SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૭૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ છે. પ્રતિમાજી ઘણાં જ ભવ્ય અને આહ્લાદક છે. આ પ્રતિમાજી માંડવગઢમાં સ. ૧૫૫૫ ની સાલમાં સેાની શ્રી નાગરાજ શ્રાવકે અચલગચ્છેશ શ્રી સિદ્ધાન્તસાગરસૂરિજીના ઉપદેશથી પેાતાના શ્રેય માટે ભરાવ્યાં તે શ્રીસંધે તેની જેઠસુદિ ૩ ને સેામવાયૈ પ્રતિષ્ઠા કરી. શ્રીવત્સ સેાની માંડણુ ને પત્ની સુશ્રાવિકા તાલાના નાગરાજ પુત્ર થાય. નાગરાજતે એ સ્ત્રીએ હતી, એક શ્રાવિકા મેલાદે અને બીજી શ્રાવિકા વિમલાદે સે. શ્રી વમાન અને સા. પાસદત્ત એ એ મેલાદેના પુત્રો હતા. અને વિમલાદેને સે. શ્રી જિનદત્ત નામે પુત્ર તથા મેાટી પુત્રી શ્રી પદ્માઈ અને શ્રી ગુરાઇ એમ બે પુત્રીઓ હતી. ૨૩. સંવત ૧૬૮૦ (૮૨) (૪૭)ના શ્રી મલ્લિનાથજીના ૨૧ ઈંચ ઊંચા આરસના પ્રતિમાજી માંડવગઢજીના મદિરમાં છે. તે પ્રતિમાજી માંડવગઢમાં ધર્માંશાલાનું કામકાજ ચાલતા પ્રકટ થયા હતા. આ પ્રતિમા માંડવના રહેવાસી ઉકેશજ્ઞાતીય વૃદ્ધ શાખામાં થયેલ સા. સૂપલદ ભાર્યાં ટા' સુત સા. ધર્મદાસ ભાઇ સા. વર્મીદાસ ભાર્યાં વિમલાદે સુત સા. જિનદાસ ભાર્યાં યશમાદે અદિ કુટુમ્બે ભરાવ્યાં તે તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રી અકબરે આપેલ ‘ જગદ્ગુરુ ' બિરુદને ધારણ કરનાર શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પટ્ટાલ'કાર ભ. શ્રી વિજયસેનસૂરીશ્વર ભટ્ટારકના પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયદેવસૂરીશ્વરજીના આદેશથી પ શ્રી જયવિજય ગણીએ વૈ. શુ. ૧૦તે સામવારે કરી. ૨૪. સંવત્ ૧૬૯૬ની સાલના મુર્હાનપુરમાં ત્રણ પ્રતિમાજી છે. તેમાં એક શ્રી ચંદ્રપ્રભસ્વામીજીના રા ફીટ ઉંચા શ્વેત પાષણનાં છે તે ખીજા એ ક્યા : ભગવાનનાં છે તે જણાતુ' નથી. તે ત્રણે પ્રતિમાજી ઉપર શિલાલેખ છે. લગભગ ત્રણે લેખા એક સરખા જ છે તેમાંના એક શિલાલેખ નીચે પ્રમાણે છે. તેમાં ખીજા લેખામાં જે ફેર છે તે કૌસ()માં ૧-૨-૩ કરીને અનુક્રમે બતાવેલ છે. श्रीतपागच्छे भट्टारक श्रीविजयदेवसूरिः ( आचार्य - ३) श्रीविजयसिंहसूरिभिः प्रतिष्ठितम् । संवत् १६९६ वर्षे माघमासे कृष्णपक्षे (प्रतिपत्कर्मवाटयां ૨-૩ ) (-તિથૌ-ર) (ચન્દ્રવારે-રૂ ) શ્રીમ′પવું: શ્રીમન્નાપુરીય (તપાય છે શ્રીપાલચન્દ્રસૂરિવુચો નમઃ (મટ્ટા૪-૨) શ્રીાયચન્દ્રવ્રુત્તિ (વિનયે-૨) ( ઞશ્રી. विनयचन्द्रकृते - २) १-२ ) ( श्रीमदबृहत्तपागच्छाधिराज भट्टारक युगप्रवान श्री पासचन्द्रसूरिस्तत्पट्टेश भ. श्री. रामचन्द्रसूरेः पट्टाधिप भ. श्रीराज चन्द्रसूरिस्तपट्टावतंस श्री श्री श्री विमलचन्द्रसूरि (रो) णां पट्टालङ्कार श्रीविजयचन्द्रसूरि આ. થા૦ શ્રી વિનયપ્રત=રૂ) સાદ શ્વેતા (મા. !-૨) માf-૨) જેવી (ચોલી૨) તુત થલયા (મા. વિવાહેવા......તાં જાતિ મનું.......સોમની મિ बिम्बं प्रतिष्ठापितं श्रीमाली गोत्रे - १ ) (शिवालेखा पभिः. ૨) મા. ફેલો સે. પ્રિયા મા પહાળવે..... .રૂ) uk આ પ્રતિમાએ જ્યારે યુદ્ઘનપુરમાં ૧૮ મન્દિરા હતાં ત્યારે જુદા જુદા મન્દિરામાં હતી. તેમાં ચન્દ્રપ્રભુજી ગાડીપાર્શ્વજીના મન્દિરમાં હતા. પરંતુ અત્યારે તે ત્યાં ૧૮માંથી ૧. આ લેખમાં ઘણુ ખરૂં નન્દલાલજી લેાઢા (બદનાવરવાળા) એ સંગૃહીત કરેલ માંડવગઢજીના લેખા ઉપરથી લખવામાં આવ્યું છે. For Private And Personal Use Only
SR No.521579
Book TitleJain_Satyaprakash 1942 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy