Book Title: Jain_Satyaprakash 1941 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521571/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ntitl|||| પ I in mi[h[]]''' || 1 ( G તરી ચી મ ન લા લ ગા ક ળ દા સ શા હ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહુડીમાંથી મળેલી એક પ્રાચીન જૈન ધાતુ-પ્રતિમા આ જૈન મૂર્તિમાં વડોદરા રાજ્યના વિજાપુર તાલુકાના મહુડી ગામમાંથી મળી આવેલી છે. આ મૂતિ" ધાતુની છે. આ મૂતિ" સાથે બીજી ત્રણ મૂતિઓ પણ મળી આવી છે. આની વધુ વિગત માટે આ અકમાં છપાયેલ પૂ. મુ. શ્રી. ન્યાયવિજયજી મહારાજના ‘મહુડીની જેમ પ્રતિમાઓ” શીર્ષક લેખ જુઓ. આ મૂર્તિનું આ જ ચિત્ર “શ્રી. જૈન સત્ય પ્રકાશ’ના વર્ષ પાંચમાના પ-૬ સંયુક્ત અંક, ક્રમાંક ૫૫-૫૬ માં શ્રી સારાભાઈ નવાબના ‘ગુજરાતની પ્રાચીન જૈન મૂતિઓ’ શીર્ષક લેખ સાથે છપાયેલ છે. [ બ્લેક-શ્રી. સારાભાઈ નવાબના સૌજન્યથી આ અંકની અનુક્રમણિકા માટે જુઓ ટાઇટલ પાનું ત્રીજુ" For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ વર્ષ ૬... || વીય નીત્યું નમો શ્રીજૈનસત્યપ્રકાશ ક્રમાંક ૭૧.... મહામહેાપાધ્યાય શ્રી મેઘવિજયજી વિરચિત ચોવીરા જિન સ્તવનમાલા સંગ્રાહક તથા સોંપાદક શ્રીયુત સારાભાઇ, મણિલાલ નામ ૧–ઋષભજિન સ્તવન Acharya Shri Kailassagarsuri Gyanmandir ( લાહિર હૈ માત મલાર–એ દેશી ) (૧) (૨) શ્રી જિન જગ આધાર મરૂદેવી માતા મલ્હાર, આજ હા સાંમી ૨ શ્રી રૂષભ જિનેસર સેવીઈ જી. જીરે જીરે સાંમી ૨ શ્રી રૂષભ જિનેસર સેવિ ́ જી. સેત્રુંજા ગિરિ સિરછત્ર, નાભિ નરેસર પુત્ર; આજ હૈ। જીપ′ રે જગદીસ, તેજઈ ભાણુને જી. આયા હું પ્રભુ ! પાસ, સેવક દ્યો સાખાસ; આજ હૈ। સહી રે સાહિબ વિષ્ણુ, દેસિ કેહિ દાસને જી. મનમાન્ય અરદાસ, માંન મેડિટમ જાસ; આજ હૈા તાહે રૈ મનમોહે, નયન પસાઉલે જી. (૪) નામ - ધરીને નાથ,ચે સહુના દિલ હાથ; આજ હૈા નહી હૈ થિતિ એહી, માટા મેઘની જી. (૫) ॥ इति श्री उ० श्री मेघविजयगणिकृतचतुर्विंशत्यां ऋषभस्तवः ॥ (૩) ર-શ્રી અજિતજિન સ્તવન ( ણુ આંગણુડે પિઉ રમાઓએ દેશી ) જયકારી અજિત જિનેસ, મેાહન મન મહેલ પ્રદેસ; પાવન કરીઈ પરમેસર રે, સાહિમ જી. For Private And Personal Use Only અક ૧૧] (1) ટ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra [ ૩૯૨ ] www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ સાહિમજી છે! રે સેાભાગી, તુઝ સૂરતનું રતિ જાગી; મુઝ એક રસી લય લાગી રે, સાહિમ॰ (૨) જિનપતિ અતિશય ઇતમારે, દેવ ! સેવા કરૂં દરખારે; અવસર સીર કર્યું ન ચીતારે રે, સાહિમ (૩) ગુણવતા ગરવ ન કીજૈ, હિતુયાસુ હેત ધરીજે; પાતાવિટ પરિ પાલીજે રે, સાહિમ (૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir તુમ્હે બેઠા કૃતારથ હાઇ, સેવકનું તા પણ ન હુઈં કુજ કાઇ રે, સાહિમને સામે જોવે, સેવક જન નિજ સિર ઢોવે; મેઘની સરસાઇ હાવે રે, કામ ન કાઇ; સાહિમ॰ ૩–શ્રી સંભવજિન સ્વતન ( નિદડલી વૈરણ હુઈ રહઈ—એ દેશી ) ભવતારણુ સંભવ પ્રભુ, નિત નમીઈ હૈા નવ નવ ધિરે ભાવ કે; નવરસ નાટિક નાચીઈ, વલી રાચીઈ હેા કરી પૂજા ચાવ કે. For Private And Personal Use Only ( આજ સખી અલબેલીયાં હૈ—એ દેશી ) અભિનંદન જિન વંદના એ, કરીઈ ધરીહ ઉચ્છાહ; રિસિવ સંપદ સંપન્ને એ, વર મંગલ વિવાહ, સાહિબ ( ૬ ) વ - ( ૫ ) સેનાનંદન વઇિં. (૧) મહિમાવંત કે; વિદ્વસંત કે. સેના૦ (૨) કેડ઼ી વાત કે; દુ:ખ દાહગ દૂરે કરે, ઉપગારી હા મહિ ભગવત ભગતવચ્છલ ભલે!, સાંઈ દીઠે હૈા તનમન અપરાધી તે ઊંચર્યા, હિવઇ કહીઈ હા તેની મુજ વેલા આલસ ધરે કિમ, વિસમી હા જગપતિ તુમ ધાત કે, સેના॰ (૨) ઊભા એલગ કીજઈ, વલી લીજે હા નિત પ્રતિ તુમ્હેં નામ કે; તે પિણુ મુજરા નવિ લહુ, કેતા દિન હેાઈમ રે મન હામ કે. ઈમ જાણીને કી', જગ ઠાકુર હા ચાકર પ્રતિપાલ કે; તું દુ:ખ તાપને ટાલવા, જયવતા હા પ્રભુ મેઘ વિસાલ કે. ૪–શ્રી અભિનન્દનજિન સ્તવન સેના૦ (૪) સેના॰ (૫) ૦ (૧) Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] ચાવીશ જિન સ્તવનમાલા. [૩૩] પુરિસોત્તમ પરેમેસરૂ એ, અકલ સરૂપ અનંત મોહ તિમિર મદ મેડવા હૈ, ઉદય રવિ ઉલસંત. અo સસનેહા સવિ દેવતા એ, તું નિસનેહ રે નાહ તે પિણ સેવકને કરે છે, દિલ દેઈ નિરવાહ. ગુણવતા આદર કરે છે, સવિ નિગુણ પણ સામિ; નિગુણને પણ ગુણ કરે છે, એ જગ પ્રભુ અસિરામિ. અત્ર સૂતાં સુપને સાહિબ હે, આવિ અતિશયવંત; તે જાણે જગને ધણી છે, રાખે મહર મહંત. અo (૫) શ્રી જિનવર પદ પંકજે હે, ભમર પરે રમે જેહ, મેઘ તણું પરિ મહીએલ હે, જગવલ્લભ હુઈ તેહ. અo (૬) પ-શ્રી સુમતિજિન સ્તવન ( કલાલકી મેરા રોજિંદ મેહિ હે લાલ-એ દેશ) સુમતિ જિનેસર સાહિબ હો લાલ, સમરૂં હું નિસદીસ જિમુંદરાય; ચક જિમ રવિ બિંબને હો લાલ, સેવક પ્રભુ બગસીસ. જિ. સુવ (૧) તુમ્હ જસ રસ રસીયા જિ કે હો લાલ, તસિઆ દરસણુ કાજ, જિ. ઉલસ્યા ગુણ ગીતણું હો લાલ, તે વસિઆ શિવરાજ, જિ. સુ(૨) ગણુંગણ તારી પરે હો લાલ, તુમહ ગુણ ગણુણ અસંખ; જિ લોકાક ન લધીઈ હે લાલ, જે હુઇ પરિઘલ પંખ જિ. સુરુ (૩) તે પિણ તુમ્હ ગુણ બોલ હો લાલ, પાવન કીજે જહ, જિ. દરસણ કીજે દેવનું છે લાલ, ધન ધન તે મુઝ દેહ. જિસુરુ (8) પતિતપાવન તુહિ જ પ્રભુ હો લાલ, મિં દીઠે મહારાજ, જિ. મેઘવિજય જયવંતની હો લાલ, લેક વધાઈ લાજ, જિ. સુઇ (૫) શ્રી પદ્મપ્રભુજિન સ્તવન ( રાગ-મલ્હાર, ઉદયાપુરરી નારી પુગલરી પદમિની રે-એ દેશી ) પદ્મપ્રભુ ભગવંત મહંત હિઈ રમે રે કે, મહંતો ગ્યાનનિદાન આનંદ અમીરસમય જ રે કે; અ અવર દેવતા સેવ સભાવ સહી વયે રે કે, સ લિઓ બલિઓ મોહ મહારિપુ તે દયે છે કે, મા (૧) For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૯] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ ભગતિરાગને લાગ જિને સરસું કરે રે કે, જિ. તે નર વંછિત ભેગ સંજોગ લીલા વરઈ છે કે, સં. મહિમાદિક સવિ સિદ્ધિ પ્રસિદ્ધિ સુવિસ્તરે છે કે, પ્રવ અપરંપાર સંસાર–મહોદધિ નિસ્તરે રે કે. મ. (૨). દીઠે જિન દીદાર ઉદાર દશા જગી રે કે, ઉ. મિલીએ મિનતિ યોગ કે વનતિ સવિ લગી રે કે વિ૦ પવિત્ર કરૂં તમ એહ સનેહસું લગી રે કે, એ થાઈ સ્વામીપ્રસાદથી સિદ્ધિ-વધૂ સગી રે કે સિ(૩) તુઝ નામે આરામ હુઈ મન માહરે રે, હુ પામું સુખસંયોગ સુણે જસ તાહરે રે કે સુ તું મુઝ જીવનપ્રાણ કે આણ વહુ સહી છે કે, આ રહું સદા લયલીન હજૂરે ગહગહી રે કે હ૦ (૪) જાસ કરીને આસ કે તાસ બેસાસરું રે કે, તા. વાધે રંગ તરંગ કે મન આસાસરું રે કે, મ મેઘ મહદય દેખ મયૂર વિલાસનું છે કે, વિ, ખેલે તિમ પ્રભુ પાસ કે દાસ ઉલાસ રે કે. દા. (૫) ( ચાલુ ) w શ્રી કુપાક તીર્થ લેખક:-મુનિરાજ શ્રી ગાનવિજયજી (ગતાંકથી ચાલુ) તીર્થ-આમણ આપણે ઉપર જોઈ ગયા કે કુલ્હાતીર્થ વિકમની છઠ્ઠી સદીમાં હૈયાતીમાં આવ્યું છે અને તે તાબર જૈન તીર્થ છે, તેની જાહોજલાલી દિન પર દિન વધતી જતી હતી. આ સ્થિતિ લાંબો સમય ન ચાલી. પહેલપહેલું વિ. સં. ૬૮૦માં ધર્મ પીઓએ આ તીર્થ પર આક્રમણ કર્યું હતું. જો કે આ આક્રમણ સખ્ત હશે, કિન્તુ તેમાં તીર્થને વિચ્છેદ ન થયો, તેને પ્રભાવ જેને તે જ અવિચ્છિન્ન ચાલુ રહ્યો, અને એ જ રીતે લગભગ ૫૦૦ વર્ષ પસાર થયાં. કરી આ તીર્થ પર વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં આતનું મોજું ફરી વલ્યું. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - અંક ૧૧] શ્રી કુપાક તીર્થ [૩૫] આ આક્રમણ વિજલરાયના મરણ પછી વસવે કર્યું હતું. વસવે વિજલરાયને મારી જૈનધર્મને નુકશાન પહોંચાડ્યું. અને કુલ્પાકતીર્થને વિનાશ કરવો સખ્ત હાથે કામ લીધું હતું. વિજલ અને વસવ કુપાકના ઇતિહાસ સાથે આ બંનેને ગાઢ સંબંધ છે. પ્રસિદ્ધ તિષ શાસ્ત્રી ૫. વેંકટેશ બાપુજી કેતકર તિગણિતમાં ભાસ્કરાચાર્યના પરિચયમાં લખે છે કે-સંહ્યાદ્રિ પર્વતની હારમાળા મુંબઈ ઇલાકાના જુનેર પાસેથી નીકળી પૂર્વ તરફ જઈ ગોદાવરીના દક્ષિણ કાંઠે બીડનગર સુધી લંબાઈ છે. આ બીડથી ૪૦ કોષ દૂર કલ્યાણી નગર છે જે જેનેની રાજધાની છે, જેને રાજા બિજલ જૈન હતો. વિ. સં. ૧૨૦૮ (શાકે ૧૦૭૨) ત્યારે ત્યાં સિદ્ધાંતશિરોમણિ ગ્રંથ પૂરો થએલ છે. બિજાપુરના વિ. સં. ૧૨૦૮ (શાકે ૧૦૭૩)ના શિલાલેખમાં વિજલરાયને કચેરીવંશીય પરમાદિપુત્ર ચાલુકયરાજ પ્રતાપી માંડલિક અને સેનેશ તરીકે ઉલ્લેખ છે. ઈતિહાસકારો જણાવે છે કલચુરીવંશના સેનાપતિ બિજલે ત્રીજા તૈલ પાસેથી ચૌલુકયસત્તા છીનવી લીધી હતી. તે પોતે ચુસ્ત જેન હતું તેમજ તેને વંશ જેન હતે. તેને વંશ જૈનધર્મની રક્ષા અને વૃદ્ધિ કરી શકત, પરંતુ તેના પાટનગરમાં જ જૈનધર્મવિરોધી બળો જામતાં ગયાં. જેથી જેનધર્મને રક્ષણ આપી શકે એવા એ રાજવંશને નાબુદ કરવામાં આવ્યું. વીરશૈવ ધર્મની ભરતી ફરી વળી. રાજ્ય દરબારમાં પ્રપંચે વધ્યા તેનું પરિણામ દેવગિરિના યાદવ અને દક્ષિણના દ્વાર સમુદ્રના હોશિયાલને લાભમાં આવ્યું. જ. . એ. સો. ૪, પૃષ્ઠ ૧૯ની ફુટનટમાં જેન ઉત્તરાધિકારીઓના જઘડાનું વૃત્તાંત છે કે– બિજલ જૈનધર્મને મહાન પક્ષકાર હો, છતાં તેણે ધામિક બાબતમાં લિંગાયતો. (વીર શૈવ ધમીઓ) પર ત્યાં સુધી કૃપા દર્શાવી હતી કે લિંગાયત તદ્દન વિરોધ થઈ ગયા અને તેને અંત આણવાને ફાવી શક્યા. ફલીટ સાહેબ કહે છે કે- તે સમયે જૈનધર્મ પ્રજધર્મ હતો. બસ ૧૦ વર્ષ રાજ્ય કર્યું પછી પિતાના ચાર પુત્રોને વહેંચી આપ્યું. પરંતુ તે પુત્ર થોડા વર્ષ સુધી તે રાજ્ય કરી શક્યા. ડૉ. કૃષ્ણસ્વામી કહે છે કે-દક્ષિણમાં જૈનધર્મને તેડવાને જૈનધર્મને અનુસરતા વીરશૈવ ધર્મની સ્થાપના થઈ હતી, તેમાં ૧. રેવન, ૨. મારૂલ, ૩. એકારામ (એકાંતડ રામપ્યા) અને ૪. પંડિત આરાધ્ય એ ચાર મુખ્ય પુરુષ થયા છે. એકારામે તે આ સંપ્રદાયને બહુ જ જોર આપ્યું હતું. ત્યાર પછી બસવ અને ચેન્નબસેવે આ સંપ્રદાયના ઉપદેશને વ્યવસ્થિત રૂપ આપી આ સંપ્રદાયને પુનર્જીવન આપ્યું અને તેને “લિંગાયત” નામથી જાહેર કર્યો. એટલે લિંગાયત ધર્મ એ વીર શૈવ ધર્મને જ “જર્ણોદ્ધાર ” છે. અને તેને પુનર્જીવન આપનાર બસવ જ છે. આ બસવનું ચરિત્ર તે બસ-પુરાણ લિંગાયત ધર્મને મુખ્ય ગ્રંથ મનાય છે. જેમાં બસવનું પૌરાણિક ચરિત્ર અને બિજલના વિનાશને ચિતાર આલેખિત છે. સારાંશ એ છે કે–લચુરીવંશીય જૈન સેનાપતિ વિજલ પોતાના સ્વામી ચૌલુક્ય પતિ ત્રિજા તેલને લેભથી જીતીને કલ્યાણીને રાજા બન્ય, રૂપસુંદરી પદ્માવતીને દેખી For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૬ માહાંધ બની તેને પરણ્યા અને તેણીના જ ભાઈ મત્રી વસવના હાથે જ મરાયા. વિજ્જલનુ પતન લિંગાયતના નેતા અસવ અને તેના અનુયાય ચન્નાસવ વગેરેએ કર્યું છે. અસવે વિલના પગલે ચાલી એક અમલદાર તરીકે કારકીર્દી શરૂ કરી અને છેવટે પોતાના માલિક સાથે રાજકીય ઉત્ક્રાંતિ કરી તેને નાશ કર્યાં. વિજલનુ' મૃત્યુ એ લિંગાયત માટે વિજયાત્સવ હતા. એમ પણ કહેવાય છે કે સવે વિજ્જલતે શેાધી રાજધાનીની બહાર ફાઢી કરપીણુ ર।તે કુવામાં નાખી મારી નાખ્યા હતા. × પરન્તુ આમ કરવાથી લિંગાયતોને પણ ધારી સફળતા ન મલી. તેએની આશામે ઉપર તુરત તે। પાણી ફરી વહ્યું. કારણ ? એક તા કલ્યાણી એ જૈનધર્મના કિલ્લા હતા. અને બીજું આ કરપીણુ કૃત્યથી તે કલચુરીય રાજવ'શની આંખે ચડી ગયા હતા; રાજવંશીની અવકૃપા ઉતરી હતી, એટલે રાજવંશ ન પહોંચી શકે તેવે સ્થાને લિંગાયતાને પોતાને ધર્મ પ્રચાર કરવાની ફરજ આવી પડી હતી. વખત જતાં એટલું પરિણામ આવ્યુ કે વિજ્જલના મરણ પછી કલચુરી રાજ્યમાંથી જૈનધમ નીકળી ગયા. વિજલના પુત્ર સામેશ્વર પછી દક્ષિણના જ જૈનધમી હાયશલ સરદાર વીરબલામના હાથે કલર સત્તાનો પણ અંત આવ્યો. ચરિત્ર પ્રમાણે વિ. સં. ૧૨૧૦માં અને શિલાલેખા પુરાવા પ્રમાણે વિ. સ ૧૨૪૩માં વિજલનું મૃત્યુ થયેલ છે. વિજ્જલ અને વસવનાં સપૂર્ણ ચરિત્ર વિન્જલ કાવ્ય અને વસલ-પુરાણમાં આલેખિત છે. સવપુરાણની વાતા માસ્તર શંભુ તુકારામ આપ્ટેએ કાટગાંવ (નિઝામ-સ્ટેટ)માં અતિ કાર્તિક સ્વામીના પ્રાત્તર રૂપ મરાઠી “બસવ-પુરાણ” બનાવ્યું છે. જેમાં કેટલીક ઘટનાએ નીચે મુજબ છે: શ'કરની પાસે માંગણી થઇ કે-દક્ષિણ ભરતમાં જૈન બૌદ્ધ ચાર્વાક અને સાંખ્યો X ઇતિહાસના પાને ધર્મના નામે આવા અત્યાચારો થયાના અનેક દાખલા નેધાયા છે: પુષ્યમિત્ર રાન્તએ સોનામહોરોનુ ઇનામ આપી જૈન સાધુ તથા બૌદ્ધ સાધુઓનાં માથાં કપાવ્યાં.. રાજા હર્ષીવન એકેક દિવસમાં આઠસે આઠસે સાધુઓના શિરચ્છેદ કરાવ્યા. સુંદર પાંડયેએ (વિક્રમની સાતમી સદીમાં) ૮૦૦૦ નિર્દોષ જૈનેને ફાંસીએ ચડાવ્યા, જેનું ચિત્ર આજે પણ અૉંટના ત્રિવલુરના મંદિરમાં મેનુદ છે. આ જ રીતે ક્રાંચીપતિ સિંહવન વરગલના કૈટીય ગણપતિ તૈલપદેવ ત્રીન્ને જૈત્રસિ ંહ વગેરેએ પણ જેને! પર જુલમ ગુના છે અને જિનાલયાનાં શિવાલયા બનાવી દીધાં છે. (જુઓ રા. શર્માનું જૈનિઝમ એફ સાઉથ ઈન્ડિયા, ) ચૌલુકય અજયપાલે પણ પરમાહિત મહારાજ કુમારપાલનાં જૈન મંદિરોના નાશ કરાવ્યો, જૈન આચાર્ય ને ભૂનવી નાખ્યા અને જૈન મત્રી પર ઝુલમ ગુજાર્યા છે. ચુસ્ત રૌવધ ચૌલરાજાએ રામાનુજાચાર્યના શિષ્ય થાવા અને પેરીયાનસ્ત્રીની આખા ફાડાવી નાખી. ( શ્રીમતી કુમારી સુશીલા મહેતા M, A., I L, B, ના લેખ ‘ભારતીય વિદ્યા' વ. ૧ અ. ૪ ) આ દરેક ઘટનાએ નાદીરશાહી કે જહાંગીરશાહીને પણ શરમાવે તેવી છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] શ્રી કુષાક તીર્થ (૩૯૭] - - - - - - ખૂબ વધી પડ્યા છે માટે અવતાર લઈ તેને ઉપાય કરવો જોઈએ. આથી શંકરે નંદીગણને ભૂલેકમાં જન્મ લેવાની આજ્ઞા આપી (અધ્યાય-૨). નારદ ઋષિએ તેને કર્ણાટકમાં વિજાપુર જીલ્લામાં વાગેવાડી પ્રાંતના હિંગલાપુરી ગામમાં માદી રાજાની રાણી માદાબાની કુક્ષિએ જન્મ લેવાની સલાહ આપી (અ. ૩). નંદીશ્વરે ગ છોડીને ત્યાં “બસવ”ના નામથી જન્મ લીધે (અ. ૪). વસવે જનોઈ પહેરી નહીં અને બીજાઓને પણ જનોઈ પહેરવાની મનાઈ કરી. અને પોતે લગ્ન કર્યું (અ. ૭-૮). વિજજલને મંત્રી બલદેવ મરી ગયો એટલે તેના કહેવાથી તેના ભાણેજ વસવને વિજલે મંત્રી બનાવ્યો, આ સમયે તેના ધર્મગુરૂએ વસવને ગુરૂમંત્ર આપ્યો કે પ્રાણ આપીને પણ શૈવધર્મને વધારજે (અ. ૯-૪૮). બસવની બેન નાગાબાએ ચન્નવસવને જન્મ આપ્યો, બસ તેને વિદેહી તરીકે જાહેર કરી સિદ્ધ બનાવ્ય (અ. ૧૧). બસ એક યોગિને ભિક્ષામાં પોતાને દેહ પણ સમર્પિત કરી દીધો. આથી અલંપ્રભુએ તેને સાક્ષાત