________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૧૬]
શ્રી જેને રાત્ય પ્રકાશ
" [વર્ષ ૬,
sa=1
ન્યાયસાગરજીએ સુખવર્ધનને અમદાવાદમાં અધ્યયન માટે આપી. (મૂળ પુષ્પિક માટે સી. વી. સૌર વરારમં પુરક્ષિત કેનધામા નામને લેખ જે.)
(૪) મૂળપરીક્ષા પત્ર ૩, આ ગ્રંથ સારા સંગ્રામાં છે. संवत १६.३ वर्षे १ दिने वार दीते ( रविवारे)
ઉપરની મૂત્રપરીક્ષા મૂળ રકૃત ભાષામાં ૨૭ લેકમાં ગુમિફત છે. તેને ઉપર આ બે પ્રાચીન ગુજરાતી ભાષામાં છે.
(૫) જ્યતિહુઅણુ બાલાળા, પત્ર ૬, આ ગ્રંથ નાગપુરના જ્ઞાનભંડાર છે.
संवत १६९५ वर्षे श्रावण वदि द्वितीयायां श्रीजेसलमेरुमध्ये वा० श्रीदयाकीलिगणि शिष्य कमल हर्ष मुनिना लिखितम् ।
(૬) દ્વારગતિ વીર વન ટી પત્ર 11, આ ગ્રંથ મા સંગ્રહમાં છે. “सं० १६९६ वर्ष फागुण शुदि ६ दिने संग्रामपुरमध्ये"
ઉપરોકત રવિન જૂની ગુજરાતી ભાષામાં ગુ મફત છે અને તેની ૯૧ ગાથા છે. નિર્માતાનું નામ સૂચવ્યું નથી, તે પણ લેખનકાળ ઉપરથી પ્રાચીન જણાય છે. આખુંય સ્તવન યાવકાશે પ્રકટ કરવાની ભાવના છે. (૭) Cપદેશાલાર પત્ર ૨૭, આ ગ્રંથ નાગપુરના જ્ઞાનમંદિરમાં છે.
મહાધ્યાય માગુચરાજી, 1 મોઘા યાર , . શ્રી. મિટ્ટિचंद्रगणि गुरुभ्यां नमः ॥ छ ।
આ પ્રમાણે લાલ શાહીથી શબ્દો આલેખેલ છે. સિદ્ધિચંદ્રજીની પરંપરાવાળા કોઈ મુનિએ લખેલ જણાય છે.
(૮) જયતિહુઅણુ બે પત્ર ૩
પ્રરતુત ટળે ૧૭ મી સદીને લખેલો જણાય છે. આ સિવાય પણ દશા ધ આચારાંગ, ઈત્યાદિ આગમાના ટબાએ ૧૭ મી સદીના લખેલા ઉપલબ્ધ થાય છે.
(૯) પંશિકા બાધ વ ૧૪, આ અંગે મારા સંપર્વમાં છે.
इति श्रीषट्पचाशिका सम्पूर्ण र हरजी लिखितं ।। बाढीया साह अमरसी पुत्र साह नेणसी पठनार्थ ॥ संवत १७००० (?) ઉપરની પ્રતિ ૧૦૦ લગભગ ખેલી જણાય છે. બાની ભાષા ગુજરાતી છે.
અઢારમી સદીના ટબાઓ (૧૦) સંગ્રહણી બાલાવબોધ પત્ર ૬૩, આ ગ્રંથ મારા સંગ્રહમાં છે. संवत १७०९ वर्षे पोष मासे ९ दिने लिखितं श्री श्री
ઉપરની સંગ્રહણીના મૂળના કર્તા મલધારિ હેમચંદ્રષ્ટિ છે. આ પ્રતિમાં ઘણાંય ચિ કલાપૂર્ણ આલેખેલ છે, તેને પરિચય હું “કેટલીક હસ્તલિખિત સચિવ પ્રતિ” નામક નિબંધમાં કરાવીશ.
(૧૧) ચારણપયન પત્ર ૧૦, આ અંય મારા સંગ્રહમાં છે. संवत १७२२ वर्षे लिखितं परोपकाराय ।
For Private And Personal Use Only