Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વર્ષ ૨]
નીજૈન સત્ય પ્રકાશ
જૈન તત્ત્વજ્ઞાન, જૈન સાહિત્ય, જૈન કળા અને જૈન ઇતિહાસના વિષયે ચતુ, શ્રી જૈનધમ સત્યપ્રકાશક વિષયક માસિક મુખપત્ર.
સમિતિનું
પ્રતિકાર
તંત્રો :
શાહ ચીમનલાલ ગોકળદાસ
ક્રમાંક ૨૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Kopa, Gagahinagar - 382 007
*Ph. : (079, 2326252, 13276204-05
F. : (079) 23278249
For Private And Personal Use Only
[ અંક ૧૧
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन सत्य प्रकाश
( માસિક પત્ર ) विषय-दर्शन
1 श्री सरस्वती विशिका : ૩નાવાય મટ્ટાન શ્રીમદ્ વિગચTIFરિન : ૫૫૧ २ दिगंबर शास्त्र कैसे बने ? : मुनिराज श्री दशनविजयजी
: પપર. હું સ +, દશન
': આચાર્ય મહારાજ શ્રી મદ્ વિજય પારિજી : પ ૫૬ ૪ ગુજરાતની જૈતાશિત ક ળા : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ : ૬ ૦ ५ चैत्यवदनम्
: પંડિત 31મૃતસ્ત્રાસ્ટ મોgનચાર્જ સંઘવી : ૫૬૪ ६ लुप्तप्रायः जनग्रन्थों की सूचि : श्रीयुत अगरचन्दजी नाहटा
: ૫૬૭ છ દિ અરે ની ઉત્પત્તિ : આચાર્ય - હારાજ શ્રી મત સાગરાન' સૂરિજી : ૫ ૫ ૮ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય (१) मांडवगढ संबंधी लेख : श्रीयुत अगर चंदजी नाहटा
: ૫૮૦ (૨) પ્ર ચીન લેખ સંગ્રહ : મુનિરાજ શ્રી જયંતવિજજી
: ૫૮૨. ૯ તરંગવતીની કથા : મુનિરાજ શ્રી ન્યાય વજયજી
: ૫૮૪ સમ ચાર :
પૃષ્ઠ ૫૯૦ ની સામે
: વિજ્ઞપ્તિ : જે પૂજ્ય મુનિરાજોને . શ્રી લા લવા': મ : જૈન સત્ય પ્રકાશ ” મા લવા માં સ્થાનિ: ૧-૮-૦
સ્થાનિ : ૧-૮- આવે છે, તેઓએ પોતાના વિહારાદિકના કારણે બદલાતું
બહારગામનું સરનામું દરેક મહિનાની
૨-0-0 સુદી ત્રીજ' પહેલાં એ મને લખી જણાવવા કૃપા કરવી, છુટક એ કે જેથી "માનક ગેરવલે ન
૭-૩-૦ જેવાં, વખબર મળી રાકે.
: જોઇએ છે. * શ્રી જૈન સત્ય પ્રકાશ’ ના પ્રથમ વર્ષના ૨, ૩, ૭, ૮, અંકેની જરૂર છે. જેમાં તે મે કલશે તેનો સાભાર સ્વીકાર કરીને બદલામાં તેટલા અકા મજ રે આપવામાં આવશે.
મુદ્રક અને પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મ ણ મુદ્રણા લય,
1 કાળુપુર, ખજુરીની પોળ, અમદાવાદ, પ્રકાશન સ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય,
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ,
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
मोत्थु णं भगवओ महावीरस्स
सिरि रायनयर मज्झे संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विषयं ॥१॥
૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
પુસ્તક ૨
વિક્રમ સંવત્ ૧૯૯૩ :
જે શુકલા પ'ચમી
अण्णाणग्गदो सत्थमणा कुवंति जे धम्मिए, अक्खेवे खलु तेसिमागमगयं दारं विसिट्टुत्तरं ॥ सोउं तिथ्थयरागमत्थविसए चे भेsहिलासा तया,
वाइज पवरं पसिद्धजणं सच्चप्पयासं मुया ॥ २ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર સંવત ૨૪૧૩ રવિવાર
અક ૧૧
: सन १८३७
જૂન ૧૩
श्री सरस्वती विंशिका
•
कर्ता - आचार्य महाराज श्रीमद् विजयपद्मसूरिजी [ गतांकथी पूर्ण ]
( आर्यावृत्तम् )
For Private And Personal Use Only
कया रायहंसदिता ॥
मज्झ मणं तइयपयं - बुए होfer ati वाणि ! फुडं वएज्जा पसीऊणं ॥ १९ ॥ यणं तेसिं, सुलहं वरसत्तभंगविण्णाणं || सिरिदेवी जेसिं, सययं हिययं विहूसेइ ॥ २० ॥ रससंचारणविडसिं, चउब्भुयं हंसवाहणं सुब्भं || कुंदिंदुहम्मवासं, सुयदेविं भगवई थुणमि ॥ २१ ॥ सुयदेवयाइ भत्ती, उप्पज्जइ पुष्णपुंजकलियाणं || मंगलमय सरितुट्टी, संपज्जर संभयंताणं ॥ २२ ॥ गुणणंदणिहिंदुसमे, माहेऽसियसत्तमी गुरुवारे || पुण्णपट्ठादियहे, अट्टमचन्दप्पहस्स मुया || २३ ॥ पवरवदरखागामे, गुरुवर सिरिणेमि रिसीसेणं ॥ परमेणारिएणं, सरस्सईबी सिया रइया || २४ || रणमिमं विण्णत्तो, मोक्खाणन्देण हं समकरिस्सं ॥ भणणाऽऽयण्णणभावा, संघगिहे संपया पुण्णा ॥ २५ ॥ (संपूर्ण)
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
दिगम्बर शास्त्र कैसे बने ?
लेखक - मुनिराज श्री दर्शनविजयजी
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( गतांक से क्रमशः )
प्रकरण १२ - आ० पूज्यपाद ( विधानन्दीजी )
I
दिगम्बर साहित्य के निर्माण में आ० कुन्दकुन्द के बाद दूसरा नम्बर स्वामी पूज्यपाद का ही आता है । यद्यपि आपके पहिले के कई आचार्यों के ग्रन्थ दिगम्बर सम्प्रदाय में मान्य हैं, किन्तु हम पूर्व के प्रकरण में सप्राण बता चुके हैं कि उन ग्रन्थों के प्रणेता श्वेतांबर आचार्य थे; सिर्फ अपनी मान्यता से प्रतिकूल न होने के कारण ही दिगम्बर संघ ने उन्हें अपनाया है । उन ग्रन्थों में श्वेतांबर का झलक स्पष्ट है ।
理
आचार्य पूज्यपाद दिगम्बर आचार्य हैं, और आप अपने ढंग के अनोखे विद्वान् हैं । आपके ग्रन्थों में दिगम्बर मतसम्मत कुछ वस्तु वर्णन भी है ।
विद्यानन्दी है |
—
आपका दूसरा नाम आचार्य श्रवणवेल शिलालेख नं० ४०, १०५ और १०८ में आ० पश्चात् आपका नाम उत्कीर्ण है । नं० ४० में तो आपके ५ ग्रन्थों का भी आपका समय काल ठीक विक्रम की छठी शताब्दी का पूर्वार्ध है ।
आ० देवसेन लिखते हैं कि- वि० सं० ५२६ में आ० पूज्यपाद के शिष्य वज्रनन्दी ने द्राविड मथुरा ( मदुरा ) से द्राविड संघ चलाया, जिनके दूसरे नाम हैं " द्रामिल संघ " " पुन्नाट संघ " । आ० द्वितीय जिनसेनसूरि, वादिराजसूर और श्रीपालदेव ये सब पुन्नाट संघ के आचार्य हैं । नन्दी संघ व अरुगल शाखा भी इस संघ के ही अंग हैं । किसी स्थान में स्वामी समन्त को अरुगल शाखा के आचार्य माने हैं । श्रीयुत नाथूराम प्रेमजी लिखते हैं कि इस ( द्राविड संघ ) की उत्पत्ति का समय है वि० संवत् ५२६ का और इसके उत्पादक बताये गये हैं आचार्य पूज्यपाद के शिष्य वज्रनन्दी | दक्षिण और कर्णाटक के प्रसिद्ध इतिहासज्ञ प्रो० के० बी० पाठक ने किसी कनडी ग्रन्थ के आधार से मालुम किया है कि पूज्यपाद स्वामी दुर्विनीत नाम
I
For Private And Personal Use Only
समन्तभद्र के उल्लेख है ।
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
૫૫૩
દિગમ્બર શાસ્ત્ર કેસે બને? के राजा के समय में हुए हैं। दुर्विनीत राजा उनका शिष्य था । दुर्विनीत ने विक्रम संवत् ५३७ से ५७० तक राज्य किया है। वज्रनन्दी यद्यपि पूज्यपाद के शिष्य थे, फिर भी सम्भव है कि उन्हेांने उन्हीं के समय में अपना संघ स्थापित कर लिया हो । ऐसी दशा में ५२६ के लगभग उनके द्वारा द्राविड संघ की उत्पत्ति होना ठीक जान पडता है।
- दर्शनसार की प्रस्तावना, पृ० ३७.
अर्थात् आ० पूज्यपाद स्वामी विक्रम संवत् ५२६ व ५३५ के करोब में विद्यमान थे। आपने जैनेन्द्र व्याकरण, तत्वार्थ सूत्र के उपर सर्वार्थसिद्धि टीका, जैनाभिषेक छन्दशास्त्र और समाधि शतक स्वास्थ्य ग्रन्थ बनाये हैं। उनके समय तक वा० उमास्वातिजी के तत्वार्थाधिगम सूत्र पर सिर्फ स्वोपज्ञ भाष्य था, और पू० वाचकजी श्वेतांबर थे, अतः दिगम्बर विद्वानों ने उन मूल सूत्र और भाष्य का अब तक स्वीकार नहीं किया था । आ० पूज्यपाद ने दिगम्बर संघ में इस शास्त्र का प्रचार लाभप्रद माना
और आपने कुछ परावर्तन के साथ उस भाष्य के अनुकरण सी सर्वार्थसिद्धि नामक टोका बना ली । आपके इस प्रयत्न के फल स्वरूप मूल तत्त्वार्थ सूत्र दोनों सम्प्रदाय का मोक्ष-शास्त्र बन गया। आपने सूत्रों का परिवर्तन भी बहुत कम प्रमाण में ही किया है। इस तरह आपने दिगम्बर समाज में एक सिद्धांत-शास्त्र तैयार कर दिया और दिगम्बर समाज में भी तत्त्वार्थ सूत्र आगम के रूप में प्रतिष्ठित हुआ ।
श्वेतांबर और दिगम्बर समाज में द्रव्य लिङ्ग भेद के विषय में तीव्रतर मतभेद है । श्वेतांबर समाज अनेकान्त दृष्टि से पुरुष, स्त्री व नपुंसक तथा स्वलिङ्ग, परलिङ्ग और गृहस्थ लिङ्ग इन सभी द्रव्य लिङ्गों को भाव लिङ्ग की मौजूदगी में मोक्ष के योग्य मानता है, जब दिगम्बर समाज सिर्फ पुरुष और साधुलिङ्ग में ही मोक्ष की योग्यता मानता है ।
आपने एकांत लिङ्गाग्रही को सख्त फटकारा है, और भावलिङ्ग को ही प्रधान मानने का शिक्षण दिया है । जैसा कि -
येनात्मनाऽनुभूयाऽहमात्मनैवाऽऽत्मनात्मनि ॥
सोहं न तन्न सा नाऽसौ, नैको न द्वौ न वा बह ॥२३॥ आत्मा आत्मस्वरूप के अनुभव से आत्मदशा में स्थित होकर आत्मभावको पाता है, तब उसे ज्ञान होता है कि-में न पुरुष हूं, न नपुंसक हूं, न स्त्री हूं, न एक हूं, न दो हूं, न अनेक हूं, मतलब आत्मा आत्मा ही है । मोक्ष में जानेवाला वही है।
त्यक्त्वैवं बहिरात्मानं ॥२७॥
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪
શ્રી જૈન સત્ય પ્રકાશ मोक्ष-मार्ग में बहिरात्माकी चर्चा करनेवाले इस कथन से भी बोधपाठ ले सकते हैं ।
___ यो न वेत्ति परं देहात् ।। ३३॥
मोक्ष-मार्ग में पुरुष शरीर, स्त्री शरीर की चर्चा करनेवाले इस श्लोक से ज्ञान प्राप्त कर सकते हैं। ज्ञानी पुरुष के वचन निष्फल या निरपेक्ष नहीं होते हैं।
परत्राहं मतिः स्वस्माच्च्युतो बध्नात्यसंशयम् ॥४३॥ मेरा शरीर, मेरा वस्त्र यह विचारणा ही आत्मा को बंधन कारक है, उनके होने पर भी उन्हें अपना मानना नहीं चाहिये ।
दृष्यमानमिदं मूढः स्त्रिलिङ्गमवबुध्यते ॥४४॥ बेचारा कमअकल आदमी मैं पुरुष हूं, मैं स्त्री हूं, मैं नपुंसक हूं ऐसा मानता है, जब की मोक्षगामी आत्मा इन लिंगों से रहित है। उसके लिङ्ग ज्ञानादि हैं।
पूर्वविभ्रमसंस्काराद्धान्तिं भूयोऽपि गच्छति ॥४५॥ विभाव का विचार करनेवाला जीब ज्ञानी होने पर भी मैं पुरुष हुं, मैं ब्राह्मण हूं, यह शूद्र है, इस विचारणा से पुनः भ्रम में फस जाता है।
शरीरे वाचि चात्मानं० ॥५४॥ ____ शरीर को आत्मा मानना यह अज्ञानता है । जीव शरीर से भिन्न है फिर भी पुरुष देह से मोक्ष होता है, स्त्रीत्वांगको दूर करने से स्त्री देह से भी मोक्ष है यह बात कहना मात्र है।
जीर्णे वस्त्रे यथात्मानं, न जीर्ण मन्यते तथा ।
जीर्णे स्वदेहेऽप्यात्मानं, न जीर्ण मन्यते बुधः ॥६४॥ इस आशय के और भी उत्तरार्ध श्लोक बन सकते हैं कि
स्त्रियो देहे तथाऽऽत्मानं, न स्त्रियं मन्यते बुधः।। शूद्रदेहे तथाऽऽत्मानं, न शूद्रं मन्यते बुधः ॥
नयत्यात्मानमात्मैव, जन्म निर्वाणमेव च ॥७५।। आत्मा ही आत्मा को संसार में फसाता है और मोक्ष में ले जाता है।
लिङ्ग देहाश्रितं दृष्ट, देह एवात्मनो भवः। न मुच्यन्ते भवात्तस्मात् , ते ये लिङ्गकृताग्रहाः ॥८७।।
जातिदेहाश्रिता दृष्टा ॥८८॥ इस श्लोक से स्पष्ट है कि-ब्राह्मण ही मोक्ष में जा सकता है, पुरुष ही मोक्ष में जा सकता है, नग्न ही मोक्ष में जा सकता है इत्यादि लिङ्ग के आग्रह से संसार बढता है।
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૫૫૫
દિગબર શાસ્ત્ર કૈસે બને ? जातिलिङ्गविकल्पेन, येषां च समयाग्रहः
तेऽपि न आप्नुवन्त्येव, परमं पदमात्मनः ॥८९।। मैं ब्राह्मण हूं, मैं नग्न साधु हुं ऐसा आग्रह मोक्ष का बाधक है। (समाधिशतक)
किसी विद्वान ने एक जाली ग्रन्थ बनाकर इन आचार्य के नाम पर भी चडा दिया है। उस ग्रन्थका नाम है “ पूज्यपाद उपासकाचार' । सम्पूर्ण ग्रन्थ कृत्रिम होने पर भी उसकी भिन्न भिन्न प्रतियों को श्लोक संख्या में भी बड़ा अंतर है-बडी अव्यवस्था है । इस के लिये पं० जुगलकिशोरजी मुख्तारने चर्चा की है, और अंत में लिखा है कि
"इससे, पर्याय नाम की वजह से यदि उनमें से ही किसोका ग्रहण किया जाय तो कीसका ग्रहण किया जाय, यह कुछ समज में नहीं आता" । (उनके) “साहित्य के साथ मिलान करने पर इतना जरूर कह सकते हैं कि यह ग्रन्थ उक्त ग्रन्थों के कर्ता श्री पूज्यपाद आचार्य का तो बनाया हुआ नहीं है"। "इस प्रकार के विभिन्न कथनों से भी यह ग्रन्थः सर्वार्थसिद्धि के कर्ता श्री पूज्यपाद स्वामी का बनाया हुआ मालुम नहि होता, तब यह ग्रन्थ दूसरे कौनसे पूज्यपाद आचार्य का बनाया हुआ है, और कब बना है, यह बात अवश्य जानने के योग्य है। और इसके लिये विद्वानों को कुछ विशेष अनुसन्धान करना होगा। मेरे ख्याल में यह ग्रन्थ पं० आशाधर के बाद का-१३ वीं शताब्दि से पीछे का-बना हुआ मालुम होता है। परन्तु अभी मैं इस बात को पूर्ण निश्चय के साथ कहने के लिए तय्यार नही हूं"।
----ग्रन्थपरीक्षा, भा० ३ अर्वाचीन ग्रन्थकारों ने पूज्यपाद के नाम से भी ठीक ठीक लाभ उठाया।
सुअखंधो, श्रुतावतार वगैरह में सिद्धांत और उनके निर्माता का इतिहास है। उस इतिहास में आपका नाम और आपके ग्रन्थ का कोई इशारा नहीं है। यह एक विचारणीय समस्या है । दिगम्बर समाज में आ० पूज्यपाद समर्थ ग्रन्थकार हुए हैं।
(क्रमशः)
સુચના - પરમ પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધસૂરિજી. ને “પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન” શીર્ષક ચાલુ લેખ તથા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યभू२ि०ने। “समीक्षाभ्रमाविष्करण" शाप यालु લેખ આ અંકમાં આપી શકાયો નથી.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગ્દર્શન
લેખક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધ્ધસૂરિજી
Oા તીર્થંકર દેવે સુખાભિલાષવાળા છતાં લીન સમજણથી કલેશમય ચાર ગતિરૂપ સંસારમાં ભમતા સર્વ ભવ્ય જીવોના કલ્યાણને માટે ફરમાવેલા મુક્તિરૂપિ મહેલમાં ચઢવાને નીસરણી જેવા રૂડા (૧) દર્શન, (૨) જ્ઞાન અને (૩) ચારિત્રમાં જે દર્શન ગુણની પ્રધાનતા જણાવી છે, તે ઉચિત છે, કારણ કે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ (પતિત) થયેલો જીવ સર્વ ગુણોથી ભ્રષ્ટ થયો, એમ કહેવાય. તેવા જી નિર્વાણ પદ ન જ પામે. (દ્રવ્યથી) ચારિત્ર વિનાને જીવો મુક્તિ પદ પામે, પણ દર્શન વિનાના છો તે ન જ પામે, જુઓ :
दसण भट्ठो भठ्ठो, दंसणभट्ठस्स नत्थि निव्वाणं ॥
सिझंति चरणरहिया, दंसणरहिया न सिझंति ॥१॥ મિથ્યાત્વમેહનીય અને અનન્તાનુબંધિ ક્રોધ, માન, માયા, લોભના ઉદયથી દરેક છદ્મસ્થ સંસારી જીવને અનાદિ સંસારમાં અનંતીવાર ભટકવું પડયું છે. તેમાં કેટલા એક ભવ્ય જીવો, આત્મવીર્યની પ્રબળતા, ભવ્યત્વ દશાને પરિપાકકાલ, સાત પ્રકૃતિના ક્ષપશમ, ક્ષય, ઉપશમ, વગેરે કારણોઠારા યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણો કરી સમ્યદર્શનરૂપ ભાવ રત્ન પામે છે. આ ગુણથી, “શ્રીવીતરાગ પ્રભુએ કહેલા પદાર્થો સત્ય છે, અને શંકારહિત પણે માનવા લાયક છે ” આવી શ્રદ્ધા પ્રકટે છે. આ બાબત વ્યાખ્યા પ્રાપ્તિ (શ્રીભગવતીજી) સૂત્રમાં કહ્યું છે: “તમેય સર્વ ાિરસ નિર્દિ વે" આવા જીવોને અર્ધ ૧ પુદગલપરાવર્ત કાલથી અધિક સંસાર હોતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે સમ્યગ્દર્શન ગુણથી પતિત થયેલા છ દર્શન ગુણની સાથે રહેનારા, જ્ઞાન અને ચારિત્રથી પણ પતિત થાય છે. એ સમ્યગ્દર્શન વમીને મિથ્યાત્વભાવને પામેલા જીવોને યથાર્થ જ્ઞાન કે ચારિત્ર સંભવતાં નથી. માટે જ તેઓ નિર્વાણ પદ ન જ પામે એમ કહેવું યોગ્ય છે. અને દ્રવ્ય ચારિત્ર (મુનિને વેષ વગેરે) રહિત જીવો શ્રીરત જ ચક્રવર્તિ આદિની માફક મુક્તિ પદ પામે, પરંતુ તત્ત્વભૂત પદાર્થોની ઉપર શ્રદ્ધા વિનાના છો અંગાર મર્દક, વિયરન, સંગમક દેવ, કપિલા દાસી, વગેરેની માફક નિર્વાણપદ પામી શકતા નથી. જુઓ આ જ નિર્મલ દર્શન ગુણના પ્રતાપે કૃષ્ણ અને શ્રેણિક મહારાજા જેવા જીવો પણ “સમ્યગ્દષ્ટિ શ્રાવક (૧) અને (૨) દેશવિરતિશ્રાવક ” એમ બે પ્રકારના શ્રાવકો પૈકી સમ્યગ્દષ્ટિ શ્રાવક તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આટલા કથન
૧. આનું સ્વરૂપ શ્રીપંચમ કમગ્રંથથી જાણી શકાય. ૨. આયુ ૮૪ લાખ પૂર્વનું, કાયા ૫૦૦ ધનુની.
૩. ૧૬-કુમારપણામાં, ૫૬-મંડલિકપણમાં ૯૨૮-વાસુદેવપણામાં. કૃષ્ણનું ૧૦૦૦ વર્ષોનું આયુષ્ય હતું. તે મરીને ત્રીજી નરકે ગયા અને આવતી ચોવીશીમાં બારમા “અમમ” નામના તીર્થંકર થશે.
૪. આની વિશેષ બીના તૃતીયાંગ શ્રીસ્થાનાંગ સૂત્રના નવમા અધ્યયનથી જાણી શકાય.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સયન
૫૫૭
ઉપરથી નિર્વિવાદ જરૂર કહી શકાય કે સમ્યગ્દર્શન એ સિદ્ધિપદ પામવાના સાધનોમાં મુખ્ય સાધન છે.
એવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને દશપૂર્વધર, પૂજ્યપાદ1 વાચક વર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ શ્રી તત્વાર્થસૂત્રના “સઘનશાનવારિકા મોક્ષમાર્કઃ ” આ પ્રથમ સૂત્રની શરૂઆતમાં સમ્યગ્દર્શનનું ગ્રહણ કરેલ છે.
પ્રશ્ન–અહીં ત્રણની આરાધનાથી મોક્ષ મળે એમ કહ્યું, તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક આદિમાં “નાવિ િમાવો” આ વચન દેખાય છે, તે કઈ અપેક્ષાએ સમજવું ?
ઉત્તર–સમજવા જેવી બીના એ છે કે–અન્વય વ્યતિરેકથી દર્શન અને જ્ઞાન સાથે જ રહે છે. એટલે જ્યાં (જે જીવને) જ્ઞાન હોય, ત્યાં દર્શન અને જ્યાં દર્શન હોય ત્યાં જ્ઞાન હોય છે. દર્શન વિનાનું જ્ઞાન તો અજ્ઞાન કહેવાય છે. કારણ કે તેમાં મિથ્યાવ ભળ્યું છે. જુઓ પ્રશમરતિને સાક્ષિપાઠ–“સાર્વત્રિજમાનામપિ મવતિ મિથ્યાત્વસપુર” આ અપેક્ષાએ દર્શનને જ્ઞાનમાં અંતર્ભાવ કરીને “જ્ઞાનશિયાખ્યાં :” એમ કહેલ છે.
સમ્યકત્વનું સ્વરૂપ (1) દર્શન તે સમ્યકત્વ જાણવું અને તે તત્વાર્થના શ્રદ્ધાનરૂપ છે. જુઓ સાક્ષિ પાઠ“નમિg Hd તે તત્તત્વન ” સંબધ પ્રકરણમાં. (૨) શ્રીવીતરાગ પ્રભુએ કહેલ દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપ તવોને વિષે નિર્મલ રૂચિ એટલે શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ કહેવાય. જુઓ સાક્ષિપાઠ–“વિનોmતરફ હરિ, શુ સગેવમુક્ત” યેગશસ્ત્રમાં. (૩) તત્ત્વભૂત પદાર્થોનું યથાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન કહેવાય. કહ્યું છે કે “તાવાર્થથાનં ન ” તવાર્થ માં. એ પ્રમાણે અનેક ગ્રંથોના પાઠોનું સૂક્ષ્મ બુદ્ધિથી અવલોકન કરવાના પરિણામે નિર્ણય એ થશે કે–તસ્વાર્થ સંબંધિ શ્રદ્ધાન તે સમ્યકત્વ (રૂપકારણ)નું કાર્ય છે.
૧. આ ઉપરથી ઉમાસ્વાતિજી પૂર્વધર હતા એમ જાણવું. કહ્યું છે કે –
वाईय खमासमणे-दिवायरे वायगत्तिएगट्टे ॥ पुव्वगयंमिय सुत्ते-एए सद्दा पयति ॥१॥ ૨. શ્રી ઉમાસ્વાતિજી મહારાજ આર્ય મહાગિરિજીના પ્રશિષ્ય અને બલિરૂહના શિષ્ય થાય અને પ્રજ્ઞાપનાના વિધાયક શ્રીશ્યામાચાર્યજીના ગુરુ થાય.
જેન ધમને પ્રાચીન ઇતિહાસ”માં કહ્યું છે કે- વી. સં. ૧૦૧ માં તેઓ વિદ્યમાન હતા. તત્વાર્થ સૂત્ર, પ્રશમરતિ, ચશોધર ચરિત્ર, શ્રાવક પ્રજ્ઞપ્તિ આદિ ૫૦૦ ગ્રંથને તેઓ કર્તા હતા. એમ
વધ તીર્થ સ્પમાં કહ્યું છે. તેઓ કૌભાષિની ગેત્રના હતા, તેમના પિતાનું નામ સ્વાતિ અને માતાનું નામ ઉમા હતું. જન્મસ્થલ-ન્યગ્રોધિકાગ્રામ હતું. પાટલિપુત્ર (કુસુમપુર)માં તેમણે તત્ત્વાર્થસૂત્ર બનાવ્યું. ભાષ્ય પણ બનાવ્યું. તેઓ વિદ્યામંત્રનિધાન હતા. દિગંબરે તેમને સરસ્વતી ગચ્છના કહે છે.
૩આ યુગપ્રધાન આચાર્ય. વિ. સં. ૫૮૫ થી ૬૪૫ સુધીમાં હયાત હતા. તેમણે સંક્ષિપ્ત જિતક૯૫, બતક્ષેત્ર સમાસ, ધ્યાનશતક, બહાસંગ્રહણી, વિશેષાવશ્યક ભાષ્ય આદિ ગ્રંથો બનાવ્યા. તેમનો સ્વર્ગવાસ ૧૦૪ વર્ષની ઉંમરે થયે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેઠ
૫૫૮
શ્રી જન સત્ય પ્રકાશ પ્રશ્ન–આથી તો એમ સાબીત થાય છે કે, શ્રદ્ધા અને સમ્યકત્વને કાર્ય કારણ ભાવ છે. જેથી બંને પદાર્થો અપેક્ષાએ જુદા જુદા માનવા જોઈએ. તે શ્રદ્ધાનું અને સમ્યવનું અલગ અલગ સ્વરૂપ શું સમજવું?
ઉત્તર–અમુક જાતની માનસિક ભાવનાનું નામ શ્રદ્ધા છે. એટલે રાગ, દ્વેષ, અજ્ઞાન એ ત્રણ મુખ્ય કારણથી અસત્ય બોલાય છે. રાગને લઈને માનવજાત મિત્રાદિના દેવ છુપાવવા જૂઠું બોલે છે, અને દ્વેષને લઈને શત્રુમાં અછતા દેશને આરેપ કરી જજૂ હું બોલે છે, તેમજ પિતે વસ્તુ સ્વરૂપ ન જાણે તેથી પણું (રાગદ્વેષ ન હોય તો પણ) જ બોલે છે. આ ત્રણે કારણોને નિમૂલ નાશ કરનાર શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલી છવાદિ તોની બીના સાચી જ છે, અને તેમણે કહેલ ત્રિપુટી શુદ્ધ દયા પ્રધાન ધર્મ, આ ભવમ અને પરભવમાં પરમ કલ્યાણકારી છે, વાસ્તવિક શાશ્વત સુખને દેનાર છે, બાકીના સ્ત્રી કુટુંબ કબીલા દેલત–જે હું જમતા સાથે લાવ્યા નથી, મરતી વખતે લઈ જવાના નથી એ તમામ સ્ત્રી આદિ પદાર્થોની મમતાથી કેવલ દુઃખ જ ભેગવવાનું છે. પરભવમાં પણ સુખનું સાધન પ્રભુદેવે કહેલ એક ધર્મ જ છે. મારા અરિહંત તે દેવ છે. કંચન કામિનીના ત્યાગિ મુનિવરો એ મારા એકાંત હિતકારી ગુરુ છે. આવી જે મનની દઢ ખાતરી એ શ્રદ્ધા કહેવાય.
આથી જૂદુ અમુક જાતના આત્મ પરિણામ એ સમ્યકત્વ કહેવાય. એટલે પૂર્વે કહ્યા મુજબ અનંતાનું બંધિ-૪ અને સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય એમ સાતે પ્રકૃતિઓના ક્ષય, ઉપશમ અથવા સોપશમથી પ્રકટ થયેલ અને પ્રશમ (ક્ષમાઉપશમ-ક્રોધ નહિ કરે તે), સંવેગ (મોક્ષની ઈચ્છા), નિર્વેદ (સાંસારિક વિવિધ ઉપાધિથી કટાળી જવું તે), અનુકંપા (દયા), અને આસ્તિક્યથી જાણી શકાય એવો આત્માને જે શુભ પરિણામ તેનું નામ સમ્યકત્વ કહેવાય, જુઓ એ જ બીના આવશ્યક નિર્યુક્તિમાં પણ કહી છે. “સે ન મરે 19 મંત્ત એgr Highવનમ खय( खओवसम )समुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते".
આ પ્રમાણે સમ્યકત્વનું સ્વરૂપ કહેલું હોવાથી, રહસ્ય એ નીકળે છે કે જ્યાં જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ત્યાં સમ્યકત્વ જરૂર હોય. દૃષ્ટાંત એ કે જેણે મન:પર્યાપ્તિ પૂરી કરી છે એવા કરણપર્યાપ્તા અને દશે પ્રાણોને ધારણ કરનાર શ્રદ્ધાવાળા તીર્થંકર આદિ મહાપુરૂષને સમ્યકત્વ જરૂર હોય છે. આ બાબતમાં ન્યાય પણ એમ જ સ્પષ્ટ જાહેર કરે છે કે –રડાને દ તે જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ જરૂર હોય જ, પરંતુ જેમ તપાવેલા લોઢાને ગોળા આદિમાં ધૂમાડા વિના પણ અગ્નિ દેખાય છે, અને રસેડ આદિમાં ધૂમ સહિત અગ્નિ દેખાય છે, તેમ જ્યાં સમ્યકત્વ હોય ત્યાં (તે જીવને ) શ્રદ્ધા હોય અથવા ન પણ હોય . જુઓ, જેઓ પાછલા ભવનું સમ્યકત્વ લઈને માતાના ગર્ભમાં ઉપજે એવા શ્રી તીર્થંકર વગેરે મહાપુરૂષોને મનઃ પર્યાપ્તિ પૂરી થયા પહેલાં એકલું સમ્યકત્વ હોય છે, અને તે પર્યાપ્તિ પૂરી થયા પછી બંને (સમ્યકત્વ અને શ્રદ્ધા) હોય છે. આથી સાબીત થયું કે ખરી રીતે સમ્યકત્વ અને શ્રદ્ધા એ બંને અલગ છે, છતાં ઔપચારિક ભાવથી સમ્યકત્વરૂપ (શ્રદ્ધાના) કારણમાં શ્રદ્ધા (રૂપકાર્ય ) નો ઉપચાર કરીએ તે બંને એક પણ કહી શકાય, એમ શ્રી ધર્મસંગ્રહ ટીકામાં શ્રી યશોવિજયજી મહારાજનાં વચનોથી જાણી શકાય. તાત્પર્ય
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૯
૧૯૯૩
સમ્યગદર્શન એ કે–શ્રદ્ધાન એ માનસિક અધ્યવસાયરૂપ છે. તેથી એકાતે શ્રદ્ધા અને સભ્યત્વ એક જ માનવામાં ઉપર જણાવેલા અપર્યાપ્ત જીવોમાં અને સિદ્ધ પરમાત્મા વગેરેમાં પણ સમ્યકત્વનું લક્ષણ ઘટશે નહીં. કારણકે તેઓને મન નથી, તો શ્રદ્ધારૂપ સમ્યકત્વ પણ હોઈ શકે નહિ, અને પ્રભુશ્રી તીર્થકર દેવે તે તેમને સમ્યકત્વ હોય એમ કહ્યું છે. જેથી આ ગુંચવણ દૂર કરવા માટે શ્રીભદ્રબાહુ સ્વામીજીએ આત્મપરિણામરૂપ સવ છે એમ ફરમાવ્યું. આ લક્ષણ સર્વત્ર વ્યાપક છે એમ સમજવું. વળી એ ધ્યાનમાં રાખવું કેજીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રય, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એમ નવ તને જાણનારા જીવને સમ્યકત્વ હોય છે. વાવાળvયત્વે તાર શ્નર (જે ભવ્ય જીવ, જીવ વગેરે નવ ત ને જાણે તેને સમ્યકત્વ હોય છે.)
આ પ્રસંગે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે – જે તત્ત્વજ્ઞાનથી સમ્યકત્વ પ્રકટે છે, તે પછી “
મન સદંત કથામાળે વ =” એટલે જે જીવ તત્ત્વજ્ઞાની ન હોય, પણ ભાવથી પ્રભુદેવે કહેલ પદાર્થ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા રાખે, તે જીવ સમ્યગ્દષ્ટિ કહેવાય, આ વાત કેવી રીતે સંભવે ? આને ઉત્તર એ છે કે “થ ળે વિ જન્મત્ત' આ પદ – જ્ઞાનના અભાવને કહેતું નથી, પરંતુ વિસ્તારપૂર્વક મેળવેલા તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાન એટલે અલ્પજ્ઞાનરૂપ અર્થને કહે છે. એટલે જે જીવે જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉદયથી વિસ્તારથી તને ન જાણ્યાં હોય, તો પણ જે તે પ્રભુએ કહેલાં તોની યથાર્થ શ્રદ્ધા રાખે, તો તે છવ સમ્યગ્દષ્ટિ કહેવાય. જુઓ આ બાબતમાં દષ્ટાંત પણ એ છે કે-જેમ ઘણી લક્ષ્મીવાલા માણસની અપેક્ષાએ ઓછી ઋદ્ધિવાલો માણસ નિર્ધન કહેવાય, તથા તુચ્છ જીણું વસ્ત્રવાલો માણસ પણ વિશિષ્ટ (ઉત્તમ) વસ્ત્રોના અભાવે (તેવાં લુગડાં ન હોય ત્યારે) વસ્ત્ર રહિત કહેવાય, તેવી રીતે કદાચ કર્મોદયની પ્રબલતાથી તત્ત્વોનું વિસ્તારથી જ્ઞાન ન હોય, તો પણ શ્રીજિનેશ્વરદેવે સકલ જીવોપકારિણિ, દેશના દ્વારા કહેલા પદાર્થોની બીના સાચી અને નિઃશંક છે, અને નિગ્રંથ પ્રવચન તે જ સત્ય અને પરમાર્થ છે, શેષ તમામ સાંસારિક પદાર્થો તે દુઃખદાયક છે ઇત્યાદિ શુભ ભાવના જન્ય (ઉપજવા લાયક) શ્રદ્ધાનવાલા જીવને સમ્યગ્દષ્ટિ ખૂશીથી કહી શકાય. અને જો તેમ ન માનીએ તે શ્રદ્ધાના અભાવે જ્ઞાન, અને જ્ઞાનના અભાવે ચારિત્ર પણ ન સંભવે અને પરંપરાએ મોક્ષપદ પણ કેવી રીતે મેળવી શકાય ? માટે ઉપર જણાવેલા શ્રદ્ધાનંત જીવને સમ્યકત્વ જરૂર હોય. એમ અંગીકાર કરવાથી જ જેમને વિસ્તારથી તનું જ્ઞાન ન હતું એવા તે શ્રીમાનુષ આદિ મુનીશ્વરની પ્રવચનમાં કહેલી મુક્તિ ઘટે છે.
અપૂણ
૧ શ્રીભદ્રબાહસ્વામી યશોભદ્રસૂરિના પ્રથમ ૫ટ્ટધર અને લિભદ્ર સ્વામિના કાકાગુરૂ થાય. દશપૂર્વ પાઠક, આવશ્યકાદિ (દશ) સૂત્રોની ઉ૫ર નિયુક્તિ બનાવનાર, ઉવસગ્ગહરસ્ત્રોત્ર, સામુદ્રિકશાસ્ત્ર, ભદ્રબાહસંહિતા, તીર્થયાત્રા પ્રબંધ, આદિ ગ્રંથોને કર્તા એવા શ્રીભદ્રાબાહુસ્વામી ૧૪ પૂવ ધર અને છ શ્રત કેવલિમાંના એક હતા. તેમણે ૪૫ વર્ષ વીત્યાબાદ સ યમ લીધું. ૧૭ વર્ષના દીક્ષા પર્યાયે યુગપ્રધાન થયા, ૧૪ વર્ષ સુધી યુગપ્રધાન પદવીમાં રહ્યા. સર્વાયુ ૭૬ વર્ષ વીત્યા બાદ સ્વ પધાર્યા. વિશેષ બીના પરિશિષ્ટ પર્વમાંથી મલી શકશે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતની જૈનાશિત કળા
લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ
(ગતાંકથી ચાલુ) ગજરાતની આ જૈનાશ્રિત કળાને સંપ્રદાય ભારતીય ચિત્રકળાના ઈતિહાસ માટે
બહુ જ મહત્ત્વનો છે. તેનું એક કારણ એ છે કે આ ચિત્રકળાના નાના અગર મોટા દરેક ચિત્રે કેટલાયે સૈકાઓ સુધી અજંતા, બાઘ અને એલોરાની ગુફાઓનાં ભિત્તિચિત્રોની પરંપરા જાળવી રાખી છે. બીજી બાજુ એ કે સ્વચ્છતા અને સુંદરતામાં ઘણી જ આગળ પડતી અને પ્રખ્યાતિમાં આવેલી રાજપુત અને મુગલ કળાની તે જન્મદાત્રી છે; ત્રીજી બાજુ કેટલાક દાખલાઓમાં તેની સાથે ઇરાની કળાનું મિશ્રણ થયેલું છે.
ગુજરાતની જૈનાશ્રિત કળાનાં નાનાં છબિચિત્રોની આટલી બધી ઉપયોગિતા હોવા છતાં તેના તરફ બહુ જ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે, તેમજ તેના ઉપરનાં બહુ જ થોડાં લખાણ પ્રસિદ્ધીમાં આવેલાં હોવાથી હજુ સુધી કેટલાક વિદ્વાનને આ કળા તદ્દન અજ્ઞાત છે. અને જૈન કેમ તે તરફ ઉદાસી છે. આ કળા અજાણ રહેવાનું એક કારણ એ પણ છે કે જૈન ગ્રંથભંડારો સિવાય ભારતનાં મ્યુઝિયમમાં તેમજ પાશ્ચાત્ય પ્રદેશોમાં તેની જે હસ્તલિખિત પ્રતે જોવામાં આવે છે તે, મળી આવતી પ્રતોમાંના સમા ભાગની પણ નથી. ભારતના જૈન ગ્રંથભંડારે, જેન સાધુઓ તથા જૈન ધનાઢયોના ખાનગી સંગ્રહોમાં બધી મળીને હજારો હસ્તપ્રતે હજુ અણુધી પડી. છે. બીજું કારણ વસ્તુના અજ્ઞાતપણાને લીધે તેના વહીવટદારની તે નહિ બતાવવાની સંકુચિતતા છે. કેટલાક દાખલાઓમાં આ સંકુચિતતા વ્યાજબી પણ છે.
પરદેશમાં ગુજરાતની આ જૈનાશ્રિત કળાના નમૂનાઓ મુખ્યત્વે કરીને નીચેનાં સ્થળોએ આવેલાં છેઃ
ઈંગ્લાંડના બ્રિટીશ મ્યુઝિયમમાં, ઇડિયા ફિક્સની લાયબ્રેરીમાં, ઑયલ એશિયાટિક સોસાયટીની લાયબ્રેરીમાં, બેડલીઅન લાયબ્રેરીમાં, કેમ્બ્રિજ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં, જર્મનીમાં Sterats Bibliothek અને મ્યુઝિયમ four Volkernkunde બંને બર્લિનમાં, ઑસ્ટ્રિયામાં વીએનાની યુનિવર્સિટીની લાયબ્રેરીમાં અને કાન્સમાં Strasbourg ની લાયબ્રેરીમાં, કદાચ થોડી ઘણી ઈટાલીના ફલોરેન્સની લાયબ્રેરીમાં પણ હોય. અમેરિકાના યુનાઈટેડ સ્ટેટ્સમાં ખાસ કરીને બોસ્ટન મ્યુઝિયમમાં કે જ્યાં ભારતીય જૈન ગ્રંથભંડારે બાદ કરીએ તે પરદેશમાં આ કળાને સારામાં સારો સંગ્રહ છે. વોશિંગ્ટનમાં કીઅર ગેલેરી ઓફ આર્ટમાં. ન્યૂયૅકમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ અને ડેટ્રોઈટના આર્ટ મ્યુઝિયમમાં તથા ઘણા અમેરિકન ધનકુબેરના ખાનગી સંગ્રહોમાં આવેલાં છે. આ પ્રમાણે પશ્ચિમના પ્રદેશોમાં બહુ જ થોડી જગ્યાઓએ પ્રતો ગએલી હોવાથી પણ ઘણું પાશ્ચાત્ય વિદ્વાનો આ ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળાથી અજાણ્યા હોવાનું સંભવી
* બારમી ગુજરાતી: સાહિત્ય પરિષદ તરફથી સવીકારાયેલે નિબંધ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
ગુજરાતની જૈનાશ્રિત કળા
શકે છે. પરંતુ હવે એવા સમય આવી લાગ્યા છે કે ભારતીય ચિત્રકળાના અભ્યાસીઓને આ કળાથી અજ્ઞાત રહેવાનું પાલવી શકે જ નહિ,
૫૧૧
કળાની દૃષ્ટિએ આ કળાનું વિવેચન - કળા નિર્માણુની દૃષ્ટિથી ગુજરાતની જૈનાશ્રિત કળા એ નાનાં છબિ–ચિત્રાની કળા છે અને તે બહુ જ માતા વિષય છે. નાનાં બૌદ્ધ છબિચિત્રાના આલેખનનું અનુકરણ તેમાં નથી. ભારતીય ચિત્રકળાના ઋતિહાસમાં સુંદર કળા નિર્માણુ અર્થે અગાઉના એક પણ દૃષ્ટાંત વિના મૂળ બનાવટ નહિ, પણ તેના ઉપયાગ સારૂ ગુજરાતની જૈનાશ્રિત કળાને માન ઘટે છે. પ્રાચીન ગુજરાતની આ કળા એ ગાંભીર્ કળા છે; તેમજ શારીરિક અવયવાનું યથા દિગ્દર્શન કરાવનારી આ કળા ઘણી જ સુંદર ચિત્રકળાની રચના સાફ પકાએલી છે, એટલું જ નહિ પણ કળાની નિપુણતા ઉપરાંત તેની અંદર અત્યંત હાર્દિક ખુબી રહેલી છે. થેાડાંએક ચિત્ર જો કે કઠાર અને ભાવશૂન્ય હાય તેમ લાગે છે, તેા પણ કેટલીક વખત મુખમુદ્રાલેખન અને લાવણ્યમાં તે ચડી જાય છે. ચિત્રતા રંગેાની પસંદગી તે ઘણા ઊંચા પ્રકારની
છે.