દર્શન આપ્યાં (૧૨). એક ગોવાળની કરીએ શંકરે દર્શાવેલ વસવનું માહાત્મ્ય વર્ણવ્યું અને લોક આકર્ષાયા (૧૫). વસવે રાજભંડારમાંથી દાન આપવું શરૂ કર્યું અને ઘણો યશ મેળવ્યો (૧૬). બસ ચન્નબસવ વગેરેની સામે શિવ સબંધી અનેક કથાઓ કહી અને લિંગ માહાસ્યનો પ્રચાર પ્રારંભે (૧૭ થી ર૧). . જંગમ માચીદેવ વસવને કપડાં ધેવા જતા હતા. તેને કોઇ અડકી ગયો એટલે માદેવે તેને મારી નાખ્યો. આથી પ્રજાએ પિકાર કર્યો અને ન્યાય માગ્યો. વિજલે આ માટે વસવને ઠપકે આયો પરનું વસવે માચીદેવને પક્ષ કર્યો અને વિશેષ જણાવ્યું કેશિવલિંગ મતની એકતા સ્થાપવા માટે રવયં શંકરે અવતાર લીધે છે. પરિણામે વિજલે માફી માંગી અને વસવે એ માચીવને ગુરૂપદે સ્થાએ (૨૨-૨૩). કિન્નર બન્ને બેકડા માટે વિટને માર્યો આથી વિજલે વસવને કહ્યું કે-આ શું? તારા શો આવા કેમ છે? ધર્મને નામે પુત્ર પિતા કે બીજાને મારવા એ ઉચિત છે? વસવે ઉત્તર વાળ્યો કે-રાજન ! લિંગભક્ત જે કંઇ કરે તે ઉચિત જ છે. તે પિતાને માર્ગ છોડશે જ નહીં. કિન્નર નિર્દોષ છે. સ્વયં શંકર પણ તેની નિર્દોષતા પુરવાર કરવાને તૈયાર છે. આ સમયે કિન્નરની વિનતિથી શંકરે મન્દિરના દરવાજા ખોલ્યા એટલે રાજાને કિન્નરની નિર્દોષતાની પ્રતીતિ થઈ (૨૮). બસને પિતાના મિત્ર સાથે જઈ રાજ્યભંડારમાં ખાતર પાડ્યું. અને શંકરે આવીને તે રાજભંડારને પૂરે ભરી દીધો (૨૯). શિવભક્ત એકાંતરામે કરેલ પૂર્વકાલીન જેનેના સંહારનું વર્ણન, પહેલા જે કઈ રીતે થયા હતા તેનું વર્ણન, પીલના ઉપદેશથી સુંદર પાંડેએ જેનેને સંહાર કર્યો તેનું વર્ણન, વીર શૈવ ધર્મની વિશેષતા અને સરસતા, શિવ ભકતને ચમત્કાર (૩૨), પિશ્કલચરના બલરરાજે રાણીની પ્રેરણાથી જૈનધર્મ છે તેનું વર્ણન (૩૩), નાચીદેવે જેનેને સંહાર કર્યો, હજારો જિન પ્રતિમાઓના ટુકડા કર્યા, વૈજને જેનેને તિરસ્કાર્યા, હજારે જેનોને સંહાર્યા, હજારો જિનાલયો તયાં, શંકરની સહાયથી આ બધું કરવું, શિવના ચમત્કારો વગેરેનું વર્ણન, એકાંતરામે ચમત્કાર બતાવ્યું હજારે જિનાલયને ધ્વસ, જિનપ્રતિમાઓને નાશ કરાવ્યો. બસ તેને ઉત્તમ શિવભક્ત માને છે કે પોતાની પાસે રાખે છે (૩૪). સંડુલબાચે શિવાલય બનાવ્યું. તેની કીર્તિ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬. તેડવા બિજલે એક વિષ્ણમન્દિર બંધાવ્યું અને પ્રજાને ત્યાં આવવા જણાવ્યું એટલે વસવે વિરોધ કર્યો કે સંડુલબાચ આ મન્દિરમાં દર્શનાર્થ નહીં આવે. આ માટે તેના પર દબાણ કરશે નહીં, અન્યથા અનર્થ થશે. એમ કહી શિવમાહામ્ય સંભળાવ્યું (૩૫). શંકર વિષ્ણુની સરખામણું કરી (૩૬). એક દિવસ બ્રાહ્મણોએ વિજલ પાસે ફરિયાદ કરી કે વસવ શિવનાગ નામના ચાંડાલને પિતાની પાસે રાખી પૂજે છે, તેણે કલ્યાણ અપવિત્ર કરી છે. આથી વિજલરાયે વસવ અને શિવનાગને સભામાં બોલાવી વસવને ઠપકો આપ્યો. એટલે વસવે કહ્યું કે શિવને નહીં માનનારા બ્રાહ્મણ કરતાં ચાંડાલ શ્રેષ્ઠ છે (૩૭). પછી અનેક ચાંડાલ શિવભકતોનાં દૃષ્ટાંત આપ્યાં અને કહ્યું કે શિવનાગ તે લકત્તર પુરુષ છે. તેના શરીરમાં લેહીના સ્થાને દૂધ છે. આમ કહીને વસવે શિવનાગના હાથ કાપ્યા. હાથમાંથી દૂધની ધારા છૂટી. આથી લેકે બહુ ચમત્કાર પામ્યા અને રાજા અને બીજા બ્રાહ્મણોએ વિનાગને નમસ્કાર કર્યા. વસવે શિવનાગને પિતાને ત્યાં રાખ્યો (૩૮). વસવને ત્યાં એકારામ વગેરે સેંકડો ભકતો રહેતા હતા. એક દિવસ વસવે તે બધાને ઈરાદા પૂર્વક વિષ ભેળવેલ પ્રસાદ આપો, પણ શિવકૃપાથી તે અમૃતરૂપ થઈ ગયો. આ પ્રસંગથી નાગરિકને લિંગ ઉપર શ્રદ્ધા પ્રકટી (૩૯). વસવની ભક્તમંડળી માત્ર લિંગધારીનું જ ભજન લેતી. આ માટે અનેક ઉપકથાઓ પ્રચલિત કરવામાં આવી હતી. જગદેવ મંત્રીએ આ નિયમમાં ભૂલ કરેલી તેના પ્રાયશ્ચિત્તરૂપે જગદેવને ભક્તોના કહેવા મુજબ વર્તન કરવાની શરત સ્વીકારેવી પડી અને ભક્તોને જમાડવા પડયા (૪૦). - એક વાર વિજજલરાયે પ્રજાના પિકારથી શિવભકત મધુપ અને આલ્લમની આંખે કઢાવી લીધી. આની ખબર ભકતમંડળીને પડી એટલે વસવે જગદેવને કહ્યું: “હે જગદેવ, તેં કબુલ કરેલ શરત પાળવાનો વખત આવી પહોંચ્યો છે. જે તું એનું પાલન નહીં કરે તો તારે નરકાવાસ સેવા પડશે. તારે શિવદ્રોહી વિજજલરાયને મારી નાખવાનું છે. આમ કરવાથી તારા પૂર્વ પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. વળી વિજલના ગયા પછી કલ્યાણી રહેવાની નથી.” જગદેવે એ કાર્ય પિતાના માથે લીધું એટલે ભક્તમંડળી કલ્યાણી છોડીને સ્વસ્વસ્થાને પ્રયાણ કરી ગઈ. વસવ પણ સંગમેશ્વરના દર્શનને બહાને ત્યાંથી સહકુટુંબ પ્રયાણ કરી ગયે. આ તરફ માતાએ જગદેવને કહ્યું: “ભાઈ, તું રાજાને મારતું નથી અને જીવતા રહે છે એ પ્રતિમાર્ગથી વિરુદ્ધ છે. ભકતોએ આ મહાન કાર્ય તને સોંપ્યું છે. વળી વસવ જે બધાને સહાયક છે તે પણ ક્યાં જતો રહો તે સમજી શકાતું નથી. પણ તારે તો તારું વચન પાળવું જોઈએ.” આથી જગદેવે રાત્રે પોતાના મિત્રો સાથે રાજમહેલમાં જઈ “શિવ નિંદકને આ જ દંડ હેય'', એમ કહી સૂતેલ વિજલને મારી નાખ્યો. પછી પિતાની માની પાસે આવી પ્રતિજ્ઞા પૂર્ણ કર્યાની વાત કહી સંભળાવી. પછી પરરાષ્ટ્ર એ રાજ્ય પિતાને હાથ કર્યું અને વિજલન વંશ નામશેષ થઈ ગયે. જગદેવ તે જ રીતે શિવનિંદકને મારવામાં થયેલ ઢીલના પ્રાયશ્ચિતરૂપે પિતાનું માથું કાપવા તૈયાર થયો એટલે શંકરે તેને વિમાનમાં લઈ લીધો. બસવને પણ શંકરે પિતાની સાથે લીધો એટલે નંદીકેશને વસવાવતાર પૂર્ણ થયે (૪૬). વસવનું ભવિષ્ય અને ગ્રંથની પૂર્ણાહુતિ શક ૧૮૩૯ વિજયાદશમી ગુરુવાર (૪૨-૪૩). (ચાલુ) For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિગ્નવવાદ લેખક– મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી (ક્રમાંક ૬૮-૬૯ થી ચાલુ) બીજા નિહનવ તિષ્યગુપ્તાચાર્ય, આત્માનું ટૂંક સ્વરૂપ; અંત્યપ્રદેશાત્મવાદ, અને સર્વપ્રદેશાત્મવાદ. આત્માનું સ્વરૂપ છે એ દર્શનની માન્યતા સાથે સમજાવ્યા પછી સ્યાદ્વાદી આત્માના સમ્બન્ધમાં પિતાનું ટૂંક મન્તવ્ય રજુ કરે છે ને પછીથી આત્માના સમ્બન્ધમાંથી ઉદ્દભવેલ બીજા નિહ્નવ તિષ્યગુપ્તાચાર્યને વાદ ચાલે છે. સ્યાદ્વાદી-જગતમાં આત્મા નામને એક પદાર્થ છે તે તમે સર્વે સારી રીતે સમજ્યા છે. હવે તે આત્મા કે છે તે સમ્બન્ધમાં સમજીએ. ૧. આત્મા નથી નાખે તેમ નથી મટે. પરંતુ આત્મા જેટલા પ્રમાણનું શરીર ગ્રહણ કરે છે તેટલા પ્રમાણવાળો હોય છે. જેમ દીપ ઉપર જેટલું આચ્છાદન (ઢાંકણું) મૂકવામાં આવે તેટલા વિસ્તારમાં તેની પ્રભા હોય છે તેમ જ આત્મા પણું શરીર પ્રમાણ જ હોય છે. ૨. આત્મા એક નથી પણ અનેક છે; અનેક તે શું પણ જેની ગણત્રી ન થઈ શકે, જેનો પાર ન પામી શકાય તેટલા અનંતાનંત છે. જે તેટલા માનવામાં ન આવે તે કોઈ સમય એવો આવે કે સંસારમાંથી મુકત થતાં થતાં સંસારમાંથી આત્મ-દ્રવ્ય જ ખૂટી જાય. ગણત્રીવાળા પદાર્થને નાશ અનિવાર્ય હોય છે. ૩. આત્મા જ્યાંસુધી સંસારમાં છે ત્યાં સુધી તે કર્મથી આવૃત છે. તે કર્મને લઈને તેની જ્ઞાનશક્તિ, દર્શનશકિત, ચારિત્રશક્તિ ને વીર્યશકિત વગેરે દબાયેલ છે. કોઈ પૂછે કે આ આત્માને કર્મને સમ્બન્ધ ક્યારે થયે? તે તેના ઉત્તરમાં એમ જ કહી શકાય કે આત્મા અને કર્મને સમ્બન્ધ અનાદિ છે, કુદરતી છે-નૈસર્ગિક છે. જેમ પૃથ્વીમાંથી સુર્વણ નીકળે છે ત્યારે તેની સાથે માટી વળગેલ હોય છે. અહીં કોઈ પૂછે કે સેનાને માટી કયારે વળગી ? તેના ઉત્તરમાં એમ જ કહેવાય છે કે જ્યારથી સોનું છે ત્યારથી તેની સાથે માટી વળગેલી જ છે. તેમ જ્યારથી આત્મા છે ત્યારથી તે કર્મ સંયુક્ત જ છે. ૪. આત્માને સંસારમાં રહેવાનાં સ્થળો સુખ–દુઃખમય નીચે પ્રમાણે છે: - સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ (સાધારણ વનસ્પતિ),એ સ્થળે આત્મા અત્યન્ત દુઃખી છે. એક સાથે એક જ શરીરમાં અનંત છે સાથે રહેવું પડે છે, પછી સૂક્ષ્મ ને બાદર પૃથ્વી, જલ, તેજ ને વાયુમાં એક સાથે અસંખ્યાત છે સાથે રહેવું પડે છે. ત્યારબાદ જીવને રહેવાને ક્રમશ: શરીરને વિકાસ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક વનસ્પતિમાં એક શરીરમાં એક જ જીવ રહે છે. પછી અનુક્રમે દિ-ઈન્દ્રિય, ત્રિ-ઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, નારકે, તિર્યંચ, પચેન્દ્રિય મનુષ્ય અને દેવ. તેમાં તિર્યંચ સુધી આત્માને ઘટતું પણ વિશેષ દુઃખ હેય છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૬ મનુષ્યમાં પ્રાયઃ સુખદુઃખ સમાન હોય છે. જ્યારે દેવોમાં વિશેષ સુખ ને અ૫ દુઃખ હોય છે. પરંતુ તે સર્વમાં શાશ્વત સુખ મેળવવાનો અધિકાર મનુષ્યને જ છે. ૫. આત્માને સંકોચ વિકાસ સ્વયં નથી થતો પણ કર્મના યોગે થાય છે એટલે આત્મા જ્યારે મુક્ત થાય છે જે શરીરને સદાને માટે ત્યાગ કરે છે ત્યારે તે જે શરીરમાં હોય છે તેમાંથી ભાગ કમ થઈને ૩ ભાગ પ્રમાણ રહે છે. હું ભાગ કમ થવામાં કારણ તે જ છે કે શરીરમાં ભાગ પિલાણ છે. પિલાણવાળા ભાગમાં આત્મપ્રદેશ રહેતા નથી. જ્યારે આત્મા કર્મ વિમુક્ત થાય છે ત્યારે તે પિલાણ પુરાઈ જાય છે અને ઘનરૂપે આત્મા ૩ ભાગને રહે છે. ૬. આત્માના વિભાગ કરવામાં આવે અર્થાત આત્મામાંથી નાનામાં નાના અણુઓ જેટલી છૂટા પડે તેટલા ટા પાડવામાં આવે છે તેવા અણુએ અસંખ્યાતા નીકળે. જો કે તે અણુઓ ટા પડી શકતા નથી. તે દરેક અણુને પ્રદેશ કહે છે ને તેથી આત્મા અસં. ખ્યાત પ્રદેશવાળા કહેવાય છે, તે સર્વ પ્રદેશથી સ પૂર્ણ આત્મા એ જ આત્મા છે. પણ આત્માને એક પ્રદેશ કે એક પ્રદેશથી ન્યૂન સર્વ પ્રદેશો આત્મા એવા વ્યવહારને પામતા નથી. ૭. આત્મા એક પરિણમી દ્રવ્ય છે. તેથી કઈ વખત સુખી તે કોઈ વખત દુઃખી, કેઈસમય જ્ઞાની તે કોઈ સમય અજ્ઞાની, કેઈ સમય પુરુષ તે કઈ સમય સ્ત્રી, ને કોઈ સમય નપુંસક, એ પ્રમાણે અનેકવિધ પરિણામને પામે છે. આથી કઈ એમ માનતું હોય કે એક વખત મુખ તે ભૂખ જ, દુઃખી તે દુઃખી જ, પુરુષ તે પુરુષ જ ને સ્ત્રી તે સ્ત્રી જ હંમેશને માટે રહે છે ને તેમાં ફેરફાર થતો નથી તે તે અસત્ય છે-મિથ્યા છે. ૮. જગતમાં રહેલ આત્માઓમાં કેટલાએક આત્માઓ ભવ્ય સ્વભાવના છે. કેટલાએક આત્માઓ અભવ્ય સ્વભાવના છે ને કેટલાએક આત્માઓ દુર્ભવ્ય સ્વભાવના છે. ભવ્ય એટલે મુક્તિ મેળવવાની યોગ્યતા ધરાવનાર, અભવ્ય એટલે મુકિતને માટે અયોગ્ય ને દુર્ભવ્ય એટલે કોઈ પણ સમયે જેને ધર્મ સામગ્રી જ મળવાની નથી તેવા જીવ. આ સર્વ આત્માઓનું સામાન્ય લક્ષણ આ છે: यः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च ॥ संसर्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षणः ॥ જે કર્મ ભેદોને કરે છે, કર્મના ફલને ભોગવે છે. સંસારમાં ભમે છે ને શાંત કરે છે તે જ આત્મા છે. અન્ય કોઈ રવરૂપવાળો નથી. તિષ્પગુણની મૂંઝવણ અને નિર્ણય ભગવાન મહાવીર સ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી ૧૬ વર્ષ બાદ આ પ્રસંગ છે: રાજગૃહ નગરમાં ગુણૌલ નામના ચૈત્યમાં અનેક મુનિઓથી પરિવરેલા વસુ નામના આચાર્ય મહારાજ વિરાજતા હતા. તેમને ચૌદ પૂર્વનું જ્ઞાન હતું, તેઓ સુતકેવળી તરીકે વિખ્યાત હતા. તેઓ શિષ્યને સારી રીતે ભણાવતા હતા. તેમના ભણનાર સર્વ શિષ્યોમાં ૧ પદાર્થમાંથી છૂટે ન પડી શકે તેવા નાનામાં નાના ભાગને પ્રદેશ કહે છે, અને છ પડી શકે તેવા નાનામાં નાના ભાગને પરમાણુ કહે છે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] નિહુનવવાદ [૪૦૧] તિગગુણ નામના પણ એક શિષ્ય હતા. તે નિષ્પગુમને ચૌદ પૂર્વમાંના દશમાં “આત્મપ્રવાદ પૂર્વનું અધ્યયન ચાલતું હતું. પાઠ લેતા એક સમય નીચે પાઠ આગે-- " एगे भंते । जीवपएसे जीवेत्ति वत्तव्वं सिया ? णो इणमटे समढे एवं दो जीवप्पएसा तिण्णि संखेजा असंखेजा वा जाव एगपएसूणे वि यणं जीवे णो जीवेत्ति वत्तव्वं सिया जम्हा कसिणे पडिपुण्णलोगागासप्पएससमतुल्लाप्पपसे जीवेत्ति वत्तव्वं ” इत्यादि। “ લાગવન ! જીવન એક પ્રદેશ જીવ કહી શકાય ? આ વિચાર સત્ય નથી. એ પ્રમાણે છાના બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, સંખ્યાના પ્રદેશો, અસંખ્યાતા પ્રદેશ ને છેવટે એક પ્રદેશન્યૂન સર્વ પ્રદેશે પણ જીવ એ પ્રમાણે કહી શકાય નહિ. જે માટે સંપૂર્ણ સર્વ કાકાશના પ્રદેશ જેટલા પ્રદેશવાળો જીવ એ જ જીવ કહી શકાય છે.” વગેરે. આ પાઠ ભણતાં ભણતાં તિષ્યગુપ્ત મૂંઝાયા અને ઉપર વિચાર બરોબર યથાર્થ રીતે સમજી શક્યા નહિ, આ પાઠના અર્થથી તેમણે એક ને વિચાર પિતાના મનથી કલ્પી કાઢયો કે—જે જીવને એક પ્રદેશ જીવ નથી, બે નથી, ત્રણ નથી, હાર નથી, લાખ નથી, સંખ્યાતા, અસંખ્યાતા ને છેવટ એકપ્રદેશન્યૂન સર્વ પ્રદેશો જ્યારે જીવ નથી અને છેવટને એક પ્રદેશ મળે ત્યારે જ જીવ થાય છે. માટે જે તે છેલ્લે પ્રદેશ મળે છે તે જ જીવ છે, તેમાં જ આત્મત્વ રહેલ છે, માટે અતિમ પ્રદેશને જ જીવ માનવો જોઈએ. આ વિચાર એટલેથી જ ન અટકે પરંતુ આ એક ઉદાહરણ પરથી તેઓ સર્વ દ્રવ્યને આ જ દૃષ્ટિથી જોવા લાગ્યા અને નક્કી કરી લીધું કે દરેક દ્રવ્યમાં તેને છેલ્લે અવયવ જ દ્રવ્ય છે, અને દ્રવ્યત્વ દરેક દ્રવ્યના અતિમ અવયવમાં જ રહે છે. એ પ્રમાણે તે “અન્યપ્રદેશવાદી” તરીખે પ્રસિદ્ધ થયા. સ્થવિરો સાથે ચર્ચા - તિષ્યગુપ્ત પિતાના વિચારે સ્થવિર મુનિઓ પાસે રજુ કર્યા ત્યારે સ્થવિર મુનિઓ તેને સમજાવવા લાગ્યા સ્થવિરભદ્ર! તમારા કહેવાનો સારાંશ એ છે કે-જેમ-આકાર રહેતા હતાં જ ઘટ થાય છે માટે ઘટ એ આકાર સ્વરૂપ છે, પણ આકારથી કોઈ જુદી વસ્તુ નથી. એ પ્રમાણે અંત્યપ્રદેશ રહેતા છતાં જ આત્મા છે માટે આત્મા પણ અત્યપ્રદેશ સ્વરૂપ છે, પણ તેથી કોઈ જુદી વસ્તુ નથી. તેની વ્યાપ્તિ તમે આ પ્રમાણે કહે છે કે જે રહેતા હતાં જે થાય તે તે સ્વરૂપ છે. જેમ આકાર રહેતા છતાં તે ઘટ આકરરૂપ છે તેમ અંત્ય પ્રદેશ રહેતા છતાં તે આત્મા અંત્ય પ્રદેશ રૂપ છે. - તિજ્યગુખ–હા ! મારું કહેવું એ જ છે કે અંતિમ પ્રદેશ રહેતા છતાં જ આત્મા થાય છે માટે આત્મા અતિમ પ્રદેશ રવરૂપ છે. હું તેની સિદ્ધિ માટે પ્રયોગ આ પ્રમાણે छु : आत्मा अन्त्यप्रदेशरूपः, सत्यन्त्यप्रदेश एवात्मसत्वम, विरहे विरहः । આત્મા અંત્ય પ્રદેશ રૂપ છે. અંત્ય પ્રદેશ રહેતા છતાં જ આત્માની સત્તા હોવાથી. અને અંત્ય પ્રદેશના અભાવમાં આત્મા ન રહેતો હોવાથી. માટે આત્મા અંત્ય પ્રદેશ રૂપ છે. * સ્થ૦ મહાનુભાવ! તમે આ બાપ્તિ પ્રયોગ કરે છે તે ઠીક