________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
કાકા
•
•
•
•
નરનારી ઉપગપણથી ભણશે જે હિત આંજી, મંગલમાલા લચ્છી વિશાલા લહેર્યો શિવસુખ પ્રાણજી. (૧૨)
લશ ઇમ સયલ સુખકર દુરિત ભયહર પાસ શ્રીશંખેશ્વરે, નિધિ અબ્ધિ વસુ સસિ માન વર્ષે (૧૮૪૯) ગાઈઓ અલવેશ; એહ પ્રતિષ્ઠા કલ્પ તવન સાંભલી જે સદ્દઉં,
તે કદ્ધિ વૃદ્ધિ સુખ સુસિદ્ધિ સઘલે સદા રંગવિજય લહે. (૧) रति श्रीशंखेश्वरपार्श्वनाथपंचकल्याणकगमित प्रतिष्ठाकल्पस्तवनं संपूर्ण ॥ સુરતની પ્રતની પુષ્પિકા
संवत् १८४९ ना वर्षे प्रथमवैशाखमासे शुक्लपक्षे तिथि अष्टमी प्रास्पतिवासरे लिखितम् । पं. रंगविजयेन । श्रीभृगुकच्छवंदिरे श्री शंखधर पार्थ नाथ प्रसादात् परोपगाराय ॥ પાલીતાણાની પ્રતમાં–
संवत् १९३३ ना वर्षे चइत्र शुदि ८ ने भृगुवासरे लिपिकृतं पापा बालगिरजी श्री॥
(
પૂર્ણ)
“શ્રી જૈન સત્ય પ્રકાશને
આગામી અંક
આવતે મહિને–પ્રથમ જેઠ મહિને-અધિક મહિને હેવાના કારણે “શ્રી જેન સત્ય પ્રકાશને હવે પછીને અંક જુન મહિનાની પંદરમી તારીખે પ્રગટ નહીં થાય, પણ જુલાઈ મહિનાની પંદરમી તારીખે પ્રગટ થશે તેની વાચકે નોંધ લે.
વ્ય.
For Private And Personal Use Only