તાડપત્ર ઉપરની કળા બહુ જ ઊંચી કક્ષાની છે, જો કે તેના વિષયા બહુ મર્યાદિત પાછળથી તેરમા સૈકાની એક પ્રતમાં તેા કુદરતી દશ્યા પણ ચીતરેલાં મળી આવ્યાં
છે.
છે. ચૌદમા સૈકાના અંત ભાગમાં આ કળાના સૌથી ઉત્તમમાં ઉત્તમ નમૂનાઓ મળી આવ્યા છે. કાગળ ઉપરની કળા પણ કેટલાક દાખલાએામાં બહુ જ ઊંચી કક્ષાની છે. જાજરમાન સુવણૅ મય અથવા રક્તવર્ણ પૃષ્ઠભૂમિ ઉપર આલેખેલા આસમાની, શ્વેત તેમજ વિવિધ રંગેા બહુ જ આનંદ આપે છે. ખરેખર ગુજરાતની જૈનાશ્રિત કળાનું જો કાઈ ખાસ મહત્ત્વનું લક્ષણ હોય તેા તે ખાસ શ।ભાયમાન ચિત્રોથી હસ્તપ્રત્તા શણગારવાનું હતું. ચળકતા સુવરંગી અને વિધવિધ રાતા રંગના સુંદર રંગથી રંગવાની કળા કળાકારની ખુખીમાં ગૌણ ન હતી, પણ તે તે તેના મુખ્ય પાયા હતા. વળી અલંકાર અને શારીરિક અવયવેાની દરેક ઝીણવટમાં માપ અને ચાક્કસ આકારનું જ્ઞાન ચિત્રકારની અલકરણ કરવાની તીવ્ર લાલસાથી અંકાએલું છે,
For Private And Personal Use Only
યપિ ચિત્રકારે તેજ અને છાયાને ઉપયાગ ચિત્રને ઉઠાવવામાં બહાર પડતાં દેખાવામાં—કર્યો નથી, તેપણ એમ માની લેવું નહિ કે કળાકારે ત્રણ જગ્યામાં–લબાઈ ઊંચાઈ અને પહેાળાર્ધમાં—અવગાહતી મૂર્તિએ (plastic form)ને દોરવાને જરાયે પ્રયત્ન કર્યાં નથી. આ દેખાવ ભરાવદાર અંગો દેરીતે, વખતે દાઢી આદિ વળાંકને પ્રમાણ કરતાં વધારીને તેઓ કરતા; અને ચિત્ર આપણે બાજુએથી જોતા હેાઈ એ તેવું બતાવતી વેળા તો કળાકાર અને આંખાને એવી રીતે દોરતા કે આપણને છમ્મી તદ્દન સપાટ જ લાગે. ચિત્ર ચીતરવાની રીત — ગુજરાતની જૈનાશ્રિત કળાના ત્રણે વિભાગ દરમ્યાનનાં ચિત્રા સામાન્ય રીતે મળતાં દેખાય છે; જો કે પ્રા તૈયાર કરવાના પ્રકાર જુદી જુદી રીતના દેખાય છે. મુખ્યત્વે લખનાર અને ચીતરનાર વ્યક્તિએ અલગ અલગ હોય તેમ લાગે છે. તાપણ કેટલાક દાખલાએમાં લખનાર અને ચીતરનાર એક પણ હેાય છે. આજે પણ વાવૃદ્ધ આચાર્ય મહારાજ શ્રીજયસૂરીશ્વરજી પેાતાની જાતે જ પ્રતા લખે છે અને તેમાં ચિત્ર ચીતરે છે. અક્ષરા લખનાત્ર ચિત્ર ચીતરનાર માટે અમુક જગ્યા છે।ડી દેતા. આ વાત પ્રતેની બારીક તપાસ કરવાથી જણાઈ આવે છે. પ્રતના અક્ષર
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
શ્રી જૈન સત્ય પ્રકાશ ચિત્રની જગ્યા છોડીને ધારાબદ્ધ ચાલ્યા આવતા દેખાય છે. કેટલાક દાખલાઓમાં ચિત્રકારની સમજ ખાતર હાંસીઆમાં પ્રસંગને લગતું લખાણ પણું લખેલું મળી આવે છે, કે જેને ચિત્રકાર મુખ્યત્વે અનુસરતે. બહુધા લખનાર પોતાનું કામ પૂરું કરડે ત્યારે તે પ્રત ચિત્રકારને સુપ્રત કરતો હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. નાનાં ચિત્રોના આલેખનમાં પત્ર ઉપર ખાસ રાખેલી જગ્યામાં તાડપત્ર ઉપર લાલ રંગ અને કાગળ ઉપર પ્રવાહી સુવર્ણની સાહી અથવા સુવર્ણનાં ઝીણામાં ઝીણું પાનાં, જેટલી જગ્યામાં ચિત્ર દેરવાનું હોય તેટલી જગ્યામાં, પ્રથમ લગાડવામાં આવતાં. તેની પાછળની–પૃષ્ઠ–ભૂમિ મોટે ભાગે ઘેરા રાતા રંગમાં કરવામાં આવતી અને સોના ઉપર રંગની ભૂકી એવી રીતે લગાડવામાં આવતી કે ચિત્ર પોતે સુવર્ણમય જ લાગે. બાહ્ય રેખાઓ અને આંખ, આંખના પોપચાં, કાન, આંગળીઓ વગેરે પછીથી કાળા રંગમાં રંગવામાં આવતાં હતાં. જૈન છબિચિત્રો આ રીતે દોરવાનું પરિણામ એ આવ્યું કે સ્ત્રી અને પુરુષની મુખાકૃતિઓ, તેમનાં વસ્ત્ર અને પુષ્પાદિથી રચેલા બીજા અલંકારો જાણે સોનાથી સપાટ ચીતરેલાં હોય એમ જણાય છે. ચિત્રને જ્યારે આપણે બાજુ ઉપરથી તપાસતા હોઈએ ત્યારે જણાય છે કે આવી છંબના ચહેરામાં નાકને કેટલીક વખત લાલ રંગથી રંગવામાં આવતું હતું.
આ રીતે ચિત્ર તો સંપૂર્ણ દોરાતું; પણ હવે તેમાં રંગ પૂરવાને પછી ઉપર આસમાની રંગ લેવાતો અને વસ્ત્ર તથા બીજા ભાગ ઉપર તે જરૂર પૂરતો મૂકવામાં આવત; તેમજ મનુષ્ય અને પ્રાણીઓના શરીરના ગાળ ભરાવદાર ભાગો જેવી કેટલીક જગ્યાઓએ જાડી પીછીથી રંગ પૂરીને તે પ્રમાણમાં ઘટ્ટ-સ્કૂલ દેખાય તેમ કરાતું. વેત ખાલી જગ્યાઓ કોઈક વાર ઈરાદાપૂર્વક રાખવામાં આવતી, પણ કયારેક સુવર્ણનાં પાનાં ચોટાડતા અકસ્માતથી પણ રહી જતી. તેમજ સાધુઓનાં સફેદ કપડાં બતાવવા માટે મેતીના રંગ જે ધોળો રંગ ક્યારેક સાધુઓનાં કપડાં ચીતરવામાં વપરાતે.
બહુ જ ઓછા પ્રસંગે એક પાયમ રંગ વપરાશમાં લેવાતો. એ રંગ તે બહુ જ સુંદર મોરથુથા જેવો લીલો રંગ. પ્રાચીન હસ્તપ્રત ચીતરનારાઓના રંગસંભારમાં આ સિવાય બીજા કોઈ પણ રંગો મળી આવતા નથી. પણ પછીના વખતની કાગળના સમયની હસ્તપ્રતોમાં કેટલીકવાર સુવર્ણરંગની જગ્યા પીળા રંગે અને રાતા રંગની પૂછભૂમિની જગ્યા આસમાની રંગે લીધેલી લાગે છે.
જૈનાશ્રિત કળાનાં નાનાં છબિચિત્રો દોરવામાં શરીરના પ્રત્યેક અંગ પ્રત્યંગ દોરવાની રચના વાસ્તવિક તુલના ઉપર બાંધવામાં આવતી હતી. શિલ્પકળાનાં ફગાર આમાં મુખ્ય ભાગ ભજવે છે.