છે, પરંતુ તેમાં જે હેતુ મૂકે છે તે ઠીક નથી. કારણ કે તે હેતુ અસિદ્ધ છે. અંત્ય પ્રદેશ રહેતા છતાં જ આત્મા For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦૨] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૬ રહે છે તે કેવી રીતે? શેષ પ્રદેશ રહેતા છતાં પણ છેલ્લે પ્રદેશ નથી રહે ત્યારે આત્મા નથી રહેતું એટલે શું તે છેલ્લા પ્રદેશમાં શેષ પ્રદેશ કરતાં કંઈ વિષેશ છે? જે વિશેષ નથી તે શા માટે શેષ સર્વ પ્રદેશ રહેતા છતાં પણ તે અતિમ પ્રદેશ નથી રહેતે અને તે આથી જ આત્મા એવો વ્યવહાર થાય છે. અને જે વિશેષ છે તે તે વિશેષ શું? તિ, તે છેલ્લા પ્રદેશમાં વિશેષ નથી એમ નથી, પણ વિશેષ છે. તે આ પ્રમાણે-સર્વ પ્રદેશે રહેતા છતાં પણ જ્યાં સુધી છેલ્લે પ્રદેશ નથી હોતે ત્યાં સુધી વસ્તુ અપૂર્ણ છે ને છેલ્લે પ્રદેશ આવે છતે વસ્તુ પૂર્ણ થાય છે માટે તે છેલ્લા પ્રદેશમાં “પૂરવાપણું છે. આ પૂરવાપણું સર્વ પ્રદેશે કરતાં અતિમ પ્રદેશમાં વિશેષ છે. વળી બીજું તે અતિમ પ્રદેશ બીજા પ્રદેશોને પણ વિશેષિત કરે છે માટે તેમાં ઉપકારિત્વ નામને પણ બીજો વિશેષ છે. ને ત્રીજું તે આગમમાં વિશેષે શેષ પ્રદેશોથી જુદો-પૃથક્ બતાવાય છે માટે આગમ પ્રતિપાદિતત્વ રૂપ ત્રીજો વિશેષ છે. સ્થા, તમે પ્રથમ જે પૂરવારૂપ વિશેષ બતાવ્યું તેમાં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે: આ પૂરવાપણું છેલ્લા પ્રદેશમાં કહેવાય છે તે તેમાં જ છે કે બીજા પ્રદેશમાં પણ છે ? જે બીજા પ્રદેશમાં છે એમ કહેશે તે તેમાં કંઈ વિશેષતા ન રહી. અને તેમાં જ છે તે તે વાસ્તવિકપણે છે કે અપેક્ષા–કલ્પનાથી છે? તિક પૂરવાપણું અન્તિમ પ્રદેશમાં જ છે ને બાકીમાં નથી, કારણ કે આ અતિમ કહેવાય છે ને બાકીના પ્રદેશ અતિમ કહેવાતા નથી. જે અન્તિમ હોય તેમાં જ પૂરવાપણું રહે છે. માટે પૂરવાપણુરૂપ વિશેષ પણ છેલ્લા પ્રદેશમાં વાસ્તવિક્ષણે રહે છે. સ્થા આ પ્રદેશ છેલ્લો હોવાથી તેમાં પૂરવાપણુરૂપ વિશેષ વાસ્તવિપણે રહે છે, એમ તમે જે કહે છે તે ત્યારે જ સ્થિર થાય કે જ્યારે આ પ્રદેશમાં છેલ્લાપણું નક્કી થાય. આ જ અન્તિમ છે એ નિશ્ચય થાય ત્યારે તે તે છેલ્લાપણું આ પ્રદેશમાં કેવી રીતે છે? આત્મપ્રદેશની અપેક્ષાએ કે આત્માએ રેકેલા આકાશપ્રદેશની અપેક્ષાએ? તિતે છેલ્લાપણું આ પ્રદેશમાં આત્મપ્રદેશની અપેક્ષાએ છે. કારણ કે એક બે ત્રણ એમ કરતાં આ જે છેલ્લો આવે છે તે આત્મપ્રદેશની જ ગણત્રીએ આવે છે. સ્થ૦ ઠીક છે. એક બે ત્રણ એમ ગણતાં ભલે એક વખત આ પ્રદેશ છેલ્લે આવે પણ હંમેશ માટે તે છેલ્લે કહી શકાશે નહિ, કારણ કે આત્મપ્રદેશો તે કોઈ વસ્તુ નથી કે તેને રહેવાને અમુક સ્થળ મુકરર કર્યા હોય. તે પાણીની પેઠે ચળવિચળ થયા કરે છે. હાલ જે પ્રથમ હોય તે ક્ષણ પછી અન્તિમ થઈ જાય ને અન્તિમ હોય તે મધ્ય થઈ જાય, માટે આત્મપ્રદેશની ગણત્રીને હિસાબે અમુકમાં જ છેલ્લાપણું રહી શકશે નહિ. તિ૮ આત્મપ્રદેશે ચળવિચળ થયા કરે છે તે બરોબર છે, પણ આત્મામાં આઠ પ્રદેશે એવા છે કે તેને કદી પણ પિતાના સ્થળેથી ફેરફાર થતો નથી; તેઓ તે જ્યાં હોય ત્યાં જ રહે છે. માટે તેમને જે આઠમો ને સર્વ પ્રદેશોની અપેક્ષાએ છેલ્લે છે, તેમાં છેલ્લાપણું માનીશું માટે ઉપરોક્ત દૂષણ નહિ આવે. - સ્થ૦ આયુષ્યન્ ! તમારું આ કથન સર્વથા ભૂલભરેલું છે, કારણ કે તમે જે આઠ પ્રદેશ સ્થિર રહે છે તેમ કહ્યું પણ તે આઠ પ્રદેશે કે જેને રૂચક પ્રદેશ કહેવામાં આવે છે તે આઠ પ્રદેશે કંઈ આત્માના કેઈ અને ભાગમાં રહેતા નથી કે જેમાંથી કોઈમાં છેલ્લા For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧ ] નિહનવવાદ [૪૦૩] પણું રાખી શકાય છે. આઠ પ્રદેશ હંમેશ મધ્યમાં એટલે આત્માની વચમાં જ રહે છે, તેની ચારે બાજુ અસંખ્યાત આત્મપ્રદેશ ફરી વળેલા હોય છે માટે તે આઠમાંથી તે કોઈ છેલ્લે માની શકાય જ નહીં. તિ. અસ્તુ, અમે આત્મપ્રદેશની અપેક્ષાએ નહીં પણ આત્માએ રેકેલ આકાશ પ્રદેશની અપેક્ષાએ કઈ પણ એક પ્રદેશમાં છેલ્લાપણું રાખીએ છીએ, કારણ કે જે આકાશ પ્રદેશ જ્યાં હોય છે તે સર્વદા ત્યાં જ રહે છે. સ્થ૦ આકાશપ્રદેશો સ્થિર છે તે સાચું છે, પણ તે તે આત્માની ચારે તરફ દશે દિશામાં રહેલા છે માટે કઈ દિશામાં કયા આકાશપ્રદેશમાં રહેલા આત્મપ્રદેશને એટલે માન? તિ) નીચેની દિશાથી શરૂ કરી ઊર્ધ્વ દિશાના મધ્ય ભાગમાં જે આકાશપ્રદેશ હેય ત્યાં રહેલ આત્મપ્રદેશને અન્ય માને ઠીક છે. ને તેમાં કોઈ દૂષણ પણ નથી. સ્થ૦ ઠીક. આ કલ્પના પણ ત્યારે જ થઈ શકે કે જે અમુક આકાશપ્રદેશોમાં આત્મા કાયમી રહેતો હોય, પણ તેમ નથી. આત્મા તે આજ આ આકાશપ્રદેશમાં તે કાલ બીજા આકાશપ્રદેશમાં એમ ફેરફાર કર્યા કરે છે. માટે અમુક આકાશપ્રદેશ પણ નક્કી કરી શકાય નહિ. એ રીતે અમુક આત્મપ્રદેશમાં જ છેલ્લાપણું છે તે સ્થિર થતું નથી. તે વળી પૂરવાપણું પણ છેલ્લામાં જ છે તેવું કંઈ નથી, કારણ કે તેમ હોય તે આ પહેલ, આ બીજે, આ દશમે, સેમ, હજારો વગેરે વ્યવહાર ન થઈ શકે. માટે દરેક આત્મપ્રદેશમાં અમુક અમુક સંખ્યાનું પૂરવાપણું તો છે જ. માટે પૂરવાપણુરૂપ વિશેષ કેવળ એટલામાં જ નથી રહેતું એટલે તે વિશેષ પણ થઈ શકતું નથી. તિ, સર્વ આત્મપ્રદેશમાં અંશે અંશે પૂરવાપણું છે તે મને માન્ય છે. પરંતુ અસંખાતમો એ જે છેલ્લે વ્યવહાર થાય છે તે પૂરવાપણું તે તે છેલ્લા આત્મપ્રદેશમાં છે ને તે છેલ્લાપણું અપેક્ષાથી લેવામાં આવે છે માટે અમુક એક આત્મપ્રદેશ બીજા સર્વ આત્મપ્રદેશ કરતાં વિશેષ થઈ શકે છે. સ્થ૦ અપેક્ષાથી તમે અમુક આત્મપ્રદેશને છેલ્લે ઠરાવ્યો, હવે તે અપેક્ષા તમારી પિતાની છે કે સર્વ મનુષ્યોની છે? સર્વ જનની કહેતા હે તે તે અસંભવિત છે, કારણ કે સર્વજન સમ્મત એક વિવક્ષા કઈ થઈ શકતી નથી જેમકે અમે જ તેવી વિવક્ષામાં સમ્મત થતા નથી. ને જે તે અપેક્ષા તમારી પિતાની છે તે તે સર્વમાન્ય થઈ શકે નહિ. તિ. ભલે મૂર્ણ જગત મારી માન્યતાને માન્ય ન કરે પણ તેથી તે મિથ્યા છે એમ કહી શકાય નહિ. કારણ કે તે વિચાર યુક્તિસંગત છે. એક બે ત્રણ એમ ગણત્રી કરતાં અમુક અમુક આત્મપ્રદેશ છેલ્લે આવે તે નિશ્ચિત છે. જે આત્મપ્રદેશ છેલ્લે આવે તેમાં શેષ પ્રદેશ કરતાં છેલ્લે હેવાથી અતિમ પૂરવાપણું વિશેષ છે. કઈ પૂછે કે એક બે ત્રણ એવી ગણત્રી પણ કંઈ નિયત ન થઈ શકે. તે તે માટે હું કંઈ આ મારી ગણત્રી છે તે માટે માને જ એમ હું કંઈ કોઈને તે પરાણે માનવા આગ્રહ કરતું નથી, પણ જે ગણત્રી. આગમમાં જ કરેલી છે તે જ નિયત રાખું છું, તે આ પ્રમાણે. “મને ! કીવણપ sઉત્ત વર્ષ સિવા?” એ નિરૂપણામાં જે છેલ્લે બતાવેલ છે તેમાં જ છેલ્લાપણું નિયત છે ને તેને જ હું કાયમી રાખું છું. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ સ્થ દેવાનુપ્રિય! આગમમાં બતાવેલ નિરૂપણથી તમે અમુક એક આત્મપ્રદેશને છેલે માની તેને કાયમી કરે છે તે ઉચિત નથી, કારણ કે આગમનું આ નિરૂપણ તે કંઈ શાશ્વત કે સદા માટેનું નિયત નથી પણ અમુક વિષયને સમજાવવા માટે વિવેક્ષા કરીને બતાવેલ છે. માટે એ રીતે છેલ્લાપણાને નિશ્ચય કરતાં ચક્ર નામને દોષ આવે છે. ને આ ચક્રદેષની સાથે જ આત્માશ્રય અને અ ન્યાશ્રય દે તે આવે જ છે. માટે કોઈ એક પ્રદેશ છેલ્લે માન ને તેમાં પૂરવાપણુરૂપ વિશેષ છે એમ માનવું એ કોઈ પણ રીતિએ ઘટતું નથી. વળી ઉપકાર કરે છે તે શું બીજા પ્રદેશે આત્માના નથી તેને આત્માન કરે છે? નાના છે તે મોટા કરે છે? અલ્પશક્તિવાળા છે તે શક્તિને વધારે છે? શું ઉપકાર કરે છે જે તે વિવક્ષિત છેલ્લે પ્રદેશ છે તેવા જ સર્વ પ્રદેશ છે. ચતક્રિચિત પણું તફાવત નથી તે ઉપકાર શું કરે ? માટે ઉપકાર કરવા રૂપ વિશેપ પણ બરાબર નથી. અને ત્રીજું આગમમાં જે એક જુદો કરીને બતાવેલ છે તે તો એક કલ્પના છે. ને જે આગમને જ પૂર્ણ વિચારે તે આગળ એજ આગમમાં કહેલ છે કે “કવિ હિgo જનાજાણvપરતુઢઢપણે વત્ત રિવા.” સર્વ પૂર્ણ કાકાશના પ્રદેશ જેટલા પ્રદેશવાળા જીવ એ જ જીવ એમ કહી શકાય માટે જેમ હજાર તંતુવાળો પટ હજાર તંતુ મળે છતે જ પટ એવા વ્યવહારને પામે એમ આત્મા પણ તેના સર્વ પ્રદેશો મળે છે તે જ આત્મા કહેવા માટે એક પ્રદેશ ન્યૂન સર્વ પ્રદેશે કે છેલ્લે એક પ્રદેશ એ કંઇ આત્મા કહેવાય નહિ. આ પ્રમાણે ઘણું સમય સુધી સ્થવિર સાથે તિષ્યગુપ્તને ચર્ચા ચાલી પણ તિષ્યગુપ્ત સાચી વસ્તુ સમજ્યા પણ નહિ અને સ્થવિરેને ઉત્તર પણ આપી શક્યા નહિ. આચાર્ય મહારાજશ્રીનું સમજાવવું જ્યારે સ્થવિરેથી તિષ્યગુપ્ત ન માન્યા ત્યારે આચાર્ય મહારાજ શ્રી વસુસૂરિજી મહારાજ તેમને સમજાવવા લાગ્યા. ચિરંજીવ! તું અન્ય પ્રદેશને જ જીવ કહે છે તે શાથી? શું બીજા પ્રદેશો તે છેલ્લા પ્રદેશ નથી. બધા પ્રદેશ એક સરખા સ્વભાવવાળા અને એક સરખા પ્રમાણવાળા છે. જેમ તું છેલ્લા પ્રદેશને જ આત્મા કહે છે તેમ પહેલા પ્રદેશને કેમ નથી કહેતે? વળી આત્માના પહેલા બીજા વગેરે પ્રદેશોમાં જે જીવત્વ ન રહેતું હોય તે તે છેલ્લા પ્રદેશમાં પણ ન રહે. તિના એક કણીયામાંથી તેલ નથી નીકળતું તો ઘણા ૧ ચક્રનું સ્વરૂપ આ છે: “વવવધતાપેક્ષાઘોષણાાવવોપરાક્ષાવવધવિશ્વેન મિનરણgingG+ : | એક જ્ઞાનનું સાપેક્ષ બીજી જ્ઞાન, તેનું સાપેક્ષ વીજુ ને તેની અપેક્ષા રાખતું ચોથું જ્ઞાન; તેને વિષય કરીને પ્રથમ જ્ઞાનને જુદું બતાવવું તે ચઠક કહેવાય છે. જેવી રીતે વિવક્ષા જ્ઞાનને સાપેક્ષ આગમ છે, તેને સાપેક્ષ નિરૂપણ છે, તેને સાપેક્ષ આ અન્તિમ છે તે છે, ને તેને સાપેક્ષ તમારી વિવેક્ષા છે માટે તમે જે તેને પૃથક જણાવે છે તે ચક્ર દેવ દૂષિત છે. ચકની પેઠે પુનઃ પુનઃ ફર્યા કરે તે ચઠક કહેવાય. જે માટે ઉત્તરાધ્યાયન બ્રહદ્દ त्तिमा एवं सति चक्रकाख्यो: दोषः, तथाहि विवक्षानयत्यमन्त्यत्वात् , तन्नयत्यं च निरूपणायां पर्यन्तभवनात् तन्नियमोऽपि विवक्षानियमादिति । એમ થતાં ચક્રક નામને દેષ આવે છે. તે આ પ્રમાણે વિવક્ષાને નિશ્ચય છેલ્લાપણુથી છે, તેને નિર્ણય નિરૂપણમાં પર્ચવસિત થાય છે, તે નિયમ પણ વિવક્ષાનિયમથી છે, For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૧૧] નિહ્નવાદ [૪૦૫ ] કણ ભેગા થયા છતાં પણ તેમાંથી તેલ નીકળતું નથી તેથી એવા નિયમ થાય છે કે અવયવીના એક એક અવયવમાં જે ન હેાય તે અવયવના સમુદાયમાં પણ ન હેાય. તે પછી છેલ્લા એક અવયવમાં તે। કયાંથી જ હોય ? કદાચ તુ એમ માનતા હો કે, પ્રથમ વગેરે પ્રદેશમાં દેશથી જીવત રહે છે ને છેલ્લા પ્રદેશમાં સંપૂર્ણપણે રહે છે તેા તે પણ યથાર્થ નથી, કારણ કે પ્રથમ વગેરે પ્રદેશો હેલા પ્રદેશ કરતાં કઈ જુદી જાતિના નથી; બધા પ્રદેરો એક સરખા જ છે. તેથી એકમાં દેશથી તે એકમાં સથી એમ કહી શકાય નહિ. વળી આગમમાં પ્રથમ વગેરે પ્રદેશેામાં આત્મત્વને નિષેધ કર્યાં છે. ને છેલ્લા પ્રદેશમાં નિષેધ નથી કર્યા. માટે છેલ્લા પ્રદેશમાં જ આત્મત્વ રહે છે એમ કહેવું યુક્ત નથી. આગમમાં તે એક વગેરે સખ્યાથી આત્મત્વના નિષેધ છે તેથી આગમની રીતિએ તે છેલ્લો પ્રદેશ પણ એ હાવાથી તેમાં પણ આત્મત ન જ રહે ને આગમમાં સાથે જ કહ્યું છે કે સપૂર્ણ પ્રદેશવાળા આત્મા જ આત્મા કહેવાય. એવભૂત નયને આશ્રયીને જો કહેતા હૈ કે દેશ પ્રદેશથી વસ્તુ ભિન્ન નથી માટે અન્ય પ્રદેશને આત્મા કહી શકાય તે વિચાર કે એવભૂત નયના મતમાં તે। દેશ પ્રદેશ એવી કાઈ કલ્પના જ નથી, તે તે સંપૂર્ણ વસ્તુને જ વસ્તુ માને તે તેથી પણ સંપૂર્ણ પ્રદેશયુક્ત જીવને જ જીવ માનવા જોઇએ. જે ઉપચારથી છેલ્લા પ્રદેશને જીવ માનતા હો તે તે ઉપચાર પણ કંઈક ન્યૂન પદાર્થમાં સંપૂર્ણ પદાર્થીના ઉપચાર થાય છે. જેમ ગામ બ્લ્યુ, વસ્ત્ર બન્યું, તેમાં ગામના કે વસ્ત્રને ઘણા ખરા ભાગ ખળ્યો હાય ત્યારે કહેવાય છે. પણ ગામનું એક નાનું ઝૂંપડુ બળ્યું હોય તેા ગામ બન્યું એમ કહેવાતું નથી. વળી પટને એક તાંતણા પડ્યા હોય તેા તેમાં પટના ઉપચાર થતો નથી પરંતુ પટના અમુક તંતુએ સમીલિત થયા હોય તે જ તેમાં પટના ઉપચાર થઇ શકે છે, તેમ આત્માના એક પ્રદેશમાં આત્માના ઉપચાર ન થાય પણ ઉપચાર કરવા હોય તો તે પણ અમુક પ્રદેશોમાં જ થાય માટે તારું એક છેલ્લા પ્રદેશ જ આત્મા છે અને બીજા પ્રદેશા આત્મા નથી એવું કથન કાઇ પણ રીતિએ સ’ગત થતું નથી. માટે આયુષ્મન્ ! મિથ્યા આગ્રહ છોડીને પ્રભુ શ્રીમહાવીર ભગવાનનાં ત્રિકાલાબાધિત વચનામાં શ્રદ્ધા રાખ. તિષ્યગુપ્ત ગચ્છ બહાર થયા પૂજ્ય ગુરુમહારાજશ્રીએ પણ ઘણી ઘણી યુક્તિથી મિષ્ટ વયનેથી તિગુપ્તને સમજાવ્યા છતાં પણ જ્યારે તિગુપ્ત ન જ સમજ્યા ત્યારે ગુરુ મહારાજે વિચાયું કે આ જીવને હાલ કાઈ દુષ્કર્મીના ગાઢ ઉદય થયા છે. તેથી હાલ આ સમજી કે તેમ જણાતું નથી. માટે તેને વિશેષ સમજાવવા એ ઉચિત નથી, અને તેની સાથે સમ્બન્ધ રાખવા તે પણ ઉચિત નથી. એમ વિચારી તેઓશ્રીએ તિષ્યગુપ્તને ગુચ્છ બહાર કર્યા. શક્તિ સમ્પન્ન તિષ્યગુતે પણ ગચ્છથી જુદા પડી પેાતાના સ્વતંત્ર સમુદાય જમાવ્યેા ને પોતાના વિચારતે ફેલાવવા ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. મિત્રશ્રી શ્રાવકથી પ્રતિમાધ અને આલાચના આમલકલ્પા નામની એક નગરી છે ત્યાં મિત્રશ્રી નામે એક શ્રાવક રહે છે. તેના હાડાહાડમાં અરિહંત ધર્મના રંગ ભર્યાં છે. તે મહાવીર પ્રભુનેા સાચા ઉપાસક છે, તેનું સમ્યકત્વ નિશ્ચલ છે. તે આમલકલ્પા નગરીમાં એક સમય તિષ્ણુપ્તા For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૬ ચાય વિચરતા વિચરતા આવ્યા અને ઉપદેશથી અનેક ભવ્યાત્માઓનાં ચિત્તને આર્જિત કરવા લાગ્યા. શ્રાવક મિત્રશ્રી પણ વ્યાખ્યાન શ્રવણ માટે તેમની પાસે જતા હતા. તેમની વિપરીત પ્રરૂપણાથો આ શ્રાવકને હૃદયમાં દુ:ખ થતું હતું. તેમને સત્ય માર્ગે લાવવાની તીવ્ર નમન્ના તેના મનમાં જાગી હતી. પરંતુ શાસ્ત્રાર્થ કરીને હરાવવાની શક્તિ તે ધરાવતા ન હતા, તેથી તે આવા શક્તિસમ્પન્ન આચાર્યને ઠેકાણે લાવવા અનેક યુક્તિ પ્રયુક્તિએ વિચારી રહ્યો હતા. એકદા તેને એક યુક્તિ સ્ફુરી આવી. પ્રથમ તે તે આ આચાર્યના અંગત ભક્ત બન્યા. સેવા સુષામાં ભાગ લેવા લાગ્યા તે એક દિવસ પ્રસ’ગ પામી સર્વ સાધુઓ સહિત આ આચ`શ્રીને નિમંત્રણુ કરી પેાતાને ઘેર લાભ લેવા માટે ખેલાવી ગયા. તેની પૂર્ણ ભક્તિ જોઇ સ્માચાર્યશ્રી અકલ સાધુએ સાથે તેને ધરે પધાર્યા. ખાજો પર આચાર્યશ્રી આદિને બેસારી ગુઢુલી કાઢી. વાષક્ષેપ પ્રમુખથી તેમની પૂન્ન કરી વંદન કરી ને