક ) ગામમાં વૈશાખ શુદિ બીજી સાતમે પૂજ્ય મુનિમહારાજ શ્રી ભદ્રકવિજયજી મહારાજ આદિની નિશ્રામાં નવા જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી.
૩. અમદાવાદમા દેવસાન પાડામાં વૈશાખ સુદિ બીજી સાતમે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી હિમતવિજયજી મહારાજ આદિની નિશ્રામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના જિનમંદિરમાં શ્રી વાસુપૂજ્ય પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. G, ૪. અમદાવાદમાં દસા પોરવાડ સેસાયટીમાં વૈશાખ સુદિ દશમના દિવસે પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં શ્રી શીતલનાથ પ્રભુના નવા જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. .
- ૫ અમદાવાદમાં ડઈની ખડકીમાં વૈશાખ સુદિ બીજી સાતમે પૂજ્ય ઉપાધ્યાય શ્રી મનહરવિજયજી આદિની નિશ્રામાં જીર્ણોધૃત જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી.
દીક્ષા: ૧. વળામાં વૈશાખ શુદિ બીજી સાતમે પૂજ્ય મુનિમહારાજ શ્રી જયંતવિજયજી મહારાજે ઝાંઝમેરનિવાસી ભાઈ જગજીવનદાસ ભાઇચંદને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. જયાનંદવિજયજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા. જા.
- ૨. મહીજમાં વૈશાખ શુદિ બીજના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કનકચંદ્રસૂરિજીએ ભાદરણનિવાસી શ્રી. ભીખાભાઈ હાથીભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. ભુવનમુનિજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા છે.
૩-૪ વની (જિલ્લા નાસિક) ગામમાં વૈશાખ શુદિ પાંચમે પૂજ્ય મુનિમહારાજ શ્રી ભદ્ર કરવિજયજીએ મોટા માંટાવાળાનિવાસી ભાઈ શ્રી કેશવજીભાઇને તથા વિસલપુરનિવાસી પ્રેમચંદભાઇને દીક્ષા આપી. દીક્ષિતનાં નામઅનુક્રમે મુ. શ્રી. કુંદકુંદવિજયજી તથા મુ. શ્રી. પ્રદ્યોતનવિજયજી રાખીને તેમને અનુક્રમે પૂજ્ય મુનિરાજશ્રી ભદ્ર કરવિજયજી તથા. પૂજ્ય મુનિરાજ શ્રી ચરણવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. e ૫ દહેગામમાં વૈશાખ શુદિ બીજી સાતમે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયઉમંગસૂરિજી મહારાજે “વહેલાવાળો શ્રી. પુંજાલાલ નાથાલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી હેમવિજયજી રાખીને તેમને પૂજ્ય પંન્યાસશ્રી ઉદયવિજયજી ગણિના શિષ્ય બનાવ્યા. | ૬ ઉદેપુર (મેવાડ)માં વૈશાખ શુદિ ત્રીજના દિવસે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી હિંમતવિજયજી ગણિએ ગુડાનિવાસી શ્રી ભંવરલાલજીને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. ભવ્યાનંદવિજયજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા.
છે જોટાણામાં પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી ચંદ્રસાગરજી મહારાજે શ્રીયુત ઠાગમલજીને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. ચન્દ્રકાન્તસાગરજી. રાખીને પોતાના શિષ્ય બનાવ્યા. - કાળધર્મ: ૧. અમદાવાદમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. વિજયલાવણ્યસૂરિજી મહારાજના પ્રશિષ્ય મુનિરાજ શ્રી. જિનપ્રભવિજયજી મહારાજ વૈશાખ સુદિ ૧૦ કાળધર્મ પામ્યા. પતિ ૨. સુરતમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. વિજયવિજ્ઞાનસૂરિ મહારાજના પ્રશિષ્ય પૂ ય મુનિરાજ શ્રી. ગુણચંદ્રવિજયજી મહારાજ વૈશાખ શુદિ ૧૧ કાળધર્મ પામ્યા. - ૩. અમદાવાદમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય મુનિમહારાજ શ્રી. ધનવિજયજી મહારાજ વૈશાખ વદી તેરશના કાળધર્મ પામ્યા.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 8301. NNNNNNNNNNNNNNN આજે જ મંગાવા શ્રી જૈન સત્ય પ્રકાશને ત્રીજો વિશેષાંક દી પો સ વી-એ ક 252 પાનાંના દળદાર અને સચિત્ર આ વિશેષાંકમાં વીર નિર્વાણ સ. ૧૦૦૦થી વીર નિર્વાણુ સં. 1700 સુધીનાં 700 વર્ષના જૈન ઇતિહાસને લગતી વિવિધ વિષયની સામગ્રી આપવામાં આવી છે. તેમજ અનેક ચિત્રોથી એ કને સુશોભિત બનાવવામાં આવ્યા છે. દરેક જૈન ઘરમાં આ એક અવશ્ય હોવા જોઇએ. છૂટક મૂલય-સવા રૂપિયા. બે રૂપિયા ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક બનનારને આ અક ચાલુ અંક તરીકે અપાય છે. nenspennenenenenenen -: લખે :શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ધીkiટા અમદાવાદ, renommenenmoreneseno For Private And Personal use only