ચિત્ર અને લિપિ બંને પવિત્ર આનંદજનક નેત્રવિહાર બની રહે તે માટે પ્રયત્નો કરવામાં આ ગ્રંથ શોભા-સમૃદ્ધિની ટોચ રજૂ કરે છે. ઘૂંટેલી કાળી, ભૂરી કે લાલ ભોંય ઉપર અક્ષર અને ચિત્રોની તકતીઓ યોગ્ય રીતે સાચવીને હાંસીઆમાં જે વેલપટ્ટીઓ અને આકૃતિઓની વાડીઓ ભરી દીધી છે તેની તોલે આવે એવી પ્રાચીન પ્રતે જાણવામાં નથી. કોતરકામવાળી ઉપસેલી વેલ અને છોડવાઓ કાંતો એક જ શૈલીના બનાવાતા અગર કુદરત ઉપરથી પણ બનાવવામાં આવતા. પશુઓ અને પક્ષીઓનાં ચિત્રો, ખાસ ખુરંગથી રંગેલા રાજહંસ, સફેદ રંગના હાથીઓ, ઘોડાએ, હરણે, વિવિધ જાતનાં
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
ગુજરાતની જીવાશ્રિત કળા
નૃત્ય ચિત્રો વગેરે, કિનારીની ઉપર તથા આજુબાજુના હાંસીઆમાં શોભા આપનારા પદાર્થો તરીકે યોજવામાં આવતા. તેમજ જૈનધર્મની પવિત્ર આઠ નિશાનીઓ -અષ્ટ મંગળ તથા ચૌદ સમાદિનો પણ તેવી જ જાતનો ઉપયોગ કરવામાં આવતું.
આ કળાનાં આ નાનાં છબિચિત્રોનું અસ્તિત્વ ન હોત તો આપણને તે જૂના કાળનો પરિચય નહિવત્ અથવા બહુ જ અલ્પ હોત. આ ચિત્રે તે સમયના જીવનનું અને સંસ્કારનું જે જ્ઞાન આપણને પૂરું પાડે છે તે બહુ જ કિંમતી છે. ખરેખર આપણે તે ઉપરથી જન્મથી માંડી મરણ પર્વતના-સમસ્ત જીવનના દરેક ભાગનું વિશ્વને ય અને બહુવિધ દશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.
આ કળાની ખાસ વિશિષ્ટતાઓ – આ કળાનાં ચિત્રોની ખાસ વિશિષ્ટતાઓ તે તેનાં સ્ત્રી અને પુરુષ બંનેના ચહેરાની રીતો બહુ જ જુદા પ્રકારની છે તે છે, અને વળી તે સાથે તેની આંખો બહુ જ અજાયબી ભરી હોય છે. પ્રાચીન તાડપત્રના સમય દરમ્યાન ચહેરાઓ હમેશાં બેમાંથી એક તરફ, બે તૃતીયાંશ અગર કાંઈક વધારે પડતા ચીતરેલા હોય છે. પછીના-કાગળન-સમય દરમ્યાન આગળની આંખ હમેશાં સંપૂર્ણ દેરવામાં આવતી કે જે પોટ્રેટની ખાલી જગ્યા રોકતી. કેટલાક વિદ્વાને સમજાવે છે કે આ ફેરફાર ચિત્રકારની ઈચ્છા મુજબ થતું, કારણ કે તે એમ બતાવવા માગતો કે પોતે આ કાંઈ સાદું ચિત્ર ચીતરતો નથી, પરંતુ તેનો ઈરાદો એક સાંપ્રદાયિક ચિત્ર તૈયાર કરવાનો છે. આ દલીલ ગમે તેમ હોય તેના કરતાં મેં મારા જૈન ચિત્રકલ્પદ્રુમ' નામના ગ્રન્થમાં રજુ કરેલી દલીલ વધારે યોગ્ય હોય તેમ મને લાગે છે.'
વળી આ ચિત્ર મધ્યેની પુરુષ તથા સ્ત્રીની આકૃતિઓના કપાળમાં ગેળ ટપકા જેવા આકારનું, પુરુષોના કપાળમાં ઉભા ચીપીઆના આકારનું અને કેટલાક દાખલાઓમાં ત્રણ આડી લીટીઓ સહિતનું તિલક જોવામાં આવે છે. સ્ત્રીના કપાળમાં ગોળ ટપકા જેવા આકારનું જે તિલક જોવામાં આવે છે તે પ્રથા ગુજરાતી પ્રજામાં આજે પણ જેમની તેમ ચાલુ છે; પરંતુ પુરુષોના કપાળમાં ઉભા ચીપી બને આકારનું જે તિલક જૂના ચિત્રોમાં જોવામાં આવે છે તે પ્રથા તે સમયના રીતિરિવાજોનું સમર્થન ભલે કરતી હોય, પરંતુ આજે તે જૈન સમાજમાંથી નાબૂદ થએલી હોવા છતાં પણ તેનું અનુકરણ વૈષ્ણવ સંપ્રદાયમાં જેમનું તેમ કાયમ રહ્યું છે. પ્રાચીન જૈન વિષય સંબંધીનાં ચિત્રોમાં તેમજ અમદાવાદમાં નાગજી ભુદરની પિોળના દેરાસરના ભૂમિગૃહમાં આવેલી વિ. સં. ૧૧૦૨ (ઈ. સ. ૧૦૪૫) ની ધાતુની જિનમૂર્તિને તથા પંદરમા સૈકાના ધાતુના બે પંચતીર્થના પટમાં જિનમૂર્તિના કપાળમાં પણ ઉભા ચીપીઆના આકારનું તિલક મળી આવતું હોવાથી આપણે સહેજે અનુમાન કરી શકીએ છીએ કે પંદરમી સોળમી સદી સુધી તે ગુજરાતનાં પુરુષપાત્રો, પછી તે જૈન છે કે વૈષ્ણવ, પિતાના કપાળમાં ઉભા ચીપીઆના આકારનું તિલક કરતા હોવા જોઈએ. તે પ્રથા ક્યારે નાબુદ થઈ તેનું ખરેખરૂં મૂળ શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ એટલું તો ચોકકસ છે કે મિ. નાનાલાલ મહેતા કહે છે તેમ પ્રાચીન ચિત્રોમાં મળી આવતાં ઉભા ચીપીઆના આકારનાં તિલકે કોઈ પણ સંપ્રદાયનાં ઘાતક નહેતાં ૨
(અનુસંધાન પૃષ્ઠ ૫૬૬ પર).
૧ એ
શ્રી જન ચિત્રકલ્પદ્રમ”, પૃ. ૩૬. ૨ જુઓ, 'Studies in Indian Painting' pp. 20
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री जिनप्रभमूरिविरचितं चैत्यवन्दनम्
www.kobatirth.org
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संग्राहक
पंडित अमृतलाल मोहनलाल संघवी
( द्रुतविलंबित वृत्तं )
ऋषभ ! नम्रसुरासुरशेखरं, प्रपतयालुपराग पिशंगितम् । क्रमसरोजमहं तव मौलिना, जिन ! वहे नवहेमतनुद्युते ! ॥ १ ॥ अपरवस्तु विलोकनलालसा - विषनिषेधयुधां सुषमा सुधाम् । वपुषि ते पिवतां मम चक्षुषी, अजित ! भाजितभास्वरकांचनाम् ||२|| हरिहरा दिसुरौघविलक्षणा - ऽद्भुतचरित्रचमत्कृत विष्टपम् । सुजन ! भोः पदपीठविलोलुउ-त्सुमनसंभव-संभव ! दैवतम् ||३|| मदनदुर्दमदंतिदमे हरि- स्तरुमृगांकितमूर्त्तिरुपाश्रितान् । हृतमहारजतद्युतिरग्रणी, शमवतामतादभिनन्दनः ॥ ४ ॥ चरणलक्ष्मिकरग्रहणोत्सवे, विरचितैरयनद्वितयावधि । धृतसुखातिशया वसुवर्षणैर्वसुमती सुमतीश ! कृता त्वया ||५|| स्मितजपाकुसुमोपमदीधिर्ति, कुमतकोककुलामृतदीधितिम् । शरणमीशमुपैमि जगत्त्रयी- मुदरविंदरविं धरनंदनम् || ६ || सकललोकचमत्कृतिकारिणि, जिन ! सुपार्श्व ! भवगुणघोरिणीम् । क इव नो मतिमान् भुवनत्रये, कुमुदभामुदभावयदुच्चकैः ॥ ७ ॥ शुचिमद्गरुचा तु पराजितः शशधरोऽकमिपाद्यमशिश्रयत् । सपदि लोचनयोर्मम कल्पतां, स महसे महसेनसुतो जिनः ||८|| सुविधितीर्थकरं करुणाकरं करणेंविष्करपाशमुपास्महे । कर कांति विनिर्जितकार्तिकी - हिमकरं मकरं दधतं ध्वजम् ||९|| जयति शीतल ! देव ! सरस्वती, त्रिजगतीं पुती कविसेविता । मधुरिमाऽतिशयेन नृणीकृता ऽमृतरसा तरसस्तितृषा तव ॥ १० ॥ जिनवरोऽवतु गण्डकलांछनः, प्रथम विनतांहिसरोरुहः । प्रथितविशुनृपान्वय पुष्करां - वैरेंमणी रमणीगुणाम्बुधिः ॥ ११ ॥
१. स्मरः । २.तरुमृग=वानर । ३. गालितसुवर्णकान्तिः । ४. रक्षतात् । ५. विकसितजासूद । ६. कान्ति । ७. समूह । ८. चन्द्रमा । ९. घरराजसुतं पद्मप्रभुं । १०. इन्द्रियपक्षिणः । ११. करणं=शरीरं । १२. पूग्श् पवने इत्यस्य धातोः शत्रन्ततात् ङी । १३. वेगेन । १४. गण्डकः गेंडो इति भाषायाम् । १५. अम्बरमणिः सूर्यः । १६. मनोहरगुणानां समुद्रः ।
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
%3
ચૈત્યવંદમ
५११
मुनिपतिर्वसुपूज्यनृपात्मभूः, जयति निर्जितदुर्जयचित्रभूः । सुजनकोककदम्बकलोचनो-त्सवरविर्वरविद्रुमविग्रहः ॥ १२ ॥ सुकृतिनः ! कृतवर्मधराधवा-न्वयनमस्तलभासनभास्करम् । श्रयत कांचनवारिरुहच्छद-च्छविमलं विमलं जगदीश्वरम् ॥१३॥ उपनमन्ति तमीश ! समुत्सुकाः, प्रणयतो वरितुं सकलाः श्रियः । जगति तुभ्यमनंत! नमस्क्रिया-मकलये कलयेद्विनयेन यः॥१४॥ अवतु धर्मजिनेन्द्र ! कुभावना-रजनिनाशनसप्तहयोदयः । शममयः समयस्तव सुत्रता-तनय ! मां नयमांसलविस्तरः॥१५।। हृदयनायक ! चक्रिजिनश्रियो-विविधवैरिजयोजितविक्रमः। भवभयानि भिनत्तु भवन्मता-नुगविशां गवि शांतिविभो !