પછી તેમને વહેારાવવા માટે આહાર પાણી વમ પાત્ર વગેરે લાવ્યા. મહારાજે વડારવા માટે પાત્ર તૈયાર કર્યું. એટલે શ્રાવકે આહારમાંથીદરેક મિષ્ટાન્ન વગેરેમાંથી છેલ્લા એક એક કણુ લઇ વહેારાવ્યા, પાણીનુ એક બિંદુ વહેારાવ્યું ને વસ્ત્રમાંથી પણ એક તાંતણા જ વહેારાવ્યા. ભક્ત શ્રાવકના આવા વિચિત્ર વર્તનથી તિગુપ્તાચાર્ય આશ્રય પામતા તેને કહેવા લાગ્યા કે શ્રાવક ! શું આવા આડંબર પૂર્વક અમને અહી આમત્રી અમારી મશ્કરી કરે છે. પ્રસ'ગ પામી મિત્રશ્રીએ કહ્યું કે— ગુરુ મહારાજ ! પદાર્થોં માત્રને અન્તિમ અવયવ એ જ અવયવી છે એ આપશ્રીને સિદ્ધાન્ત છે. જો તે સિદ્ધાન્ત યથાથ હોય તે। મે' આપની મશ્કરી શી કરી? ને જો એમ ન હાય તો કહેા કે આ સિદ્ધાન્ત અસત્ય છે, અન્તિમ અવયવ આખા અવયવીનું કાય જો ન કરતા હાય તે તેથી તમને આ અન્ન-પાન-વજ્રપાત્ર વગેરેના છેલ્લા અવયવ સંતેાષ ન પમાડતા હાય તા તેવા અવ્યવહારૂ (છેલ્લા અવયવમાં અવયવી માનવા રૂપ) વિચારમાં તમને મિથ્યા આગ્રહ શાથી થયા? ઘટ પટનું કાર્ય કરતા નથી. તેમ પટના એક તંતુ પશુ કેંડીથી, લગ્નથી રક્ષણ કરવા વગેરે કાને કરતા નથી. વળી એક અવયવમાં પૂ અવયવી માનવા માટે નથી કાઇ ઉદાહરણ કે નથી કાઇ પ્રમાણ; નથી આપ્ત વચન કે નથી કાઈ યુતિ. માટે આપ આવા મિથ્યા વિચારને તિલાંજલી આપે! ને પ્રભુ શ્રીમહાવીરસ્વામીનું શાસન પામી તેમાં સ્થિર થાએ ! દુષ્કર્મ ખલાસ થવાથી; સદ્ભાગ્યને કાઇ ઉદય જાગવાને હાવાથી શ્રાવક મિત્રશ્રીના આ વચનાની તિગુપ્તાચાર્યને સવળી અસર થઇ, તેમને સત્ય સમજાયુ ને શ્રાવકને તેમણે ખમાવ્યો. પેાતાના જૂ′ વિચારને દૂર કરી સર્વ સમક્ષ સત્ય માના પુનઃ અનુયાયી થયા. પછી શ્રાવકે વિધિપૂર્વક અન્ન વસ્ત્ર પાત્ર વગેરે વહેારાવ્યાં. પછી તિષ્મગુપ્તાચાર્ય શિષ્યા સાથે ગુરૂ મહારાજ પાસે આવ્યા તે પેાતાના પાપનું પાયશ્ચિત્ત કર્યું, સન્મામાં સ્થિર થયા અને અનેક જીવોને પ્રતિખાધ કરી અન્તિમ આરાધના કરી અન્તિમ અવસ્થામાં આત્માને સુધારી સદ્ગતિના ભાજન થયા. इति निहूनवषादे द्वितीयो निह्नवः समाप्तः (ચાલુ) For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહુડીની જૈન પ્રતિમાઓ લેર મુનિરાજ શ્રી ન્યાયવિજયજી આજે આખા ગુજરાતના જેમાં મહુડી એક પ્રસિદ્ધ ચમત્કારી તીર્થધામ તરીકે મશહૂર છે. મહુડીને આટલી પ્રસિદ્ધિ આપવાનું માન સ્વર્ગસ્થ ગિનિષ્ઠ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને ઘટે છે. તેમણે ગુરુ આનાથી પ્રાપ્ત શ્રીઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ સ્થાપી કે જેના ચમત્કારના લીધે ગુજરાતના જેનોમાં મહુડી પ્રસિદ્ધિ પામી ગયું. મહુડી એક પ્રાચીન શહેર હતું. અત્યારે એની મહત્તા અને ગૌરવ દેખાડતાં કેટલાંયે અઘેિર, ઘા(વાંધા)ની વચ્ચે દેખાતા મકાનના પાયા અને ઠેઠ ઊંચાણમાં પણ દેખાતી કિલ્લેબંદી મહુડીની પ્રાચીનતા સિદ્ધ કરી રહેલ છે. આ પ્રાચીન મહુડી તે વિરૂપ નારીની જેમ તેના ભયંકર ઘા (વાઘ)માં નષ્ટ ભ્રષ્ટ થઈ પડેલી છે. નવું મહુડી તે એક નાનકડા ગામડારૂપે છે. ગામની પશ્ચિમ ભાગેળે એક સુંદર જિનાલય, પાસે જ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સ્થાપિત ઘંટાકર્ણ મહાવીરનું ચમત્કારી મંદિર છે અને પાસે જ શ્રીબુદ્ધિસાગરસૂરિજી મહારાજનું ભવ્ય સ્મારક-સમાધિમંદિર છે. વચ્ચે બગીચો છે, સામે ઉપાશ્રય છે. વર્તમાન મહુડીથી પૂર્વ દિશામાં લગભગ એક માઈલ દૂર એક કેટયાર્કનું વિશાલ મંદિર છે. એક ઊંચા ટેકરા ઉપર આ મંદિર આવેલું હોવાથી દૂર દૂરથી દેખાય છે. નીચે સાબરમતી નદી પિતાને વિશાલ દેહ-પટ–પાથરીને આળેટી રહી છે. આ નદીમાં જયારે પાણીનાં પૂર આવે છે ત્યારે જાણે જીવતો જાગતે પ્રલયકાળ આવી રહ્યો હોય તેમ લાગે છે; એ પ્રવાહ સામે શહેર કે ગામડાં, પર્વત કે ઝાડ હતાં જોતાં થઈ જાય છે. એ નદીએ કેટલાંયે ગામ અને શહેરોને પિતાના ઉદરમાં સમાધિ લેવરાવી છે અને એના લીધે જ આ પ્રાચીન મહુડી ગામ પણ નષ્ટ-ભ્રષ્ટ થયું છે અને જે ટીબા ઉપર મહુડી હતું ત્યાં મોટા મોટા કોતરે, ખાડા પાડી દીધા છે. યદ્યપિ છેલ્લાં થોડાં વર્ષોથી સાબરમતીએ પિતાનું વહેણ બદલ્યું છે, એટલે ગામવાળાઓને શાન્તિ છે, છતાં નિનr (નદી)ને વિશ્વાસ કેટલે રખાય? આ કેટયાર્ક મંદિરથી થોડે દૂર મંદિરના નિમિત્તે ખોદકામ કરતાં પ્રાચીન સ્થાપત્યો સાથે પ્રાચીનતમ ચાર જૈન મૂર્તિઓ નીકળી હતી. તેમાંથી જે સૌથી મોટી ભવ્ય અને મનહર મૂર્તિ છે તે તે કેટયાર્ડના મહંતજીએ પિતાના મંદિરની બહારના ભાગના એક ઓરડામાં એક વેદી પર સ્થાપિત કરી સીમેન્ટથી સ્થિર કરી દીધી છે. અમે જ્યારે મહુડી ગયા ત્યારે ત્યાંના શ્રાએ નમૂર્તિ નીકળ્યાનું જણાવ્યું. અમારી ત્રિપુટી એ મૂર્તિ ઓનાં દર્શન માટે નીકળી. વૈશાખની ગરમી સામે જ સવિતા નારાયણ પિતાના પ્રખર પ્રતાપે તપતા આગળ વધી રહ્યા હતા. અમે નાના મોટા ખાડા ટેકરા વટાવી ચુકી પડેલી નદીના ન્હાના વહેળાને વટાવી મોટા ટેકરા ઉપર ચડ્યા. ગરમી કહે મારું કામ ! અમે ત્યાં ગયા એટલે તરત જ એ મહંતજીના ભાઈ ત્યાં આવ્યા અને અમને જિનમૂર્તિવાળો ઓરડો બતાવ્યો. મૂર્તિ ધાતુની, ભવ્ય અને પ્રાચીન છે. મને પૂછ્યું. આ કેની મૂર્તિ છે? For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ અમે કહ્યું: જૈન મૂર્તિ છે. તેમણે કહ્યું આ બૌદ્ધ મૂર્તિ છે એમ કહેવાય છે. અમે બરાબર બારીકીથી નિરીક્ષણ કર્યું. અમે પૂર્વ દેશના વિહાર દરમ્યાન રાજગૃહી, પટણા, બનારસ, ક્ષત્રીયકુંડ આદિ સ્થાનમાં તથા મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી અને લખનૌ મ્યુઝીયમમાં રહેલી, તેમ જ સેટહેટ કીલ્લામાંથી ઉપલબ્ધ થયેલી જૈનમુતિઓનાં દર્શન કર્યા હતાં, એટલે આ મૂર્તિ જોતાં જ બૌદ્ધ અને જૈન મૂર્તિને ભેદ જોઈ લીધે; અમને એમ બરાબર લાગ્યું કે આ જૈન મૂર્તિ જ છે. આવી જેન મૂર્તિઓ પણ અમે ઉપર્યુક્ત સ્થામાં જોઈ છે. એટલે આ કેટયાર્ડમાં નીકળેલી અને ત્યાં રહેલી મૂર્તિ જૈન મૂર્તિ જ છે એમાં અમને લગારે સંદેહ ન લાગ્યો. અલબત્ત, જિનમૃતિ ઉપર રહેલે શિખાને – વાળના ગુંચળાંને –ભાગ તથા શરીર ઉપરને ભાગ, તથા વ્યાઘાસનાદિ જેઈકોઈ અજાણ્યા ભાઈ એને બૌદ્ધ મૂતિ કહેવા લલચાય એ સંભવિત છે, પરંતુ જૈન મુર્તિઓની રચના, તેનું શિલ્પ અને કલાના અભ્યાસી તથા પ્રાચીન જૈન મૂર્તિને અભ્યાસી કોઈ પણ મહાનુભાવ આ મૂર્તિને જરૂર જૈન મૂર્તિ કહેશે એમાં અમને લગારે સં દેહ નથી. હવે આપણે આ મૂર્તિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી લઈએ. એક સરસ વ્યાવ્રાસન બનેલું છે. બન્ને છેડામાં વાઘની સુંદર આકૃતિ આપેલી છે. વચમાં ધર્મચક્ર અને તેની પાસે બને બાજુ બે હરણ આપેલાં છે. આ મૂર્તિ ઘણી પ્રાચીન હોવા છતાં યે મૂર્તિમાં રેખાંકન બહુ જ સ્પષ્ટ અને સાફ છે. આકૃતિ સુંદર ઊઠેલી છે. વ્યાધ્રાસનના ઉપરના ભાગમાં વસ્ત્રની રચના છે. અધેિ ભાગ ઉપર અને થોડા નીચે લટકતો દેખાડે છે પરંતુ એવી સૂક્ષ્મ કેરણી આપી છે કે ત્યાં બરાબર ધ્યાન ન આપીએ તે આ વસ્તુ સમજાય તેવી નથી. છેડે વસ્ત્રની કોર જણાય છે. ઉપર કમલાસન છે. સુંદર કમલની કારણ દેખાય છે, આ કમલાસન ઉપર પદ્માસનસ્થ શ્રીવીતરાગદેવની મૂર્તિ છે. છાતીમાં મધ્ય ભાગે બારીક શ્રીવત્સનું ચિહ્ન દેખાય છેરહેજ ઊંચાણમાં છાતીને ભાગ ઉપસેલે અને ડીંટડી સાફ દેખાય છે. ગળામાં સુંદર ત્રિવલી દેખાય છે, છાતીને ભાગ પહેળો અને ડોક સરસ ઊંચી છે. બુદ્ધ મૂર્તિના શરીરમાં જ્યારે વસ્ત્ર, વસ્ત્રની રેખાઓ સાફ દેખાય છે જ્યારે અહીં શરીર ઉપર ક્યાંયે વસ્ત્ર દેખાતું નથી. દૂરથી જોનારને ભલે એક ક્ષણ બ્રમણ થાય, પરંતુ વાસ્તવિક રીતે વસ્ત્રનું નામ નિશાન પણ નથી, છાતીને ભાગ સાફ દેખાય છે. પ્રતિમાની મુખાકૃતિ ભવ્ય અને મનહર છે. પ્રાચીન સમયમાં જૈન મૂર્તિઓ કેવી ભવ્ય અને કલામય બનતી તે આજે બરાબર ધ્યાનમાં રાખવા યોગ્ય છે. મુખમાં જે આંખને ભાગ છે તે પણ બહુ જ દર્શનીય છે. અર્ધ મુકુલિત આંખમાં અંદર ચાંદીની સફેદાઈ છે અને વચમાં કીકીને આકાર છે, જે આ મૂર્તિઓ વેતાંબરીય છે તે સાફ સાફ બતાવી આપે છે. બૌદ્ધ મૂર્તિ આવી નથી હોતી. વિશાલ અને ઊંચું લલાટ છે. માથા ઉપર કેશનું બનાવેલું ઊંચું શિખામંડલ છે. પાછળના ભાગમાં મનહર ભામંડલ છે. એક લાંબી પાટ જેવું બનાવી બે ભાગ તેમાં જેડી ૧. આવી વસ્ત્રની ઘેડવાળા આસન ઉપર બિરાજમાન કરેલી મૂર્તિઓ મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી લખનૌના મ્યુઝીયમમાં છે. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંક ૧૧ ] મહુડીની જૈન પ્રતિમાઓ [૪૦૯ ] ભામંડલ બનાવ્યું છે. બે ભાગના સીધા પટામાં પણ સુંદર વેલબુદી બનાવેલી છે. પાટની બને બાજુમાં ફૂલ ચોકડી, ગજમુખ, વ્યાધ્રમુખ આદિ આલેખેલ છે. ખભા પાછળ એક દંડપટ્ટી છે જે ભામંડલને પકડી રાખે છે. અને તેના ફરતી એક મોટી ગાળ કમાન છે. અમે આ ભામંડલ બહાર કઢાવીને જોયું. વચમાં કરેલું બારીક કોતરકામ બહુ જ સુંદર છે. મૂર્તિના સામેના ભાગમાં લેખ છે જે ઠેઠ પાછળ ચોતરફ ફરત છે. મૂર્તિ સીમેન્ટથી સ્થિર કરી દીધેલી હોવાથી લેખને પાછળ ભાગ તે અમારાથી વંચાય તેમ ન હતો. સામેને ભાગ જે દેખાય તેની કેપી ઉતારી લીધી. અમે બે કેપી ઉતારી હતી તેમાં એકમાં તો આછો પાતળા અક્ષરે ઊઠયા છે. આ લીપીના અભ્યાસીઓ તેને બરાબર ઉકેલ કરી શકે તેમ છે. આ લેખની કોપી વડોદરા રાજ્યના પુરાતત્વ સંશાધન ખાતાના અહેવાલમાં કેટયાકેની મૂર્તિઓને પરિચય ચિત્ર પ્લેટ નં. ૪ એ, ૫ અ પ બ, અને ૬ અમાં આપવામાં આવેલ છે. અને પુરાતત્વ વિભાગના ઉપરી શ્રીયુત હીરાનંદ શાસ્ત્રીજીએ આ મૂતિઓ માટે ચર્ચા કરી છે. જેને સાર હું આગળ આપીશ. એ અહેવાલમાં એ. એસ. ગઢેએ આ મૂર્તિને લેખ આ પ્રમાણે આપે છે. નમ [ ] fસદ [7] ગિરણ ૩v[] જ-ગા-સંશ-રાજા” આ લેખને ભાવાર્થ જોતાં નમસ્કાર મંત્રના બીજા પદને-સિદ્ધિને નમસ્કાર કરેલા છે. વૈગિણ ઉલ્લેખ છે તે પણ કલ્પસૂત્રમાં આવતી વિરાવલીમાં જે વરીશાખાને ઉલ્લેખ છે, તે સમુદાયના આચાર્યો આ મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી હોવાથી વૈરિગણુને ઉલ્લેખ છે. સંધ અને શ્રાવક શબ્દ આજે પણ ભવેતાંબર જૈન સંઘના દરેક અનુયાયીને શ્રાવક કહેવાય છે તેને અંગે પ્રસિદ્ધ જ છે. આ લેખ એમ બરાબર સિદ્ધ કરે છે કે આ મૂર્તિ શ્વેતાંબર જૈન સંઘે બનાવેલી અને “વેતાંબર જૈનાચાર્યે પ્રતિષ્ઠા કરેલી જિનમૂર્તિ છે. આ સાફ શિલાલેખ હોવા છતાં તેને બૌદ્ધ મૃર્તિ કહેવી એ તે અન્યાયની પરાકાષ્ઠા જ કહેવાય. વડોદરાના પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ્ય શ્રીયુત હીરાનંદ શાસ્ત્રી આ મૂર્તિને જૈન મૂર્તિ નહિ કિન્તુ બૌદ્ધ મૂર્તિ હોવાનું જણાવે છે. પરંતુ તેમની આ માન્યતાનું સુંદર અને સચોટ રીતે શ્રીયુત સારાભાઈ નવાબે નિરસન કર્યું છે. એ સંબંધીને તેમને આ લેખ મુંબઈથી પ્રગટ થતા “ભારતીય વિદ્યા” નામના ત્રિમાસિકના પ્રથમ વર્ષના બીજા અંકમાં પ્રગટ થયેલ છે તે જિજ્ઞાસુઓ વાંચી ભે. એ લેખનું અહીં પુનરાવર્તન કરવા નથી માંગત. શાસ્ત્રીજી, મૂર્તિ ઉપર આવે સાફ લેખ હોવા છતાં, શા માટે એને બૌદ્ધ મૂર્તિ માને છે તે વિચારણીય છે. એવું કેટલીયે વાર બન્યું છે કે જેન મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિઓ તરીકે ઓળખાવવામાં આવી હોય. આવી ભૂલે અંગ્રેજ વિદ્વાનોના હાથે થતી હતી અને તેમનાં પગલે પગલે ચાલવામાં આપણા હિન્દી વિદ્વાને પણ જૈન મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિઓ તરીકે સંબોધવાનું સાહસ કરતા હતા. પરંતુ આજે એ યુગ ચાલ્યો ગયે છે. જ્યાં યુકિત, કૃતિ અને તર્કની પ્રતિષ્ઠા છે ત્યાં હું કહું એ જ સાચું” તે ન જ ચાલે. શ્રીયુત શાસ્ત્રીજી કઈ પણ બૌદ્ધ મૂર્તિમાંથી સિદ્ધોને નમસ્કાર, વૈરિંગણ, શ્રાવક આદિ શબ્દોવાળા શિલાલે બતાવશે ખરા? For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૬ બીજું બૌદ્ધ સ્મૃતિને વસ્ત્ર–ઉત્તરીય વસ્ત્ર, ઉપવીત આદિ ચિહ્નો દેખાય છે તેમાંનું એક પણ ચિહ્ન આ મૂર્તિમાં બતાવશે ખરા ? શ્રીયુત શાસ્ત્રીજી મૂર્તિમાં એક હથેલીમાં બીજી હથેલી રાખેલી હોવાથી બૌદ્ધ મૂર્તિની કલ્પના કરે છે. પરંતુ તેમની આ માન્યતા ભૂલભરેલી છે. બૌદ્ધ સ્મૃતિએ જુદી જુદી મુદ્રાએથી અંકિત હોય છે, તેની ઘણી મુદ્રાઓમાંની એવી એક મુદ્રા હોય છે કે હથેલી પર હથેલી હોય, પરંતુ જૈન મૂર્તિઓમાં તો, ખીજ કાઈ મુદ્રા છે જ નહિ; ખેડેલી–પદ્માસનસ્થ જિન મૂર્તિ, પછી તે પ્રાચીન હૈ। કે અર્વાચીન હા, દરેકમાં હથેલી ઉપર હથેલી હાય જ છે એટલે આ દલીલ તા બૌદ્ધ કરતાં જૈન મૂર્તિની તરફેણમાં વધુ જાય છે. આ પછી શાસ્ત્રીજી બીજા એ કારણો આપી આ મૂર્તિને બૌદ્ધ સ્મૃતિ હોવાનું જણાવે છે પરંતુ તે કારણેા પણ સખળ નથી : (૧) સ્મૃતિના મધ્ય ભાગમાં ધર્માંચક છે. (૨) મૃતિની આંખેા ચકચકિત છે. હવે પહેલું કારણ જોઈએ— પ્રાચીન સમયની જૈન મૂર્તિઓમાં ધર્માંચક્ર જરૂર મળે છે. જેમકે મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી અને લખૌનના મ્યુઝીયમમાં રહેલી ઘણીખરી જૈન મૂર્તિ એમાં ધર્માંચક્ર વિદ્યમાન છે. હું આ સબંધી મ્હારા મથુરાના મ્યુઝીયમની જૈન મૂર્તિ એના પરિચયમાં વિગતવાર લખી ગયા છું; તેમજ પટના, રાજગૃહી અને ક્ષત્રીયડના જૈન મદિરામાં પણ આવી મૂર્તિ-ધર્મચક્ર વાળી સ્મૃતિ'એ-છે. મારવાડની પંચતીર્થીના સુપ્રસિદ્ધ જીવિતસ્વામી-શ્રીમહાવીર પ્રભુની સ્મૃતિ, નાદીયામાં છે ત્યાં પણ ધચક્ર છે અને અમદાવાદનાં મદિરા કે જેમાં પરિકર છે તેમાંની કેટલીકએક મૂર્તિમાં ધર્માંચક્ર અત્યારે વિદ્યમાન છે. શ્રીમાન્ શાસ્ત્રીજી આ ધર્માંચઢ્ઢા બરાબર નિહાળી પાતાની એ ભૂલ સુધારે કે ધર્માંચક્ર કેવળ બૌદ્ધ સ્મૃતિઓને જ હાય છે એવું નથી પણ જૈન સ્મૃ`િને પણ ધ ચક્ર હોય છે. તેમજ અપરાજિત વગેરે શિલ્પમ્રથામાં પણ ઉલ્લેખ મલે છે કે જૈન કૃતિઓમાં ધર્મ ચક્રની રચના કરાય છે. હવે બીજું કારણ જોઇએ. અહીંની જૈન મૂર્તિ ચકચકત તે છે આ જોઇ શાસ્ત્રીજી લખે છે—એથી ઉલટું ચકચકિત ચક્ષુ બૌદ્ધોએ ના પાસેથી અપનાવેલી હાય એમ લાગે છે, કારણ કે બૌદ્ધ મૂર્તિ કે ચિત્રામાં તે પ્રચલિત નથી. જો કે તેમાં પણ કવચિત્ મળી આવે છે ખરી. આવી મૂર્તિના ઉદાહરણ માટે (ચિત્ર પ્લેટ છ વાળી) તાર’ગાની ટેકરી ઉપરની બૌદ્ધ સ્મૃતિ (તારાદેવી)ને હું ઉલ્લેખ કરુ છું.” શાસ્ત્રીજી આ મૂર્તિમાંની ચકચકિત ચક્ષુ જોવા છતાં–એક સ્પષ્ટ પુરાવા જેવા છતાં, એમ લખી મનમનાવે છે કે જેના પાસેથી આ કળા અપનાવેલી છે; ખરી રીતે કાઇ પણુ બૌદ્ધ સ્મૃતિમાં આવી ચકચકિત ચક્ષુએ હોતી જ નથી. જે તારાદેવીનું દૃષ્ટાંત તે આપે છે ત્યાં પણ તેઓ ભૂલ્યા છે. તારાદેવી એ બુદ્ધદેવીની મૂર્તિ નથી; એમની માન્યતાનુસાર એક સામાન્ય દેવીની મૂર્તિ છે. ખરી રીતે આ મૂર્તિ પશુ બોદ્ધ માન્યતાનુસારિણી નથી પરંતુ એક જૈનશાસનાધિાયિની દેવીની મૂર્તિ છે. પરંતુ હું એ ચર્ચા અત્યારે નહિ કરું. શ્રીયુત શાસ્ત્રીજીને મારું સાદર નિમંત્રણ છે કે કાઇ પણ ખુદ્ધ મૂર્તિ આવી ચકચકત ‘જૈનયાતિ’માસિક તથા આ ‘જૈન સત્ય પ્રકાશ'ના અ।