________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધહેમ શબ્દાનુશાસન અને પાણિનીય એ બંને વ્યાકરણનાં સૂની તુલના
લેખક–શ્રીયુત ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ-વ્યાકરણતીર્થ.
અહીં સિદ્ધહેમ શબ્દાનુશાસન અને પાણિનીય એ બે વ્યાકરણનાં સૂત્રોની તુલનાત્મક વિચારણા કરી છે. સંસ્કૃત ભાષામાં ઈ. સ. પૂર્વે ચારસોથી ઈ. સ.ના બારમા સૈકા સુધીમાં કેટલે ફેરફાર થવા પામ્યો છે, અને ઈતર ભાષાઓ કરતાં સંસ્કૃત ભાષાની એકસૂત્રતા કેવી છે તે આવી તુલનાથી જાણી શકાશે.
અહીં એટલું ઊમેરવું જરૂરી છે કે આ તુલના પરત્વે વૈદિક શબ્દવિચાર અને અનુદાત્ત, ઉદાત્ત અને સ્વરિતના ભેદ-પ્રભેદ, જેમાં ઘણી ભિન્નતાઓ છે તે ઉલ્લેખી શકાય તેમ નથી.
આ તુલના હેમચંદ્રાચાર્યનું અભૂતપૂર્વ રચના-કૌશલ જાણવા માટે પૂરતી થશે એમ માનું છું.
સિદ્ધહેમ શબ્દાનુશાસનનાં સૂત્ર
તુલના ૨ સૂતા સમાનઃ ૧-–૭ પાણિનીયમાં દીર્ધ લૂકાર નથી. ૨ કપssણર્ષ: ૨-૨- ૩ ઉપૂર્ણા : ઘરળ: ૨-૧-ર આ બે સૂત્રો પાણિનીયમાં નથી. . वृत अल अभ्यां वा १-२-१ પાણિનીયમાં દીર્ઘકૂકાર ન હોવાથી નથી.
વિકલ્પના ઉદાહરણમાં વાર છે ત્યાં
જ થાય છે. ૯ અને ઘરશાળાન
ઢસાવદર૨-૨–૭ પાણિનીયમાં “વતાર' શબ્દ નથી. ૨ ચમકારો વર્ષોr: ૧-૩-ર૮ પાણિનીયમાં “આગમ કરવાથી પૂર્વા
વયવ થાય છે અહીં ઉત્તરાયવ. ७ प्लुतावा
૨--ર૬ પાણિનીયમાં સુતથી પર વિધિ નથી. ૮ શિરચાતીયો વા-રૂ-૧૨ પાણિનીયમાં પદાન્તમાં આ વિધિ થાય છે.
અહીં અપદાન્તમાં પણ. ૧ મિન્ રે
૨- ૨ ગણિત એ ઉદાહરણ વૃત્તિકારને અનુ
સરે છે પણ ભાષ્ય વિરુદ્ધ છે. ૨૦ માર્કરથમ મતવાણા
વારિક ઘા ૨-૧૦ " નું ગ્રહણું વધારે છે. પાણિનીયમાં
For Private And Personal Use Only