માં મે આ સબધી લખ્યું છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] મહુડીની જૈન પ્રતિમાઓ [૧૧] ચક્ષુઓ વાળી બતાવે. બૌદ્ધોમાં ચકિત ચએવાળી મૂર્તિઓ બનતી જ નથી. આવી મૂર્તિઓ તાંબર જૈન સંઘના અનુયાયીઓ જ બનાવે છે. એટલે આ ચકચકિત ચક્ષુ વાળી દલીલ પણ જૈન મૂર્તિ–શ્વેતાંબર જૈન મૂર્તિની જ સિદ્ધિ કરે છે. - હવે આ મૂર્તિ કયા સમયની છે તે જોઈએઃ મૂર્તિના લેખમાં રહેલ-વૈરા” શબ્દ આ મૂર્તિની પ્રાચીનતાને સિદ્ધ કરે છે. કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં ઉલ્લેખ છે કે આર્ય સ્વામીથી વૈરિશાખા નીકલી છે. આ વૈરીશાખા પણ વેતાંબર જૈનાચાર્યમાં જ પ્રવર્તે છે. વૈરિગણ શબ્દ સૂચવે છે કે સ્વામીની પછીના સમયની આ મૂર્તિ છે. બીજું રિગણ પછીની શાખાને ઉલ્લેખ નથી એથી બીજી શાખાઓ નીકળી તે પહેલાંની આ મૂર્તિઓ છે એમ સિદ્ધ કરે છે. અર્થાત વીરનિર્વાણ સંવત ૬૦૦ લગાગની આ મૂર્તિઓ છે. ૧ એના લેખની બ્રાહ્મીલીપી પણ એની પ્રાચીનતાનું સબલ કારણ છે. હવે આપણે બીજી કૃતિઓનું વર્ણન જોઈ લઈએ. બીજી ત્રણે મૂર્તિઓના ફોટા જે “ભારતીય વિદ્યામાં પ્રકાશિત થયા છે તે મૂર્તિઓ પણ જૈન મૂર્તિઓ જ છે એમ જણાય છે. શ્રીયુત શાસ્ત્રીજીએ આ મૂર્તિઓને પણ બૌદ્ધ મૂર્તિ ઠરાવા પ્રયત્ન કર્યો છે પરંતુ તેમાં તેઓ ભૂલ્યા જ છે. (૧) ચિત્ર નં. ૫ માં આપેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે, જે જેનોના ત્રેવીમા તીર્થકર તરીકે પ્રસિદ્ધ છે. સુંદર સિંહાસન ઉપર નાગરાજ બેઠા છે અને બન્ને બાજુ બે દેવતા છે. ઉપર નાગફણની સુંદર–મનહર આકૃતિ છે. તેવીસમા તીર્થંકરની આવી જૈન મૂતિઓ ઘણે ઠેકાણે મળે છે. મારવાડનાં મંદિરોમાં આવી મૂર્તિઓ વિદ્યમાન છે. શાસ્ત્રીજી ડાબી તરફની મૂર્તિને બુદ્ધ ધર્માનુયાયીની દેવી મૂર્તિ માની આ આખી મૂર્તિને બૌદ્ધ દેવની કરાવવા માગે છે પણ એ તેમની ભૂલ છે. એ દેવીતિ જૈનધર્મના બાવીશમાં તીર્થકરના શાસનની અધિષ્ઠાયિકા અંબિકા દેવીની મૂર્તિ છે. શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિને આસનમાં અંબિકાનું સ્થાન જોઈ ભલે કઈ ને આશ્ચર્ય થાય, પરંતુ ચંદ્રાવતીનાં ખંડિયેરોમાં અમે જૈન મૂર્તિઓ જોઈ છે તેમાં ઘણી જૈન મૂર્તિઓ સાથે ગોમેધ યક્ષની અને અંબિકાની મૂર્તિઓ જેઈ છે. દશમી-અગિયારમી સદીની અને તેની પહેલાંની ઘણી જૈન મૂર્તિઓમાં બ્રહ્મશાન્તિ યક્ષની અને અંબિકાની મૂર્તિ જોવાય છે. એટલે આ મૂર્તિઓ જોઈ ગભરાવાની કે અન્ય દેવની મૂર્તિ માનવાની લગારે જરૂર નથી. આ મૂર્તિ પણ જૈન મૂર્તિ જ છે. સુંદર નાગરાજની રચના અને તેનું આસન તથા પાછળના ભાગની કરણી અને ફણાની રચના આ બધું આ મૂર્તિ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે એમ જ સિદ્ધ કરે છે. બુદ્ધદેવની આવા આકારવાળી મૂર્તિ નથી બનતી તેમજ બુદ્ધ સ્મૃતિમાં વસ્ત્ર-ઉત્તરીયવસ્ત્ર આદિ જે હોય છે તેમાંનું આ મૂર્તિમાં કશું નથી માટે એ જૈન મૂર્તિ જ છે. ૨ ૧ “ભારતીય વિદ્યામાં શ્રીયુત નવાબ આ મૂર્તિઓ ઉપર વેરિમણ શબ્દથી શ્રીવાસ્વામિની વિદ્યમાનતામાં આ મૂર્તિ એ બની હોવાનું જણાવે છે. ૨. એક સમય એવો હતો કે ઘણું જૈન તીર્થકરોની મૂર્તિના પરિકરમાં અંબિકા દેવીને સ્થાન અપાતું હતું. આવી જૈન મૂતિ એ ઢાંક પર્વતની ગુફાના ખડકની ભીંતમાં કતરેલી છે. મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી જૈન મૂર્તિઓ અને તાલધ્વજગિરિના જૈનમંદિરમાંની મૂતિઓમાં પણ અંબિકાદેવી દેખાય છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૧] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ આવી જ રીતે બીજી બે મૂર્તિઓ માટે પણ શાસ્ત્રીજીએ શંકાઓ ઊઠાવી. એક મૂર્તિ માટે તે લખે છે કે “લાંબી બુટવાળા કાન છે.” આ ઉપરથી તેને બૌદ્ધ મૂર્તિઓ ઠરાવવાને પ્રયત્ન કર્યો છે. પરંતુ તેમના જેવા પુરાતત્ત્વના અભ્યાસીને તે મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી પ્રાચીન જૈન મૂર્તિઓ જોવાથી સહજ રીત્યા સમજી શકાશે કે પ્રાચીન જૈન મૂર્તિઓના કાનની બુટીઓ લાંબી જ હતી. આજે પણ ઘણું જૈન મંદિરોમાં કે જેમાં પ્રાચીન મૂર્તિઓ છે ત્યાં કાનની બુટ લાંબી છે એમ પ્રત્યક્ષ દેખાય છે. પરિકરમાં રહેલા શાસનરક્ષક દેવ-દેવીઓના આકારનું બૌદ્ધ શાસનરક્ષિકાઓ સાથે સામ્ય જોઈ કઈ પણ મૂતિને બૌદ્ધ ભૂતિ' કહેવી એ ઉચિત નથી. બૌદ્ધ મૂર્તિનાં ચિહ્નો અને જૈન મૂર્તિનાં ચિહનમાં સાફ તારતમ્ય જણાઈ આવે છે, અને એ તારતમ્ય અહીં હોવા છતાં તેને લક્ષ્યમાં લીધા સિવાય ઉપલક દષ્ટિ માત્રથી જોન મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિઓ હોવાનું લખવું એ સજન પુરાતત્ત્વવિદોને શોભાસ્પદ નથી. પુરાતત્ત્વના આચાર્ય શ્રીમાન જિનવિજયજીના અધ્યક્ષપણામાં નીકળતા “ભારતીય વિદ્યા” નામક સૈમાસિકમાં શ્રીયુત સારાભાઈ નવાબે શાસ્ત્રીજીની બધી દલીલેનો જવાબ આપ્યો છે અને મહુડીના કેટયાર્ય સ્થાનમાંથી નીકળેલી ચારે મૂર્તિઓ જૈન મૂર્તિઓ જ છે એમ બરાબર સિદ્ધ કર્યું છે. શ્રીયુત શાસ્ત્રીજી અને અન્ય જિજ્ઞાસુ વિદ્વાને તે લેખ જઈ સત્ય સ્વીકારે એ શુભેચ્છા સાથે હું વિરમું છુ. આ લેખ લખવામાં મેં શ્રીયુત નવાબના લેખને ઉપયોગ કર્યો છે, અને મૂલ મૂર્તિ કે જે અમે ત્યાં જોઈ હતી તે સિવાયની ત્રણે મૂર્તિના તેમણે રજુ કરેલા ફટાના આધારે જ મેં આ મૂર્તિઓ માટે લખ્યું છે. પરિશિષ્ટ આ ચારે મૂર્તિઓ જૈન મૂર્તિઓ જ છે એ સંબંધી હું લખી ગયો છું. આ પછી વિજાપુર બૃહદ્દવૃત્તાંતમાંથી મને જે હકીક્ત મલી છે તેને સાર અહીં આપું છું. જે કેટયાર્કના મંદિર પાસેથી આ ચારે જૈન મૂર્તિઓ નીકળી છે તે મહુડીની નજીક કરતાં ખડાયત ગામની વધુ નજીકમાં છે. આ ખડાયત નગરમાંથી ખડાયતા બ્રાહ્મણ અને ખડાયતા વણિકની ઉત્પત્તિ થઈ છે. આ ખડાયત ગામનું અસલ સંસ્કૃત નામ પડાયતન નગર હતું. કેટયાર્કનું મંદિર તેની પાસે જ હતું. એ મંદિરે જતાં રસ્તામાં ઘણે સ્થાને જુનાં મકાનના પાયા, દીવાલે વગેરે નજરે પડે છે. મંદિરની તરફ પહેલાં ગામ હશે એમ લાગે છે. અહીંથી એક ગાઉ દૂર સાભ્રમતી (સાબરમતી નદી વહેતી હતી. નદીનું વહેણ ગામ તરફ આવતું ગયું, નદીના વેગ સામે ગામ ટકી ન શકયું અને એના પ્રવાહના મારાથી ગામ ધ્વસ્ત થયું. ગામની વસ્તી પણ ચાલી ગઈ. પ્રાચીન મહુડી માટે પણ આમ જ બન્યું છે. છેલ્લે ૧૯૬૩ ની ભયંકર રેલ સમયે તેનાં ખંડિયેર-કુવા વગેરે દેખાયાં હતાં. આ ખડાયત ગામ વીજાપુરથી અગ્નિ ખૂણામાં લગભગ ચાર માઈલ દૂર છે. આ ગામ લગભગ બે હજાર વર્ષથી પણ વધુ પ્રાચીન છે એમ કહેવાય છે. આનું નામ ત્રાંબાવતી પણ મળે છે. અત્યારે કોટયાર્કના મંદિર તરફ જતાં રસ્તામાં પડાયતનનાં મકાનના ૧ યોગનિષ્ઠ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીવિરચિત. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] મહુડીની જન પ્રતિમાઓ [૧૩] પાયા વગેરે નજરે પડે છે, જે પુરાતત્ત્વોને માટે બહુ જ રસપ્રદ ઇતિહાસ પૂરો પાડે તેમ છે. ત્યાં ખોદકામ થવાથી ગુજરાતની એ પુરાતન મહત્વશાલી નગરીને જીર્ણોદ્ધાર થાય તેમ છે. આ નગરીમાં ઠાકોરનું રાજ્ય હતું. ચાવડાઓએ પણ અહીં સત્તા જમાવી હતી. છેલ્લે મુસલમાનોના આક્રમણથી આ નગરીનાં વૈભવ, મહત્તા અને ગૌરવ નષ્ટ થયાં અને તેમાં જે કાંઈ કચાશ રહી હતી તે સાબરમતીના પ્રવાહે નષ્ટ કરી. ત્યાં રહેતા ખડાયતા બ્રાહ્મણો અને ખડાયતા વણિકે અન્યત્ર ચાલ્યા ગયા અને વર્તમાન નાનું ખડાયતા ઠાકોરોએ વસાવ્યું છે ને તેમની વસ્તી જ વધુ પડતી છે. આ ખડાયતન નગરનું કેટયાર્ડનું મંદિર અત્યારે પણ એક ઊંચા ટીંબા ઉપર ઊભું છે. તે ખડાયતાના ઇષ્ટદેવ છે. સાબરમતીના પ્રવાહે ચેતરફ કોતરો કરી નાખ્યાં છે. ચોતરફ બીહામણું મોટા મોટા ઘા (વાંધા) નજરે પડે છે. નીચે જ પિતાને વિશાલ દેહ પાથરી સાબરમતી સૂતી પડી છે, સામે ઝાડી છે અને ત્યાં એક સૂર્યકુંડ છે. કહે છે કે અહીંથી પણું દૂર સાબરમતી હતી તેને બદલે આજે કુંડ સામે પાર દેખાય છે. આ કેટયાર્કના મંદિરને પણ નાશ થઈ જશે એ કરથી ભકતજનોએ મહુડીથી બે ખેતરવા દૂર નવા કોટયાર્કનું મંદિર બનાવ્યું છે. જુના કેટયાર્ડનાં દર્શન કરવા બહુ જ અલ્પ ખડાયતા જાય છે. આ પુરાણું સ્થાનેથી પહેલાં પણ જિનવરેન્દ્ર અજિતનાથ ભગવાનની ચાર હાથ મોટી પ્રતિમા નીકળી હતી. એટલે હમણાં નીકળેલી આ પ્રતિમાઓ પણ જૈન પ્રતિમા હેવાની જ સંભાવના ઘટી શકે છે, નહિ કે બૌદ્ધ પ્રતિમાઓની. અહીં વસનાર અને અહીંથી જ જેમની ઉત્પત્તિ થઈ તે ખડાયતોએ જેને પ્રતિમાઓ ભરાવ્યાના ઉલ્લેખ જૂઓ (१) “ १३७५ वर्षे आषाढ शुदि ६ खडायति ज्ञातीय श्रे. वनदेव भार्या लाच्छि पुत्र धिणाकेन श्री आदिनाथ बिंब का. प्र. सूरिभिः (२) सं. १३७० वर्षे आषाढ शुदि ६ खडायति ज्ञातीय विदे जयतशाह श्रेयसे श्रे० धीणाकेन श्री नमिबिंब कारितं॥ –બુદ્ધિસાગરસૂરિકૃત જેન ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ભા. ૧, પૃ. ૨૪૬ પ્રથમ લેખને ભાવાર્થ એ છે કે સં. ૧૩૭૫ માં અષાઢ શુદિ ૬ ખડાયતા જ્ઞાતીય શેઠ વનદેવની ભાર્યા લક્ષ્મી-(લાછી)ના પુત્ર ધીણાકે શ્રી આદિનાથપ્રભુનું બિંબ ભરાવ્યું. બીજ લેખને ભાવાર્થ એ છે કે સં. ૧૩૭૦ માં અષાઢ શુદિ ૬ને દિવસે ખડાયતા જ્ઞાતીય વિદે જયત શાહના સ્મરણાર્થે શેઠ ધીણાકે શ્રી નમિનાથ પ્રભુનું બિંબ ભરાવ્યું છે. એટલે ખડાયતાઓ જૈન હતા અને એ સ્થાનેથી મૂર્તિઓ મલી છે તે દષ્ટિએ પણ આ મૂર્તિઓ જૈન મૂર્તિઓ છે એમ સિદ્ધ થાય છે. આ મૂર્તિઓમાં ધર્મચક્ર છે એ જોઈને શ્રીયુત શાસ્ત્રી મહોદય આ મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિઓ માને છે વા માનવા પ્રેરાયા છે પણ બૌદ્ધ સ્મૃતિમાં જ ધર્મચક્ર હોય એવું કશું નથી. વાસ્તવિક રીતે જોઈએ તે જૈન મૂર્તિઓમાં જ ધર્મચક્રની સંભાવના વધુ છે કારણકે ૧ સં. ૧૩૫૬-૫૭ માં અલાઉદ્દીન ખુનીએ પાટણ, સિદ્ધપુર, વીજાપુર, વિસનગર અને આ ખડાયતનનાં મંદિરે તેડયાં હતાં. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૬ જૈન ધર્મ શાસ્ત્રમાં એવાં પ્રમાણા મલે છે કે તીર્થંકરને ચાત્રીશ અતિશય હોય છે તેમાં દેવકૃત એગણીશ અતિશય મનાય છે તેમાં ધમચક્ર પણ તીર્થંકરની આગળ ચાલે છે એવા અતિશય છે. જૂએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરેશ્વરકૃત વીતરાગસ્તોત્રના ચતુર્થ પ્રકાશ, 'मिथ्यादृशां युगान्तार्कः सुदृशाममृताञ्जनम् | "C तिलकं तीर्थकुलक्ष्म्याः पुरश्चकं तवैधते ॥ १ ॥ મિથ્યાદષ્ટિએને પ્રલયકાળના સૂર્યની જેમ સંતાપકારી અને સભ્યષ્ટિને અમૃતના અજનની જેમ શાન્તિકારી, અને તીર્થંકરપણાનો લક્ષ્મીના તિલક સમાન એવું ધર્માં ચક્ર, આપની આગળ દીપી રહ્યું છે. આવી જ રીતે શ્રીજિનેશ્વરસૂરિવિરચિત ‘ચંદુપુચરિય ’માં પણ નિમ્ન ઉલ્લેખ મલે છે: सुररइयागुणवीसा मनीयसींहासणं सपयवीदं । ઇત્તત્તય-વાય-નિયત્રામ-ધમષનાર્ | ભાવા ---સુર-દેવકૃત એગણીસ અતિશયામાં, પાદપી સહિત મણિમય સિંહાસન, ત્રણ છત્ર, ઇન્દ્રધ્વજ, સફેદ ચામર અને ધર્માં ચક્રાદિ. આવી જ રીતે જેને ના આગમ-મૂલ શાસ્ત્ર શ્રી સમવાયાંગમાં પણ અતિશયેાના વનમાં ધર્માંચક્રનું વન આવે છે. " ?? ગુજરાતીમાં પણ એક જૈન કવિરાજે વળ્યું છે: “ ધર્મચક્ર તુજ આગળ ચલે રે એટલે ધર્મચક્ર જૈન તીર્થંકરાની મૂર્તિમાં આલેખાયેલ જોઇ લગારે સશયમાં પડવાની જરૂર નથી. અત્યારે અમદાવાદમાં માંડવીની પોળમાં નાગજીભૂધરની પાળમાંના વિશાલ જિનમદિરમાં એક સુંદર ધાતુમૂર્તિ છે, તેમાં પણ ધચક્ર વિદ્યમાન છે. શ્રીમાન્ શાસ્ત્રીજી તે જોઇ ધચક્ર હાવાથી આ બૌદ્ધ સ્મૃતિ છે' એવા પાતાના આગ્રહ જરૂર સુધારી લ્યે, એમ તેમના જેવા પુરાતત્ત્વના અભ્યાસી પાસેથી આશા રાખુ તે તે વધુ પડતી નહિ જ લેખાય. * જૈન તીર્થંકરની મૂર્તિ માં ધર્માં ચક્ર તા હોય જ છે, પરંતુ એ ધર્મચક્ર આરાધન નામનુ એક તપ પણ જૈનેમાં વિદ્યમાન છે. બ્લૂએ તપાવલી ભા. ૧-૨, વિ. ૧૯૭૪ ઈ. સ. ૧૯૧૮માં સુરતથી પ્રકાશિત. તેમાં પૃ. ૨૦ તપસ્યા ન. ૯૩ “ લઘુ ધર્મચક્રવાલ તપ.” આમાં ઉજમણામાં લખ્યું છે કે “રાપ્ય સુવર્ણ મય ધર્માંચક્ર પ્રભુ આગળ ઢાંકવું ’ આવી જ રીતે પૃ. ૫૬ તપસ્યા ન. ૧૫૧માં ધર્મચક્રવાલ તપ. આમાં પણ ઉજમણામાં - ઉજમણે રૌપ્ય સુવÇમય ધચક્ર ટોકવું'' જણાવેલું છે. (" જે ધર્માંના અનુયાયી ધચક્રનું તપ કરે અને તેના ઉદ્યાપનમાં પ્રભુ સન્મુખ રૂપાનુ અથવા સાનાનુ ધ ચક્ર બનાવીને ચઢાવે તે ધર્મીના ઇષ્ટદેવની મૂર્તિમાં યદિ ધર્મચક્ર આલેખાયેલું મલે તે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? આ ધર્મચક્રથી અલંકૃત મૂર્તિ જિનમૂતિ જ છે એમાં લગારે સદેહ નથી. આ મૂર્તિમાં બૌદ્ધધર્મ માન્ય એક પણ લક્ષણ અંકિત નથી. માત્ર ધર્માંચક્રથી સુરોભિત હોવાના કારણે જ જૈનમૂર્તિ નથી એમ કહેવું એ લગારે ઊંચત નથી. શિલાલેખ જૈનમૂર્તિની સિદ્ધિ કરે છે, ચક્ષુ અને શરીરની આકૃતિ જૈનમૂર્તિ હોવાનુ સિદ્ધ કરે છે, આ બધું જોતાં આ મૂર્તિએ જૈનમૂર્તિ' જ છે એમાં લગારે સદેહને સ્થાન નથી. કું For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક ટબાઓની પુપિકા સંગ્રાહક—મુનિરાજ શ્રી કાંતિસાગરજી, સિવની (સી. પી.) જૈન વાયના અનેક પ્રકારોમાં ટબાઓને પણ એક પ્રકાર છે. ટબાઓ શા માટે બનાવવામાં આવતા હશે ? એ પ્રશ્ન સહેજે ઉપસ્થિત થાય છે. એનું પ્રધાન કારણ એ છે કે પ્રાકૃત-સંસ્કૃત ભાષાથી અનભિજ્ઞ એવા મનુષ્ય સરળતાથી શાને સામાન્ય અર્થ સમજી શકે એટલા માટે મૂળ શાને અનુલક્ષીને કેટલીક ટીકાઓ લેકભાષા જેવી કે— રાજસ્થાની, ગુજરાતી, હિન્દીમાં નિર્માણ કરવામાં આવે છે, જેને ટબા કે બાલાવબોધ તરીકે ઓળખવામાં આવે છે. આ ટબા કે બાળાબેધનું બે દષ્ટિએ મહત્ત્વ છે: (૧) શાસ્ત્રને અર્થ સમજી શકાય છે અને (૨) તત્કાલીન ભાષા સાહિત્ય પર ટબાઓ ઘણે સારે પ્રકાશ ફેંકે છે. કેટલાક એવા પણ બાએ મને મળ્યા છે કે જેમાં ગ્રન્થરચયિતાનો સંક્ષિપ્ત પરિચય પણ મળી રહે છે. પ્રાચીન જૈન જ્ઞાનમંદિરમાં સેંકડે ટબાઓ મળી આવે છે. આ ટબાસાહિત્યની જે એક અતિ સંક્ષિપ્ત નોંધ કરવામાં આવે તોપણ મજાનું એક પુરતક તૈયાર થાય તેમ છે. સાક્ષરવર્ય શ્રીમાન હલાલ દલીચંદ દેશાઈ B. J. J. L. B. એ સંબંધી વિરતૃત નિબંધ તૈયાર કરી જૈન ગુર્જર કવિઓ ભાગ ૩ માં આપવાના છે. મેં મારા વિહાર દરમ્યાન જે જે સાહિત્ય એકત્ર કર્યું તેમાંથી ટબા સંબંધી કેટલીક હકીકત અત્રે રજુ કરવામાં આવે છે; બાલાવબેધને પણ આમાં સમાવેશ કર્યો છે. સી. પી. અને વેરાડ પ્રાન્તમાં જેનોનું સાહિત્ય સારા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. મેં અત્યાર સુધી નાગપુર, હીંગણઘાટ, કામઠી, સિવની, ભાંદકનાં જ્ઞાન–મંદિરે તપાસ્યાં છે. તેનું સંક્ષિપ્ત વિવરણ “. . ગ જરાત પ્રારત સુરક્ષિત નારામ” નામે એક મોટા નિબંધમાં આપેલ છે. ઉપરના તમામ જ્ઞાનમંદિરનાં સૂચિપત્ર, પુષિકાઓ વગેરેને મે સંગ્રહ કર્યો છે. અહીં ૧૭મી અને ૧૮મી શતાબ્દિના ટબાઓની પુષ્પિકાઓ આપવામાં આવે છે. બીજા ટબાઓનું વર્ણન આગળના અંકમાં જોઈશું. સત્તરમી સદીના ટબાઓ (૧) ભક્તામર બાલાવબોધ પત્ર ૨૮ संवत १६०१ वर्षे पोष सुदि १४ श्रीबुधे लिखिता. આ બે ગુજરાતી ભાષામાં છે, તેના અક્ષરો સુંદર છે, એ મારા સંગ્રહમાં છે. (૨) નવતત્વ બાલાવબોધ પત્ર ૯, આ ગ્રંથ મારા સંગ્રહમાં છે. संवत १६०६ वर्षे चैत्र सुदि पडिवादिने पं. गोपाल दास. (૩) સંગ્રહણી ટળે પત્ર ૪૭, આ ગ્રંથે નાગપુરના ભંડારમાં છે. संवत १६६२ वर्षे पोष शुदि १४ दिने रविनंदन वासरे लिखितं शुभं भव. તુ પંડિત મણિલાવવાવર્ત પુરાવાર્થ શાસ્ત્રજમાના ાિથ શિષ્યાનુI ઉપરોક્ત પ્રતિ ૧૭૯૦માં ન્યાયસાગરને સીરોહીના શ્રાવકે વહેરાવી અને ૧૭૯૨માં For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૧૬] શ્રી જેને રાત્ય પ્રકાશ " [વર્ષ ૬, sa=1 ન્યાયસાગરજીએ સુખવર્ધનને અમદાવાદમાં અધ્યયન માટે આપી. (મૂળ પુષ્પિક માટે સી. વી. સૌર વરારમં પુરક્ષિત કેનધામા નામને લેખ જે.) (૪) મૂળપરીક્ષા પત્ર ૩, આ ગ્રંથ સારા સંગ્રામાં છે. संवत १६.३ वर्षे १ दिने वार दीते ( रविवारे) ઉપરની મૂત્રપરીક્ષા મૂળ રકૃત ભાષામાં ૨૭ લેકમાં ગુમિફત છે. તેને ઉપર આ બે પ્રાચીન ગુજરાતી ભાષામાં છે. (૫) જ્યતિહુઅણુ બાલાળા, પત્ર ૬, આ ગ્રંથ નાગપુરના જ્ઞાનભંડાર છે. संवत १६९५ वर्षे श्रावण वदि द्वितीयायां श्रीजेसलमेरुमध्ये वा० श्रीदयाकीलिगणि शिष्य कमल हर्ष मुनिना लिखितम् । (૬) દ્વારગતિ વીર વન ટી પત્ર 11, આ ગ્રંથ મા સંગ્રહમાં છે. “सं० १६९६ वर्ष फागुण शुदि ६ दिने संग्रामपुरमध्ये" ઉપરોકત રવિન જૂની ગુજરાતી ભાષામાં ગુ મફત છે અને તેની ૯૧ ગાથા છે. નિર્માતાનું નામ સૂચવ્યું નથી, તે પણ લેખનકાળ ઉપરથી પ્રાચીન જણાય છે. આખુંય સ્તવન યાવકાશે પ્રકટ કરવાની ભાવના છે. (૭) Cપદેશાલાર પત્ર ૨૭, આ ગ્રંથ નાગપુરના જ્ઞાનમંદિરમાં છે. મહાધ્યાય માગુચરાજી, 1 મોઘા યાર , . શ્રી. મિટ્ટિचंद्रगणि गुरुभ्यां नमः ॥ छ । આ પ્રમાણે લાલ શાહીથી શબ્દો આલેખેલ છે. સિદ્ધિચંદ્રજીની પરંપરાવાળા કોઈ મુનિએ લખેલ જણાય છે. (૮) જયતિહુઅણુ બે પત્ર ૩ પ્રરતુત ટળે ૧૭ મી સદીને લખેલો જણાય છે. આ સિવાય પણ દશા ધ આચારાંગ, ઈત્યાદિ આગમાના ટબાએ ૧૭ મી સદીના લખેલા ઉપલબ્ધ થાય છે. (૯) પંશિકા બાધ વ ૧૪, આ અંગે મારા સંપર્વમાં છે. इति श्रीषट्पचाशिका सम्पूर्ण र हरजी लिखितं ।। बाढीया साह अमरसी पुत्र साह नेणसी पठनार्थ ॥ संवत १७००० (?) ઉપરની પ્રતિ ૧૦૦ લગભગ ખેલી જણાય છે. બાની ભાષા ગુજરાતી છે. અઢારમી સદીના ટબાઓ (૧૦) સંગ્રહણી બાલાવબોધ પત્ર ૬૩, આ ગ્રંથ મારા સંગ્રહમાં છે. संवत १७०९ वर्षे पोष मासे ९ दिने लिखितं श्री श्री ઉપરની સંગ્રહણીના મૂળના કર્તા મલધારિ હેમચંદ્રષ્ટિ છે. આ પ્રતિમાં ઘણાંય ચિ કલાપૂર્ણ આલેખેલ છે, તેને પરિચય હું “કેટલીક હસ્તલિખિત સચિવ પ્રતિ” નામક નિબંધમાં કરાવીશ. (૧૧) ચારણપયન પત્ર ૧૦, આ અંય મારા સંગ્રહમાં છે. संवत १७२२ वर्षे लिखितं परोपकाराय । For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir RamRammarun - 3] કેટલાક બાઓની પુપિડા [४७] 3५२ मत विनविना शिये राणे १९५ से. यादिममा “॥५०॥ महोपाध्याय श्रीविनयविजयर्माणचरणकमले भयो नमः श्री गुरुग्यो नमः" આ પ્રમાણે ઉલ્લેખ છે. બીજા પણ આ પ્રમાણે ચાર ઉલ્લેખ છે – (१) संवत १७७९ वर्ग घुस वदि २४ दिने पंडित श्री सत्यविजयजी देवंगत थया वार बुधवार पहेला पहिर मांहि काल कयों। (२) संवत १७३८ पं. श्री जिनविजयजीगणि जेट यदि ३ दिने दिवंगत थया है। (३) संवत १७३२ जेट वदि १ कुंगमविजय देवंगत। (४) संवत १७६२ मगसिर वदि ७ साना दिने पं. श्री सौभाग्यविजयगणि देवंगत ॥ (૧૨) સિંહણી બાલાવબે પત્ર ૨૧, આ છે મારા સંડમાં છે. संवत १७२२ वर्ष मागसरमासे पक्षे तिथी अष्टमीदिने शनिवारे पंडित धीने मिविजयगणि शिष्य गणि ज्ञान विजयेन लिपीकृता । मुरडावास नगरे श्रीसुविधिनाथप्रसादात । (૧૩) ચિંતામણિ બાલાવબોધ પત્ર ૩૦, આ છે મારા સંગ્રહમાં છે. इति महोपाध्याय श्री रत्नराजणि शिष्य वाचनाचार्य नरसिंहगणि कृत बालावबोध समाप्तः १७३० वर्षे । ઉપરોકત ગ્રંથ વૈદક વિષયક છે. (૧૪) જ્ઞાતાસૂત્ર બે પત્ર ૨૪૨, આ ગ્રંથ નાગપુરના જ્ઞાનભંડાહ્યાં છે. संवत १७३४ कार्तिक मास कृष्णपक्षे सप्तम्यां निथौ बारे लिपीकृता सकलपंडितप्रबर प्रधान पंडित श्री ५ पदाविजयाणित. शिष्य पंडित शिरोमणि श्री ५ शीलविजय गणि त. शिष्य पद्मकि वन गाण माविजयेनाऽलेखि। श्रीपार्श्वनाथप्रसादात् श्रीकच्छदेशे श्री रागल थी रायधण राज्ये श्री काथरिआ ग्रामे श्रेयस्तु ॥ (૧૫) દેવસરાઈ પ્ર૦ ટને પત્ર ૧૬, આ ગ્રંથ નાગપુરના જ્ઞાન ભંડારમાં છે. ग. प्रेमविमलवाचनार्थ इदं लिपीतं लेखापाटकयोः शुभं भवतु । संवत १७३७ वर्ष माह वदि २ दिने भौमवासरे श्रीकाधूपुर (सुरत ? ) मध्ये, जयो विजयो भवतु कल्याणमस्तु ।। (१६) ना . २अ५ १३१॥ Eि . संवत १७६३ वर्ष मिति वैशाख दिने लिखि आणि धीमागरे श्रीफलवर्द्धिनगरे, श्रीश्री ॥ (૧૭) નવતર બાલાવબોધ પત્ર ૯, આ ગ્રંથ કોમિડીના જ્ઞાનભંડારમાં છે. संवत १६६६ वर्ष चैत्र सुदि १ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [४१८] શ્રી જૈન સત્ય પ્રકાશ [१ mo r e- ence - - - (૧૮) ઇગવીસ સ્થાન પ્રકરણ ૫. ૯, આ ગ્રંથ મારા સંગ્રહમાં છે. संवत १७६७ वर्ष मार्गशीर्ष बलेतरे पले चतुर्दशी, कर्मवाप्यां लिखितेयं पुस्तिका पं. खेतसीगणिना श्रीफलवद्धिनगरीमध्ये ॥ (૧૯) વૈરાગ્યશતક બો પત્ર ૨૬, આ સંથે નાગપુરના જ્ઞાનકાંડારમાં છે. संवत १७८८ वर्ष शाके १६५३ प्रवर्तमाने आषाढ मासे कृष्णनवम्यां मेदपाटदेशे पाहूनानगरे चातुर्मासीस्थितां पंडितप्रवर श्रीदुर्गादासजी तत् शिष्य जगरूपमुनिना लिपीकृता स्वज्ञानवृध्ध्यर्थ ॥ (૨૦) તિહુઅણ બો પત્ર ૧૧, આ ગ્રંથ નાગપુર જ્ઞાન લાંડારમાં છે. संवत १७९१ कार्ति सुदि. ६ रात्री श्री वीकपुर (बीकानेर) मध्ये लि. पं. रुघनाथ ॥ (૧) વિપાકસુત્ર બો પત્ર ૭૩, આ ગ્રંથ નાગપુર જ્ઞાનભંડારમાં છે. संघत १७९९ वर्ष शाके १६६४ प्रवर्तमाने मिति मिगसिर सुद २ दिने गुरुवासरे श्रीविकानेरनगरमध्ये पं. जसवंत लिपीकृतं श्रीरस्तु । પંડિત જસવંત નાગપુરના અનેક પુસ્તકોના લેખકોમાંના એક છે. આ રીતે અહીં ૨૧ ટબાઓની પુપિકાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત બીજી પુપિકાઓ મળી આવશે તે હવે પછી યથાવકાશ આપવામાં આવશે. ऐतिहासिक दृष्टीसे प्राचीन जैन वाङ्मयका महत्त्व और उसके संशोधनको आवश्यकता लेखक-श्रीयुत भा. रं. कुलकर्णी बी. ए., शिरपुर, (प. खानदेश) जैनधर्म के प्राचीन साहित्यकी ओर जैनेतर विद्वानोंका ध्यान बहुत धीरे धीरे खींचा जा रहा है । पौर्वात्य और पाश्चात्य विद्वानोंने जितने परिश्रम पूर्वक बौद्ध धर्मका अभ्यास और आलोचन किया है उससे कई गुना कमती अभ्यास जैन साहित्य का किया है। कालानुक्रमसे जैनधर्मका बौद्धधर्मसे ज्येष्टत्व विद्वानों में संमत हो चुका है, फिर भी भारतीय पाटशालाओं में पढाये जानेवाले अनेक पाठ्य पुस्तकों में इस विषय में विपरीत विधान पाये जाते हैं । जैनधर्म यह सनातन धर्म है ऐमा भी दावा किया जाता है, किन्तु श्रद्धाके एक मात्र सहारे पर इस प्रकार का दावा अन्य धर्मीयों के मुकाबलेमें कैसे हो ता है ? आज कल के भौतिक विज्ञानमय और बुद्धिप्रधान जगतमें सना व्यवहार्य अर्थ प्राचीनतम ही हो सकता है इस लिये जैन पंडितोंकों जैनधर्म यह बौद्धधर्मसे अर्वाचीन है और महावीर स्वामी ने जैनम किया ऐसे विधान अनेक पाठ्यपुस्तकों में पाये जाते है। For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २५११] तिहासिक समाधान महत्व [४१४] चाहिये कि वे कुछ खोज भाळ करके ऐसे प्रमाण विद्वानोंके सामने प्रकट करें जिनसे जैनधर्मकी प्राचीनता सर्व सामान्य तर्क प्रणालीसे प्रस्थापित हो। और उसके द्वारा भारतीय आर्य संस्कृतिका प्राचीनत्व सुदृढ हो।। भारतीय संस्कृतिकी और पानात्य विद्वान बहुत साशंकतासे देखते थे और देखते हैं। किन्तु संस्कृत साहित्य और विशेषतः वैदिक वाङमय के प्रकाशन, परीक्षण और तुरुनात्मक अभ्यास से बंद साशंकता बहुत कुछ कमती होती जा रही है । और भारतीय संस्कृतिको स्वयंपूर्ण मौलिकता तथा प्राचीमता प्रस्थापित हो रही है। इस छोटेसे लेन द्वारा यही बताना चाहता हूं को जैन पंडित इस कार्य में पूर्ण सहकार कर के यशके अधिकारी हो सकते हैं। _ 'वेदाङ्ग ज्योतिष' नामका एक छोटासा ज्योतिष ग्रंथ विद्यमान संस्कृत ज्योतिष ग्रंथों में प्राचीनतम समझा जाता है। उसकी भाषा प्राचीन संकेतमय और समझनेको इतनी फ्लिष्ट है की इ. स. १८७७ से आजतक इस ३५-४० श्लोकवाले छोटेसे ग्रंथका, डॉक्टर थीबो, महामहोपाध्याय सुधाकर द्विवेदी, ज्यो. श. बा. दीक्षित, लो. टिलक इत्यादि विद्वानों के अनेकानेक प्रयत्नों पर भी संपूर्णतः अर्थ नहीं लग सका। किंतु आजतक अशक्यप्राय: समझा गया यह चमत्कारस्वरूप कार्य महामहोपाध्याय डॉ. शाम शास्त्री (मैसोर) ने सरलतासे कर डाला और धो भी जैन ज्योतिष ग्रंथों की सहायतासे । सूर्यप्रज्ञप्ति ज्योतिषकरंडक और काललोकप्रकाश यह वे तीन जैन ग्रंथ हैं। डॉ. महाशयके ध्यानभै यह आया की वेदांग ज्योतिषकी पद्धति और उपर्युक्त जैन ज्योतिषग्रंथोंकी पद्धतिमें स्पष्ट साम्य है और वेदांग ज्योतिषके. जो जो श्लोक आज तक दुर्बोध समझकर भूतपूर्व विद्वानोने छोड दिये थे वे इन जैन ग्रंथोंकी सहायतासे सुगम और सुसंगत ही नहीं किंतु अर्थपूर्ण प्रतीत होते हैं। इस तरह से अगम्य वेदाङ्ग ज्योतिषको संपूर्ण तथा सुगम वारनेवाले प्रथम संशोधक, ऐसा डॉ. शामशास्त्रीका सुविख्यात नाम जैन ग्रंथोंकी सहायतासे ही हुआ है। इस उपयुक्त वेदाङ्ग ज्योतिषके संपादन कार्य में एक छोटीसी विसंगतता ज्योतिष करंडकके श्लोक २८८ के विषय में हो गई है। “ उक्तं चैतत ज्योतिष करंडे ( प. १९६ पद्य २८८)लग्गं च दक्षिणायनविसुवेसु वि अस्स उत्तरं अयणे । लग्ग साई विसुवेसु पञ्चसुवि दक्षिण अयणे ॥ २२८ ॥ छाया-लग्नं च दक्षिणायन विषुवेषु अपि अश्वे उत्तरमयणे । लग्नं स्वाति विएवेषु पञ्चस्वपि दक्षिणायने ।। दक्षिणायनगतेषु पञ्चस्वपि विपुवेषु अश्वे अश्विनी नक्षत्रे लक्षं भवति ।" इत्यादि । वेदाङ्ग ज्योतिष पृष्ठ ५० इस श्लोककी छाया और टीका मलयगिरिकृत है और उसका अंग्रजी अनुवाद डॉ. शामशास्त्रीने ऐसा किया है । For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [४२०] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५६ • The Lagna of the five Vishuwas or equinoctical days in a yuga is the rise of the Ashwini Nakshatra in the l'ttarayana and that in the five Dakshinayanas is the rise of the Swati Nakshatra. -वेदांग ज्योतिष-पृ. ३० उपरके दोनों अवतरणोंमें स्थित विसंगति यह है कि इम लोककी संस्कृत टीकामें दक्षिणायनमें आनेवाले विषुव दिनका नक्षत्र अश्विनी है और अंग्रेजी भाषांतरमें वही अश्विनी नक्षत्र उत्तरायण के विषुव दिनको जोड दीया गया है। डॉ. शाम शास्त्रीको मैंने इस विषयमें पत्र लिखा था। आप अपना अंग्रेजी भाषांतर ही यथार्थ प्रतिपादित करते हैं, कारण स्पष्ट है कि-अश्विनी नक्षत्रमें उत्तरायणका विषुवदिन याने वसंतसंपात यह आजसे लगभग दो हजार वर्ष पूर्व होता था। अन्यथा संस्कृत टीकाकारने लिया हुवा अश्विनी नक्षत्र दक्षिणायनका विषुव याने शरदसंपात होनेको कमसे कम १४००० चौदह हजार वर्षों से अधिक काल हो गया है। ज्योतिष करंडकका यह लोक स्वभावतः क्लिष्ट और संभ्रमोत्पादक है। उसमें दो बार दक्षिणायन शब्द आनेसे उसका संबंध अश्विनीसे लगाना या स्वातीसे लगाना यह एक जटिल समस्या है। और जैन प्राचीन साहित्यके अंदर आनेवाले ज्योतिष विषयके अन्यान्य प्रमाणोंका सम्यक अभ्यास करनेवाले पंडित ही उसको हल कर सकेंगे। चित्रा और स्वाति इनके बीच में वसंतसंपात रहनेका प्रमाण तो संस्कृत ज्योतिष ग्रंथ में पाया जाता है। शुल्बसूत्रके भाष्य कर्काचार्यका एसा स्पष्टवचन है । फिर उपर बताये हुए ज्योतिष करंडकके पद्यमें जो स्वातिका संबंध वसंतसंपातसे देखा जाता है वह भी यथार्थ क्यों न हो ? यह एक ही नहीं ऐसे अनेकानेक प्रश्न उपस्थित होते हैं। आवश्यकता है उनकी ओर ध्यान देकर उस दिशासे जैन साहित्यका संशोधन करने वालोंकी । जैन जनता धार्मिक है, उदार है और धनवान भी है । वह चाहे तो अपने प्राचीन धार्मिक साहित्यका ऐतिहासिक और तुलनात्मक पद्धतिसे अभ्यास करनेवाले विद्वानोंको प्रोत्साहन देकर भारतीय संस्कृतिका गौरव बढानेमे अशभाक् हो सकती है और होवे यह प्रार्थना है । નેધ-આશા છે કે જેન તિષના જાણકાર પૂજય મુનિરાજે આ લેખમાં પૂછવામાં આવેલ શંકા ઉપર વિચાર કરી તેને ખુલાસે લખી મોકલવા કૃપા કરશે. આ ખુલાસો મળશે તો અમે તે પ્રગટ કરીશું. 1 संपात बिंदूकी वाम गति है और नक्षत्रचक्रकी एक पूर्ण प्रदक्षिणा लगभग २६००० वर्ष में होती है। हाल वसंतसंपात उत्तरा भाद्रपदा नक्षत्र में है अश्विनीसे उत्तरा भाद्रपदा तकका दो नक्षत्रोंका अंतर १४ हजार वर्ष पूर्व होता था। २ पं. दी. चुलेटः 'वेदकालनिर्णय' । For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મી વીરોનાં પરાક્રમ લેખક–શ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી ( ક્રમાંક ૬૮-૬૯થી ચાલુ) મેવાડની ભૂમિમાં પણ ધર્મ જૈન હોવા છતાં શૌર્ય દાખવવાની વેળા પ્રાપ્ત થતાં જરા પણ પાછી પાની ન કરનાર વણિક વીરનો ટોટો નથી રહ્યો ! ઓશવાળ જ્ઞાતિમાં અવતંસસમાં ભામાશાહ વા ભામાશાના નામથી ભાગ્યે જ જનતા અજાણી હેય ! રાજસ્થાનના સુપ્રસિદ્ધ લેખક કર્નલ ટૅડ નિગ્ન શબ્દોમાં એ વીર પુરુષને પરિચય આપે છે The name of Chama Sah is preserved as the Saviour of Mewar. In Oswal by birth and a Jain by religion, he was the perfect molel of fidelity and devotion. He was the Diwan of the illustrious Rana Pratap-an office which his family had hold for severel generations. હિંદના ઇતિહાસને અભ્યાસ કરનાર વિદ્યાથી ‘ચિતડ પર સમ્રાટ અકબરની ચઢાઈ અને મહારાણા પ્રતાપે બહાદુરીથી કરેલ બચાવ” એ ઐતિહાસિક બાબતથી માહિતગાર હોય છે જ. એટલે એ સંબંધમાં ઝાઝું લખવું જરૂરી નથી. તેમ “ભામાશા'ને સબંધમાં પણ જૈન-જૈનેતર લેખકે દ્વારા લખાયેલ ઘણું ખ્યાન પ્રાપ્ત થતાં હોવાથી એ સંબંધી પણ વિસ્તાર કરે જરૂરી નથી. આ લેખમાળાનો આશય તે એટલે જ છે કે “અહિંસા પરમો ધર્મ થી જેનાં બીજારોપાણ થાય છે એવા દયામય જૈનધર્મને પાળનાર પણ સમય આવે શુરાતન દાખવવામાં માત્ર પીછેહઠ નથી કરતા. અલબત્ત જૈનધર્મ એ નિતાંત અહિંસા પાલનમાં જ આત્મોન્નત્તિ સમાયેલી છે, એમ કહે છે અને જીવનમાં દયાકરુણ, કિવા સકળ સૃષ્ટિના કડીથી માંડી કુંજર સુધીના પ્રાણીવર્ગ પ્રત્યે અને રંગ કે જાતિને ભેદ ગણ્યા સિવાય સર્વ માનવ ગણ સાથે મૈત્રીભાવ કેળવવાની વાતને જ અગત્ય આપે છે; એ સિવાય ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત થઈ શકતી જ નથી એમ ડિડમનાદે જાહેર પણ કરે છે; એથી વિપરીત વર્તનમાં અર્થાત સમરભૂમિ પર શત્રુસૈન્યનું લેહી રેડવામાં ચકખી ને ઉઘાડી હિંસા થાય છે અને એથી કર્મબંધ પડે છે કે જે ભોગવ્યા વિના આત્માને ચાલી શકતું જ નથી એમ પણ માને છે આમ છતાં જ્યાં સંસારસ્થ આત્માને રાજકીય કે કોટુંબિક ફરજ આવી પડે ત્યાં કાયરતાને ખંખેરી શૂરવીરતા દાખવવાનો માર્ગ ગ્રહણ કરવાનું સૂચન કરે છે. નિર્બળ, ડરપોક કે હતાશ થઈ બેસી રહે એ નથી તો સાચે માનવ કે નથી તે સાચો જેન! કાયરોને જેનધર્મ હેઈ જ ન શકે! ‘જો ભૂરા રે પ ટૂર' જેવું પદ વાપરવામાં આવ્યું છે તે અવશ્ય મનન કરવા જેવું છે એટલે આજે જૈનેતર લેખકે કેટલીક વાર બેજવાબદારીથી ગુજરાતના પતન For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ માટે અથવા તે ભારતવર્ષમાં પથરાયેલી નિર્બળતા માટે જૈનધર્મની અહિંસાને જવાબદાર માની લે છે એમાં કંઈ જ તથ્ય નથી. એ વાતના વિરોધમાં એક કરતાં વધુ ઉદાહરણે રજુ કરી શકાય તેમ છે અને ભામાશાનું ઉદાહરણ એમાં વધુ એક ઉમેરો કરે છે. અમારે હાડમારી ભોગવી, ગિરિકંદરાનાં આકરાં કષ્ટ સહન કરી રાણા પ્રતાપ પિતાની અણનમ વલણ જાળવી રહ્યો હતો, પણ જયારે ખેચી જ ખૂટી, પિતાનું અને પિતાના અનુયાયી વર્ગનું પોષણ કરવાનું સાધન જ ખૂટી પડયું ત્યારે એ ટેકીલા રાજવી હતાશ થઈ ગયો ! સમ્રાટ સામે ભીડેલી બોધ લટકતી રાખી, મેવાડની ભૂમિ તજી જવાના નિશ્ચય પર એ આવ્યું ! સાથીદારોને ટા કરી દઈ, પોતાના કુટુંબ સાથે ગણત્રીના માણસને લઈ સિંધ પ્રત પ્રયાણ કરવાનો દિવસ પણ એણે નિયત કર્યો. આ વાતની જાણ જ્યારે ભામાશાને થઈ ત્યારે તે તરત જ દોડી આવ્યો અને અરવલીની પ્યારી પર્વતમાળાને આખરી પ્રણામ કરી રહેલા મહારાણાના ચરણમાં પિતાને અઢળક વાર રજુ કર્યો. એ ધનથી બાર વર્ષ સુધી પચીશ હજાર સૈનિકોને ગુજારે સુખેથી થઈ શકે તેમ હતું. વિશેષમાં વિનંતિ કરી કે- એ રવીકારી આપ પાછી ફરી પુનઃ શત્રુને સામનો કરે અને માતૃભૂમિને પાછી હાથ કરે. આ સંપત્તિ આવા સમયે કામ નહીં આવે તો પછી એને અન્ય શો ઉપયોગ છે ? રાષ્ટ્રની આપત્તિ ટાળો. જે ધન કામ ન આવે એ ધન નથી પણ કાંકરા છે. દિવાનના હૃદયમાંથી નીકળેલા ઉદ્દગારોએ અને તેમના તરફથી મળેલી આવી અણધારી સહાયથી રાણાજીમાં નવું જોમ આવ્યું, નવેસરથી લડત આરંભાઈ અને એમણે ચિત્તોડ, અજમેર અને માંડલગઢ સિવાય સારો ય મેવાડ પ્રાંત જીતી લીધું. આમ જેનધમી ભામાશાએ રાષ્ટ્ર ગૌરવ મેળવ્યું. ભામાશાનું નામ આજે પણ મેવાડમાં ગૌરવપૂર્વક લેવાય છે. ચિત્તોડના કારીગરીવાળા મંદિરના ખંડીયેરે આજે પણ એ રમૃતિ તાજી કરાવે છે. આવા વીરપુરૂથી જેનધર્મ દીપો છે. (ચાલુ) — एक अलभ्य महत्त्वपूर्ण प्रति लेखक-श्रीयुत अगरचन्दजी नाहटा, बीकानेर हमारी उपेक्षा और असावधानताके कारण कई महत्त्व के ग्रंथ नष्ट हो रहे हैं या विक्रय द्वारा इतस्ततः हो रहे हैं । इस छोटेसे लेखमें ऐसी ही एक महत्त्वकी कृति, जो इस समय अलभ्य है, उसका उल्लेख किया जाता है । ... कई वर्ष पूर्व नाथनगरनिवास श्रीयुत अमरचन्दजी बोथाराने कहा था कि अजिमगंजके नेमिनाथ भंडारमें एक महत्त्वकी प्रति थी, निसमें खरतर. गच्छीय आचार्योंने रचे हुए स्तुति स्तोत्र और उन आचार्योंसे सम्बन्ध रखनेवाली कई एक कृतिएं थीं। इस प्रति को बीकानेरके खरतरगच्छीय श्रीपूज्य जिनचारित्रमूरिजीने भी देखी थी। उसकी प्रत्यंतर करने के लिए वे उसे For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ११] એક અલભ્ય મહત્ત્વપૂર્ણ પ્રતિ [ ४२३ ] बीकानेर भी लाये थे, पर न मालूम वह प्रति कहाँ गायब हो गई । बहुत प्रयत्न करने पर भी अधावधि उसको उपलब्धि न हो सकी । इस वर्ष बोकानेरके वृहद् ज्ञानभंडारके फुटकर पत्रोंका अवलोकन करते समय सौभाग्यवश उस प्रतिकी सूचि उपलब्ध हुई जिसे सं. १९२४ के ज्येष्ठ शुक्ला प्रथम १३ को, अजीमगंजमें उक्त प्रतिको वहाँकी वडी पोसालमें देखकर, लिखी थी । सूचि लिखे अनुसार इसकी पत्रसंख्या १४४ या १४५ थी और सं. १४९० के मार्गशीर्ष शुक्ला ७ को प्रति लिखी गई थी। श्री अमरचन्दनी बोथ के कथनानुसार इस प्रतिका नाम 'जिनभद्रसूरिस्वाध्याय - पुस्तिका ' है । उपलब्ध सूचि के अनुसार यह प्रति करीब १०० कृतियोंके संग्रहरूप थी। प्रारंभ में दशवेकालिक, पाक्षिकसूत्र, साधुप्रतिक्रमण, स्थविरावली, उपदेशमाला, बृहत्संग्रहणी, कर्मविपाक आदि प्रकरण थे । मध्य में जिनेश्वरसूरि, जिनचन्द्रसूरि, अभयदेवसूरि, जिनवल्लभसूरि, जिनदत्तसूरि आदिकी कृतियें और अंत में जिनेश्वरसूरिरचित 'चन्द्रप्रभचरित्र' (गाथा ४० ) थे । इस प्रतिमें कई अन्यत्र अलभ्य ऐसी कृतियें भी थी, उनके नाम यहां देता हूँ ताकि इसके महत्वका पता चल जाय "" १ जिनपतिस्ररिपंचाशिका २ जिनेश्वरस्ररिसप्ततिका ३ जिनप्रबोधसूरि चतुःसप्ततिका ४ जिनकुशलसूरि बहत्तरी ५ मिनलब्धिसूरि बहत्तरी ६ जिनलब्धिसूरि स्तूपनमस्कार ७ जिनलब्धिसूरि नागपुर स्तूपनमस्कार,, ८ अभयदेवसूरिकृत ऋषभस्तष " नेमिस्तव स्तंभन पार्श्वस्तव गाथा ५५ पत्रांक १२० ७४ १२१ " در "" دو 99 "" "" ७४ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir 22 20 m ७४ ७४ १३ ८ ८ ८ ८ "" " पत्रांक ९४२ "" १० इनमें नं. १ से ७ तककी कृतियें ऐतिहासिक दृष्टिसे बडे ही महस्वकी हैं । इनके प्राप्त होनेसे खतरगच्छके इतिहासमें एक नया प्रकाश मिलेगा । अतः सर्व सज्जनोंसे सादर अनुरोध है कि जिन्हें उक्त प्रति या उपरोक्त कृतियें ( इनमें से कोई भी ) प्राप्त हो तो मुझे सूचित करनेकी कृपा करें। ठि. नाहटोंकी गवाड, बीकानेर । १२२ 99 99 "9 Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir शाह हुकुमचंदजी सुराणा लेखक-श्रीयुत हजारीमलजी बांठिया, बीकानेर शाह हुकुमचंदजी सुराणा, राव अमरचंदके लघु भ्रता थे । आप भी बडे धीर पराक्रमी योद्धा थे । आपका सारा जीवन बीकानेर राज्यकी सेवा और रणस्थल में बीता था । आपके जन्म और स्वर्गवासकी तिथि अभी तक निश्चित नहीं हो पाई है । आप निःसंतान ही स्वर्गवासी हो गये थे । _ वि. सं. १८७१ ( ई. स. १८१४ ) में बीकानेर राज्यका चुरु पर अधिकार करने के पश्चात् वहांक थाने पर शाहजी हुकुमचंदजो सुराणाको थानेदारके पद पर नियुक्त किया गया। वि. सं. १८७३ (ई. स. १८१६) में पृथ्वीसिंह चुरुवालेने रतनगढ पर अधिकार कर लिया । जब यह समाचार महाराजा सूरजसिंहजीको मालूम हुवा तो उन्होंने हुकुमचंदजी को फौज मुहासिब बनाकर रतनगढ भेजा। शाहजीने वहाँ पहुँचकर पृथ्वीसिंहसे लडाई कर रतनगढ खाली करा लिया। हुकुमचंदजी की इस सफलता से महाराजा सूरजसिंहजो बडे प्रसन्न हुवे और उन्हें दीवानगी प्रदान की। वि. सं. १८८६ (ई स. १८२९) में जैसलमेर इलाकेके गांव राजगढके भाटी राजसी आदि बीकानेर के सरकारी सांढोका टोला पकड ले गये । जब सांढोका टोला भाटीयोंने वापिस नहीं दिया तो बीकानेर से सुराणा शाहजी हुकुमचंदजीकी अध्यक्षता ३ हजार सेना जसलमेर पर भेजी गई । दोनों सेनाओंका वासणपी गांव के पास घमासान युद्ध हुआ । बीकानेरी फौज कम होनेसे जेसलमेरवालोंका विजय हुआ । सुराणाजीके साथ महाजन ठाकुर वैरिसाल व महेता अभयसिंह भी प्रधान सैना संचालक थे । बीकानेर, जयपुर और जोधपुर के कुछ सरदार इधर उधर राज्यम लूटमार कर अपना जीवननिर्वाह करने लगे, जिससे साधारण प्रजाके जीवनका पल पल खतरोंसे भरा रहता था । इसलिए सं. १८८६ के श्रावण मास में मि. जार्ज क्लार्क उपर्युक्त तीनों राज्योंसे मिल, ऐसे सरदारोंको नाश करने के विचारसे सेखावाटी गये। इस अवसर पर महाराजा रत्नसिंहजीने शारजी हुकुमचंदजी एवं मेहता xहिन्दुमलजीको मि. जॉर्ज की सेवामें ऐसे लुटेरे सरदारोंके रोकने के प्रबन्धके लिए सेखावाटी भेजे गए। इसी प्रकार जयपुर और जोधपुरसे बख्शी मुन्नालालजी व भंडारी x आपका जीवनचरित्र भी प्रकट करनेका मेरा इरादा है । For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११] શાહ હુકમચંદજી સુરાણ [४२५] लक्ष्मीचंदजी आए । और निश्चय किया गया कि ऐसे लुटेरोंकी जहां जहां गढियें है उन्हें नष्ट कर दी जाय । और राज्यकी ओरसे थाने स्थापित किये जाय । - इसके बाद बीकानेरकी तरफसे तत्कालीन महाराजसाहबने शाहजी हुकुमचंदजीको इन डाकुओका ठीक प्रबन्ध करने के लिए नियुक्त किया। आपने चंद दिनोंमें ही गांव लोढासरके मालिक बीदावतकी गढीको गिरा दिया एवं उसे गिरफ्तार करा लेया । तदुपरान्त आपने अनेक डाकुओं की गढीये नष्ट कर उन्हें गिरफतार कर लिये । आपने लोढासर, मोगणां, चारीसेला आदि अनेक गढीयें गिरा कर वहाँ राज्य के थाने स्थापित किये। इसी वर्ष महाजनके ठाकुर वैरिशाल ने अपने यहां करीब २०० लुटेरे डाकुओंको रख छोडा था । महाराज रत्नसिंहजीने उसे प्रथम डाकुओको निकालने के लिए कहा पर उसने ध्यान नहीं दिया, तो तत्कालीन बीकानेरपतिने वि. स. १८८६ कार्तिक यदि १ (ई. स. १९२९ ता. १३ अक्टोबर) को सुराथाजी हुकुमचंदजीको सेनापति बनाकर, उनकी अध्यक्ष में ठाकुर वैरिशाल पर सेना भेजी। शाहजी हुकुमचंदजीके आने के समाचार सुनकर वह ( वैरिशाल) भागकर अंग्रेजोंके इलाके गांठटीवी में जा रहा। ठाकुरके पुत्र तीन दिन तक तो शाहजीके डंकेकी चोट सहते रहे, अंतमें इस फिजुल के खूनखराबोसे कोई फायदा न देख किलेको शाहजी हुकुमचंदजीके कर कमलोंमें सुपुर्द कर उनकी सेवामें हाजिर हो गये। थोडे दिन बाद ठाकुर वैरिशाल भी आपकी सेवामें उपस्थित हो गया। इन्हीं दिनों में आप गांव केली ससैन्य भेजे गये। जिस समय महाराजा रत्नसिंहजीने पूगलकी ओर प्रस्थान किया तब आप भी महाराजाजी के साथ थे । - महाराजा रत्नसिंहके राज्यकालमें सरदारों डाकुओंने बहुत उपद्रव मचा रखा था। वे प्रजाको बहुत कष्ट देते थे। मानसिंह, हमीरसिंह, विसनजी, पृथ्वीसिंह, प्रतापसिंह आदिने राज्य में खूब धूम मचा रखी थी। इन्होंने बीकानेर राज्य करणपुरा, लाखणवास, अजीतपुरा, सीधमुख आदि करीब सो से उपर गांवोंको बरबाद कर डाला था। इस पर बीकानेर से शाहजी हुकुमचंदजी इनका दमन करने के लिए भेजे गये । आपने जाकर सबको भलीभांति सजा देकर उपद्रवको शांत किया। वि. सं. १८९५ वैशाख सुदी १२ ( ई. सं. १८३८ ता. ६ मई) को कर्नल एल्बिसने बीकानेर में एक खरीता भेजा उसमें लिखा कि सारवाडकी सरहद के लुटेरोंके प्रबन्धके लिए सेना भेजो। इस पर हुकुमचंदजी सुराणा . x श्रद्धेय रायबहादुर ओझाजीके हालही में प्रकाशित 'बीकानेर का इतिहास' द्वितीय खड से कुछ सहायता ली है। For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૬ मारवाडकी सरहद के लुटेरोंके प्रबन्ध करनेके लिए कर्नल एल्विस के पास भेजे गये । इसी बीच ठा. हरिसिंह, डंगरजी, जुद्दारजी आदि फिर उत्पात मचाने लगे । उन्होंने लक्ष्मीसर आदि कई गांवोंको लूटा और भले घरोंकी कई बहू-बेटियोंको पकडकर ले जाने लगे। तब शाहजी हुकुमचंदजीने उन पर हमला किया और उनकी सारी गढीये नष्ट कर डाली और उन्हें भगा दिये । श्रीजी साहिब बहादुरने आपकी खिदमतों पर प्रसन्न होकर गांव लामलसर सं. १८९५ जेठ वदि ४ को शाह हुकुमचंदको पटे दिया । संवत १९०१ में आप रियासत बीकानेर के दीवान हुवे । रु. ३००) शाह हुकमचंदजीने सुजानगढ जावता मोतीयारों चोकडो પ્રગત્તિયા તૈરી દમિત । સ. ૧૦૯ મા. ય. ↑ર્। रू. ३००) मोतियोंका चोकडा, १९०१ मीति मिगलर वदि ९ । અનકાઈ-ટનકાઇની જૈન ગુફા લેખક—શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ. અનકાઇ–ટનકાઇ નાસિક જિલ્લામાં યેવલા તાલુકામાં એ પહાડીઓ સાથે આવેલ છે, જે મનમાડ સ્ટેશનથી દક્ષિણુમાં છ માધ્ધની દૂરીના અંતરે છે. આ પતાની ઊંચાઈ ૩૧૮૨ “ફૂટ છે, જેના પર “સાતકાટ” ફિલ્લા પ્રાચીન સમયના છે. આ જિલ્લામાં આ કિલ્લો મજબૂત ગણાય છે. ભાષામાં આ ગામ માટે અંક–તકના પણુ વપરાશ થાય છે. નકામાં જૈતાની સાત ગુફાઓ આવેલી છે. એ ગુફાએ નાની હોવા છતાં શિલ્પકામ ધણું સુંદર છે. દુર્ભાગ્યે શિલ્પકામ ઘણું ખરું તૂટી ગયેલ છે. આ ગુફાઓ અનકાઇ ગામથી બહુ ત। સે। વારના અતરે આવેલ છે. પહેલી ગુફાને બે માળ છે. નીચલા માળના મેાખરાના ભાગને એ સ્થભાના ટકા છે. દરેક સ્થભના તળીએ કેક આકૃતિ છે. એ આકૃતિએ। નાના દ્વારપાળાનું સ્થાન રાતી હોય એમ જણાય છે. જેભારણું પડસાળમાંથી ખંડમાં પડે છે તેનું શિલ્પકામ ઘણું જ સુંદર છે. અંદરને ખડ સમયેાસ છે. તેની છતને ચાર થાંભલાઓને ટેકા છે. દસમાથી બારમા સૈકા સુધી જેવા થાંભલાએ બનતા હતા તેવા આ થાંભલાઓ છે. થાંભલાઓ પર ચાર હાથવાળી નાની આકૃતિએ જોવામાં આવે છે. દરેક આકૃતિ ઉપર શિલ્પકામ જોવામાં આવે છે, જે મંદિરના પ્રવેશ દ્વારના જેવું જ સુશાબિત છે. ભોંયરામાં કશું નથી. લા 1 Gazetteer of the Bombay Presidency 1883 Vol. XV1P. 428–24 Archeological Survey of Western India, 1888 Vol. V1. P. 58–59, For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] અનકા–ટનકાઈની જેન ગુફા [૪૭] માળમાં પડસાળની આગળના ભાગમાં બે સ્થભો છે. એ સ્થભે નીચેના માળ જેવા સુંદર રીતે કેતરી કાઢેલા નથી. અંદરને ખંડ સંપૂર્ણ રીતે સાદ છે. બીજી ગુફાઓ પણ બે માળની છે. અને પહેલી ગુફાને ઘણું મળતી આવે છે. પડસાળ ખંડના બહારના ઓરડાઓ જેવી છે. નીચેના ભાગ ઉપર પડસાળની લંબાઈ છવીસ ફૂટ અને પહોળાઈ બાર ફૂટ છે. તેના દરેક છેડે એક મોટી આકૃતિ જોવામાં આવે છે. જમણે કે પશ્ચિમ ભણીને છેડે એક પુરૂષની આકૃતિ છે તે ઇંદ્ર તરીકે ઓળખાય છે. તે હાથી ઉપર બેઠેલ છે. હાથી તેમજ ઇદ્ર જુદા જુદા પ્લેમાંથી કોતરી કાઢવામાં આવેલ છે. ઈંદ્રાણી કે અંબા તેની હોય છે. તેને રંગ કાગળ વગેરે લગાડીને લેકેએ એવી આકૃતિ બનાવી છે કે તેથી તે ભવાની દેવીની લાગે છે. ખંડનું બારણું પહેલા નંબરની ગુફાના બારણું જેવું છે. ખંડ પચીષ સમચોરસ ફૂટ છે. તે છેલ્લા ખંડને ઘણી રીતે મળતે છે. પણ બરાબર છેતરી કાઢવામાં આવ્યું નથી. મંદિરનું દ્વાર વધારે પડતું સાદું છે. તીર્થકરની નાની મૂર્તિ તેમાં બિરાજમાન છે. આ મંદિર તેર સમચોરસ ફૂટ છે, તેમાં ઊંચા આસન સાથે એક મૂતિના માટે જગ્યા છે. મૂર્તિની આસપાસ પ્રદિક્ષણ દઈ શકાય એવી રીતે મૂર્તિ બનાવવાને ઉદ્દેશ છે એમ લાગે છે, પણ આ મૂર્તિ પૂરી થઈ નથી, અધૂરી રહી છે. નીચેના ભાગલા ભાગના ખંડના જમણું છોથી સીડી વાટે ઉપલા માળે જઈ શકાય છે, કેટલાએક ચેરસ બાકાઓથી તેમાં કેટલેક અંશે પ્રકાશ મળી રહે છે. બારણુંમાંથી એક સાંકડા ઝરૂખામાં જવાય છે, જેને દરેક છે. એક સિંહ કોતર જોવામાં આવે છે. ખંડ ચાર સ્થંભો સાથે વીશ સમચોરસ ફૂટ બનાવવાની ધારણા હતી ૫ણું ખંડને થોડાક ભાગ ખોદી શકાય છે. ઉકત મંદિરની લંબાઈ નવ ફૂટ અને પહોળાઈ છ ફૂટ છે અને તેમાં મૂર્તિ માટે દીવાલ આગળ બેઠક છે. ત્રીજા નંબરની ગુફા છેટલી ગુફાના નીચલા માળ જેવી છે. આગળને ઓરડે આશરે પચીસ ફૂટ લાંબે અને નવ ફૂટ પહોળે છેજેને એક છેડે ઇંદ્ર અને બીજે છેડે અંબાની આકૃતિઓ છે; આમાં ઈદ્રની આકૃતિને ઘણું જ નુકશાન થયું છે. તેને હાથી બરાબર ઓળખી શકાતું નથી. ચમરધારીઓ ઉપરાંત ગાંધે તેના પરિવાર છે. ખંડની દરેક બાજુએ એક ચાર હાથવાળો વામન છે. મકરે વચ્ચે એક તરણની કમાન છે કે જેવી કમાન હાલના જેન મંદિરમાં આવા સ્થાનમાં સામાન્ય છે. અંબાના પણ પરિવાર છે. તેમાં એક પરિચારક એક નાના પ્રાણી ઉપર આરૂઢ થયેલું જોવાય છે. તેના હાથમાં એક મહેટી લાકડી છે. બીજો એક તાપસ છે જેને હેટી દાઢી છે. એ તાપસ છત્ર લઈ જાય છે. આમ્ર વૃક્ષનાં પાંદડાંઓ આ આકૃતિ ઉપર આલેખવામાં આવ્યાં છે. એ પાંદડાઓના છ વિભાગ કરવામાં આવ્યા છે જે સીધા તેરણે નીચે થઈને સરખે અંતરે લટકે છે. આ તારણો શિલ્પકામના મથાળા સુધી પહોચેલાં જોવામાં આવે છે. તારણોની મધ્યમાં કીર્તિ મુખ છે. ઉક્ત ખંડમાં એક બારણું વાટે જઈ શકાય છે. એ બારણાની શોભા સામાન્ય છે, For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮] - શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૬ ખંડની લંબાઇ ૨૧ ફૂટ અને પહોળાઈ ૨૫ ફૂટ છે. છત્તને ચાર સ્થભોને ટેકે છે, મધ્યસ્થ ચારસાઈમાંનું કમળ ઘણું જ સુંદર છે. કમળને એક જ મધ્ય બિંદુવાળી ચાર પાંખડીઓની હાર છે, જેમાંની અંદર અને બહારની સાદી છે, જ્યારે બહારથી ગણતાં બીજી વારમાં સેળે પાંખડીઓ ઉપર મનુષ્ય આકૃતિઓ કરવામાં આવેલી છે. એ આકૃતિઓમાંની ઘણખરી સ્ત્રીઓની છે. આ બધી આકૃતિઓ કાં તે નૃત્ય કરે છે, અથવા તે કઈ સંગીતનું વાદ વગાડે છે. ત્રીજી વારમાં ચોવીસ પાંખડીઓ છે, તેમાં દરેક ઉપર કોઈ દેવી સહચારી સાથે કે સહચારી વિના કોતરવામાં આવેલ છે. એ દેવીઓ તેમનાં વાહને ઉપર બિરાજમાન જવામાં આવે છે. એક અષ્ટદેણ કેરમાં આખું કમળ આવેલું છે, તેની બહાર એક ખુણામાં એક આકૃતિ છે, ને એક પગે ઊભી છે. બીજા દરેક ખુણામાં ત્રણ ત્રણ આકૃતિઓ છે, જેમાં મહેટી આકૃતિ મધ્યમાં નાચતી કે રમતી જણાય છે. તેને બે પરિવાર છે. પાછળની દિવાલ ઉપર દરેક બાજુએ જિન ભગવાનની મૂર્તિ નગ્ન રૂપમાં છે. એ મૂર્તિનું કદ જીવનકાળના (Life size) કદ જેટલું જ છે. ડાબી બાજુએ એક તીર્થ". કરની મૂર્તિ છે, જે શાતિનાથની હોવી જોઈએ. એનું કારણ એ છે કે એ મૂર્તિ નીચા આસને સ્થિત થએલી છે, અને તેના દરેક છેડે એક ભક્ત કોતરવામાં આવ્યા છે. પછી એક સિંહ અને એક હાથી કોતરવામાં આવેલ છે. દરેક બાજુએ ધર્મચક્ર છે. ચકની નીચે સેલમાં તીર્થકરના લાંછન રૂપ મૃગ જેવામાં આવે છે. મૃગની દરેક બાજુએ એક ભક્તની આકૃતિ નજરે પડે છે. જિન ભગવાનની મૂર્તિને છાતીના મધ્ય ભાગમાં હીરાના આકારનું ચિહ્ન દેખાય છે. મોખરાના ભાગના શિલ્પ કામમાં દરેક બાજુએ પાર્શ્વનાથની મૂર્તિ છેજેનું દૃશ્ય મધ્યસ્થ આકૃતિ જેવું છે. આ આકૃતિનું કદ મહેટી મૂર્તિ કરતાં ત્રીજા ભાગ જેટલું છે. આ મૂર્તિ પંચશેષ ફણાને લીધે ઓળખાઈ આવે છે. શાંતિનાથના મસ્તકની સપાટી આવે એવા દરેક ગોખલામાં જિન તીર્થકરની એક એક મૂર્તિ બિરાજમાન છે. તીર્થકર શાંતિનાથના ખભાના ઉપરના ભાગમાં નાના વિદ્યાધરે જોવામાં આવે છે. આ વિદ્યાધર ઉપર બે હાથીઓ જોઈ શકાય છે, જેમની સુંઢે બેઠેલી એક નાની આકૃતિની તરફ વળેલી છે. આ આકૃતિની દરેક બાજુએ તેમજ હાથીઓ ઉપર ચાર પુરુષ અને સ્ત્રીઓ છે, તેઓ ભક્તિ માટે જોઈતી વસ્તુઓ લાવતાં જણાય છે. તેમના ઉપર અંદર કીતિમુખ અને છ વર્તુલે સાથે એક તેરણ છે. એ તોરણ ઉપર પણ ખંડની સાથી ઊંચી કમાનની નીચે સાત નાની આકૃતિઓ જોવામાં આવે છે. આવું બધું હાલના જૈન મંદિરમાં પણ માલુમ પડે છે, તેથી આ બધી વસ્તુઓ પુરાતન હોઈ શકે નહીં, તેમને સમયકાળ ઘણું કરીને બરામાં કે તેરમા સૈકાન હોવું જોઈએ. પાર્શ્વનાથની મૂર્તિ બીજી બાજુએ છે. એ મૂર્તિ આંગળીઓના ટેરવાથી બે ભકતોના માથાને સ્પર્શ કરતી જણાય છે, ડાબી બાજુએ એક સ્ત્રી છે. જમણી બાજુએ એક બેઠેલી આકૃતિ છે. પાર્શ્વનાથના મસ્તક ઉપરની સપફણ પર એક લગભગ અર્ધ ગોળાકાર વસ્તુ છે, જેનો ઉપયોગ છત્ર તરીકે થતો હશે. તેના ઉપર હાથ જોડેલી એક મૂર્તિ જોવામાં આવે છે. વળી બંને બાજુએ બીજી બે મૂતિઓ છે તેમના હાથમાં કંઈ લંબચોરસ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] અનાઈટનકાઈની જેને ગુફા [૪૯] વરતુ છે. એ વસ્તુ તેઓ તાપ ઉપર ફેંકતી જણાય છે. મંદિરનું દ્વાર ભાયુક્ત આકૃતિ વિનાનું છે. મંદિર બાર સમચોરસ ફુટ છે. અને તેની મધ્યમાં મૂર્તિ માટે જગ્યા છે, તેની પછવાડે જમણી બાજુએ એક હોટું બાંકુ છે, એ વાટે નીચેના નાના ખંડમાં જઈ શકાય છે. એ ખંડમાં એક મૂર્તિ છે. આ મૂર્તિ મંદિરમાંથી ફેંકી દેવામાં આવેલી હોય એમ લાગે છે. મૂર્તિઓ માટે નીચેના ભાગમાં ગુપ્ત ખડે રાખવાનો રીવાજ મહમદ ગીઝનીના હુમલા પછી ચાલુ થસે છે. જે વખતે મુસ્લીમોએ મૂર્તિ ભાંગવાનું કામ કરવા માંડયું હતું તે વખતે આ મંદિર ઉપયોગમાં હતું. ચેથી ગુફાને બે જંગી સપાટ ચેરસ સ્થંભો છે. એ સ્થભ પડસાળની મોખરે આવેલા છે. પડસાળની લંબાઈ ૩૦ ફુટ અને પહોળાઈ ૮ ફુટ છે. બારણું પહેલા નંબરની ગુફા જેવું જ છે. ખંડની ઊંડાઈ મઢાર ફૂટ અને પહેલાઈ ચોવીસ ફૂટ છે. તેની છતને મધ્યમાંના બે થંભોથી ટકે મળી રહે છે. બાજુની દીવાલે ઉપર તેમજ મોખરે અને પાછળના ભાગમાં પણ સ્થભે છે. એ સ્થંભની રચના હાલના શિલ્પયુક્ત મંદિર જેવી છે. પાછલી દીવાલના ભાગમાં એક બાંકડે છે ને મંદિરના દ્વાર તરક પગથીયાંની ગરજ સારે છે. મૂતિની બેઠક પાછલી દીવાલ તરફ છે. એ દીવાલની અંદર એક કમાનવાળા ગોખલે કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પણ એ કામ અધૂરું જ રહ્યું છે. પડસાળની ડાબી બાજુના સ્થંભ ઉપર એક શિલાલેખ છે જે ભાગ્યે જ વાંચી શકાય છે, તેની લીપી ઈ. સ.ના અગીઆરમા કે બારમા સૈકાના અરસાની છે. પૂર્વ બાજુનાં બીજાં ખોદકામો વધારે નાનાં છેતેઓ ઘણું તૂટી પડયાં છે, અને તેમને ઘણું નુકશાન થયું છે. તેમનાં બારણું પહેલી અને બીજી ગુફાઓનાં બારણાં જેવાં છે. આમાંના એક મંદિરમાં તીર્થકરની મૂર્તિ છે. આ ખેદકામે ઓછા વધતા અંશે પુરાઈ ગયાં છે. ધ-સતરમી શતાબ્દિ આસપાસમાં થઈ ગયેલ વિદ્વાન કવિ મહોપાધ્યાય શ્રી. મેધ વિજયજીએ પોતાના થયેલ ચાર્તુમાસ દરમ્યાન એક વિજ્ઞપ્તિપત્ર જેનું નામ “મેઘદૂત સમસ્યા લખ” છે, એ વિનંતિપત્ર તૈયાર કરી આચાર્ય વિજયપ્રભસૂરિને દીવબંદર મોકલી આપેલ, જેમાં ઔરંગાબાદથી દીવબંદર સુધી ભૌગોલિક તેમજ પ્રાકૃતિક જ્ઞાનનો પરિચય કરાવેલ છે. તે “મેઘદૂત સમસ્યા લેખ”ના શ્લેક ૪૭માં અકિટાણુકી પર્વત માટે ઉલ્લેખ કરતાં જણાવેલ છે કે-પૂર્વ કાળમાં પાર્શ્વનાથ ભગવાનની આ ભૂમિ પર ફરસના થયેલ છે તેથી આ સ્થળ અતિ પવિત્ર મનાય છે— गत्यौत्सुक्येऽप्यणकिटणकीदुर्गयोः स्थेयमेव पार्श्वस्वामी स इह विहृतः पूर्वमुर्वीशसेव्यः । जाग्रदूपे विपदि शरणं स्वर्गिलोकेऽभिवन्धमत्यादित्य हुतवहमुखे सम्भृतं तद्धि तेजः ॥ १७ ॥२.. Gazetteer of Bombay Presidency. Vol. 16. PP.. 423-24. ૨ વિજ્ઞપ્તિ ત્રિવેણી મુનિ જિનવિજયજી, પૃષ્ઠ૨૨ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ માં ચા દીક્ષા ૧ પાલીતાણામાં મેતિસમીયાની ધર્મશાળામાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયક્તિસૂરિજી મહારાજે રાજકેટ - નિસાથી હેતા વિકમસી મનજીભાઈને અષાડ સુદિ ૩ના દિવસે દીક્ષા આપી દીક્ષિતનું નામ મુ.શ્રી. વિમલવિજયજી રાખીને તેને પૂ પંશ્રી સુમતિવિજયજીના શિષ્ય બનાવ્યા. - ૨ રતલામમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય માભદ્રસૂરિજી બેડા (મારવાડ) નિવાસી ભાઈ કપુરચંદજીને જેઠ વદિ ૧૧ના દિવસે પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. 8. લક્ષ્મીવિજયજી રાખવામાં આવ્યું." પ્રાંગણમાં પૂજ્ય મુ. શ્રી કનકવિજયજી મહારાજે ઘારાવે (મારવાડ) નિવાસી ભાઈ ચુનીલાલજી સાગરમલજી પરમારને અષાડ શુદિ ૧૦ ના દિવસે પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી દીક્ષિતનું નામ મુ. શ્રી. ચમભવિજયજી રાખવામાં આવ્યું.' ૪ અમદાવાદમાં વીરના ઉપાશ્રયે પૂજ્ય પં. શ્રી કીર્તિ મુનિજી મહારાજે સીધ (કચ્છ) નિવાસી ભાઈ નેણસી રામૈયાને સ્વશિષ્ય તરીકે દીક્ષા આપી દીક્ષિતનું નામ મું. શ્રી ભદ્રંકરમુનિ રાખવામાં આવ્યું.' શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના પાંચ પૂનાં ચતુમસ ૧ પરમ પૂજય આચાર્ય મકશ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજ છે. પાલાલ બાબુની ધર્મશાળા, પાલીતાણું (કાઠિયાવાડ) ૨ પરમ પૂજ્ય આચાર્ય મઠ શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ છે. શા મોતીલાલજી વેદ વેદેકા ત્રિપલિયા, બીકાનેર(રાજપુતાના) ૩ પરમ પૂજ્ય આચાર્ય મ૦ શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ | ઠે. સાગરને ઉપાશ્રય, રાધનપુર (ગુજરાત) ૪. પરમ પૂજ્ય મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ છે. જેમ ઉપાશ્રય, પોષ્ટ વીંઝાણ, મંજલ રેલડીયા (કચ્છ) ૫ પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજ કે ઉજન્મની ધર્મશાળા, રતનપોળમાં વાઘણપોળ, - અમદાવાદ (ગુજરાત) For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमा त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । પત્ત મારિયર્થ, માવા || ? श्री जैन सत्य प्रकाश ( માસિક પત્ર ) વર્ષ ૬ ] ક્રમાંક ૭૬ | [ અંક ૧૧ વિક્રમ સંવત ૧૯૯૭ : અષાડ વદિ ૭ : વીર સંવત ૨૪૬૭ મંગળવાર : ઈસ્વીસન ૧૯૪૧ : જુલાઈ ૧૫ | વિ–ષ–૨––––ન ૧ ચોવીશ જિન સ્તવનમાલાં ૨ શ્રી કુપાકતીર્થ ૩ નિવવાદ ૪ મહુડીની જૈન પ્રતિમાઓ ૫ કેટલાક ટબાઓની પુષ્મિકા છે ૬ faifણ દૃષિને પ્રાચીન - જૈન રામાં મદરા છ જૈનધમાં વીરાનાં પરાક્રમ ८ एक अलभ्य महत्त्वपूर्ण प्रति ८ शाह हुकुमचंदजो सुराणा ૧૦ અનેકાઈ–કનકાઈની જેને ગુફા સમાચાર : સારાભાઈ મણિલાલ નવાબ : ૩૯૧ મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી : ૩૯૪ : મુ મ. શ્રી. ધુરંધરવિજ્યજી a : ૩૯૯ : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી * : ૪૭ : મુ. મ. શ્રી. કાન્તિસાગરજી : ૪૧૫ :: શ્રીગુર મા. ૨. : ૪૧૮ : શ્રી. મોહનલાલ દી. ચેકસી : ૪૨૧ : છો. અગરવજ્ઞt નાઢયા : ૪૨૨ : શ્રી. દુન્ના મઢ જાંડિયા : ૪ર૪ : શ્રી નાથાલ.લ છે. શાહ : ૪ર૬ પૂજ્ય મુનિરાજોને વિજ્ઞાસ માસિક ગેરવલ્લે ન જતાં વખતસર પહોંચાડી શકાય તે માટે જ્યાં ચતુર્માસ નિશ્ચિત થયું હોય ત્યાંનું સરનામું લખી જણાવવાની પૂજ્ય મુનિરાજને વિજ્ઞપ્તિ કરીએ છીએ. લ વા જ મ વાર્ષિક-બે રૂપિયા છુટક અફે-ત્રણ આના મુદ્રક : કકલભાઈ રવજીભાઈ ફ્રોઠારી, પ્રકાશક-ચીમનલાલ ગોકળદાસ શાહ પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ. | મુ દ્ર ણ સ્થા ન : સુભાષ પ્રિન્ટરી, સલાપસ ક્રોસ રોડ, અમદાવાદ For Private And Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B, 8801, 83 # % 8 અડધી કિંમતે મળશે " શ્રી જૈન સત્ય પ્રકાશ ના શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભ. મહાવીર સ્વામીના જીવે, સંબંધી વિદ્વાનોએ લખેલા અનેક લેખોથી સમૃદ્ધ 350 પાનાંને દળદાર અંક મૂળ કિંમત, બાર આના ઘટાડેલી કિત છ આના [ ટપાલ ખર્ય એક આનો વધુ ] 3% # %%%% ## ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સવાંગ સુન્દર ચિત્ર 14" x ૧૦’ની સાઈઝ, સોનેરી બોર્ડર %% 8%% મૂળ કિંમત આઠ આના ઘટાડેલી કિંમત ચાર આના [ ટપાલ ખર્ચ દે આને વધુ ] : 88% શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી, ઘીકાંટા- અમદાવાદ. 38% For Private And Personal use only