भवान् ॥१६॥ किमिति तीव्रतपोबतशीलनैः, किमिति योगरहस्यनिषेवणैः । दलयितुं कुगतिं यदि वो रुचि-वृजिनकुं जिनकुथुमुपास्यताम् ।।१७।। पणतवासवमौलिमणिप्रभा-पटलसंवलितांहिनखत्विषम् । स्मरत भव्यजनाः स्मरकुंजरां-कुशमरं शमरंजितसज्जनम् ॥१८॥ अभिनुमः प्रभुमल्लिमुपाकृत-स्मरशरपसरांशिश्रुतावधेः । मकरतद्युतिदर्पविलोपन-क्षमविभामविभाव्यगुणश्रियम् ।। १९ ॥ कमठलक्ष्मणिलक्ष्मनिकेतने, परहितत्रतशालिनि सुव्रते । अविरतं मम भक्तिरसस्फर त्वनवमेन मेघतनुश्रुते ॥ २० ॥ अलमृभुक्षपदेन सृतं धनैः, युवतिभिः कृतमस्तु नृपश्रिया । न रुचये मम मुक्तिपदं तव, स्तवनमेव नमे ! भवतु प्रियम् ॥२१॥ दनुजजेझुजवीर्यमदक्षर प्रशमनैकभिषग्वरदोर्बलम् । नमत नेमिजिनं भुवनत्रयी-सुरतरं रतरुद्रतरुद्विपम् ।। २२ ॥ शिवसुखस्य कथामपि वेदिता,न खलु सा जनता जिन! कर्हि चित् । सृजति या प्रभुपार्थ कुवासना, शतवशा तव शासनलंघनम् ॥२३॥ चलनकोटिविघट्टनचंचली-कृतसुराचल! वीर! जगद्गुरो!। त्रिभुवनाशिवनाशविधौ जिन ! प्रभवते भवते भगवनमः ॥२४॥ स्वरवतारजतिव्रतकेवला-क्षरपदाप्तिदिनानि पुनः पुनः । भगवतां विदधतु जगत्रयों, मुदमितां दमितांतरविद्विषाम् ॥२५।।
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેઠ
શ્રી જૈન સત્ય પ્રકાશ इति जिनप्रभमूरिभिरीडिताः, प्रणतचुंचजनाय जिनाधिपाः । ददतु शीलितसिद्धिवधूमुखांऽबुजरसा जरसा रहितं पदम् ॥२६॥
રૂતિ તવઃ | जिनवराः कुनयालिमृणालिनी-मुकुलनैकतुषारमरीचयः । विदधति प्रणतं जनमाहत-स्मरचयं रचयंतु मनांसि नः ॥२७॥ भगवताऽभिहितार्थमधीयतां, कुपथमाथि कथितमन्मथम् । श्रुतमुदात्तमुदात्तपरस्सर-स्वरचितं रचितं गणधारिभिः ॥२८॥ प्रथमकल्पपतिः प्रथितायति-प्रवचनांबुजसौरभषट्पदः ।
कुलिशशोभितपाणिरुपप्लवं, शमयतामयतामिह नम्रताम् ॥२९॥ इति स्तुतिरपि ॥ छ । सं. १८२१ फागुण वदि २ दिने श्री पाटणनगरे
लिखितं । लेखक-पाठक चिंर जीयात् ।। श्री ॥ આમાં કોઈ સ્થાને અર્થ સ્પષ્ટ નથી લાગતો, કઈક સ્થાને અશુદ્ધિ લાગે છે, વીસમા અને પચીસમા શ્લોકમાં દેસંગ છે; છતાં સુધારો કરવા જતાં કંઈક નવી ભૂલ થાય એ બીકે મૂળ પ્રમાણે અક્ષરશ: આપ્યું છે.
(પૃષ્ઠ ૫૬૩ થી ચાલુ) તીર્થકરોનાં ચિત્રોમાં બંને પ્રકારનાં તિલકે મળી આવે છે. સાધુ અગર સાધ્વીના કપાળમાં કોઈ પણ જાતનું તિલક જોવામાં આવતું નથી. સાધુઓ અને સાવીઓનાં કપડાં પહેરવાની રીત તદ્દન જુદી જ દેખાઈ આવે છે, કારણ કે સાધુઓને એક ખભો અને માથાના ભાગ તદ્દન ખુલ્લે–વસ્ત્ર વગરનો હોય છે, જ્યારે સાધ્વીઓને પણ માથાનો ભાગ ખુલ્લે હોવા છતાં તેઓનું ગરદનની પાછળ અને આખું શરીર કાયમ કપડાંથી આચ્છાદિત થયેલું હોય છે. પ્રાચીન ચિત્રોમાં રાજમાન્ય વિદ્વાન સાધુઓ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા દેખાય છે, તે એ સમયની પ્રથાની રજુઆત ચિત્રકારે ચિત્રમાં કરી બતાવ્યાની સાબિતી છે.'
મોગલ સમય પહેલાનાં એક પણ જૂના ચિત્રમાં અગર પત્થર ઉપરની આકૃતિઓમાં સ્ત્રીઓના માથા ઉપર ઓઢણું અગર સાડી ઓઢેલી જણાતી નથી. સ્ત્રીઓ ચોળી પહેરે છે, પણ તેના માથાનો ભાગ તદ્દન ખુલ્લો હોય છે. આ ઉપરથી ગુજરાતમાં સ્ત્રીઓએ માથે ઓઢવાને ચાલ મગલરાજ્ય પછીથી શરૂ થએલો હોય એમ લાગે છે. મોગલ સમય પહેલાનાં દરેક ચિત્રમાં સ્ત્રીઓથી માફક પુરુષોને પણ લાંબા વાળ હોય છે અને તેઓએ અંબોડા પણુ વાળેલા જૂનાં ચિત્રોમાં દેખાઈ આવે છે. વળી પુરુષ દાઢી રાખતા અને કાનમાં આભૂષણો પહેરતા. સ્ત્રીઓએ માથે ઓઢવાને અને પુરુષોએ ચોટલા તથા દાઢી કાઢી નખાવવાને રિવાજ મોગલરાજ્ય-અમલ પછીથી જ ગુજરાતમાં પડેલે હોય એમ લાગે છે.
(અપૂર્ણ) ૧. જુઓ ‘કુમારપાલ પ્રબંધ ભાષાંતર પુષ્ટ ૧૦૯, ૨. જુઓ ‘કુમારપાલ ચરિત્ર ભાષાંતર” પૃષ્ઠ ૪૧.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लुप्तप्रायः जैन ग्रन्थों की सूचि
___ कर्ता-श्रीयुत अगरचंदजी नाहटा, कलकत्ता
(गतांक से पूर्ण) वृहटिप्पनिका उल्लिखित अलभ्य ग्रन्थः-१
ग्रन्थनाम कर्ता श्लोकसंख्या जैनग्रन्थावलो पृष्ठ संख्या पंचकल्प
११३३ (बृहत् टिप्पनिका) *पंचकल्पनियुक्ति
(,) जंबूद्वीपप्रज्ञप्तिवृत्ति मलयगिरि ९५०० (,) निशीथचूर्णि-विंशोद्देशव्याख्या पार्श्वदेव ११०० (सं.११७३) पृ० १२ महानिशीथ लघु-मध्यम-वाचना ३५००-४२०० आवश्यक चूर्णि
१८४७४ *विशेषावश्यकवृत्ति मलयगिरि ९०००
चैत्यवंदनभाष्य वृत्ति चैत्यवंदन विचारगाथाबद्धसूत्रव्याख्यारूप
, २४ पंचपरमेष्ठिविवरण (प्राकृत गाथामय) मतिसागर २५० (सं.११६८) ,, ३४ *ओधनियुक्तिचूर्णि जीतकल्प वृत्ति विवरण
५४३ *निरयविभक्ति
(बृहत् टिप्पनिका) न्यायप्रवेश टिप्पन श्रीचंद्र (सं. ११६८) सम्मतितर्कवृत्ति मल्लवादी ७००
, १६ ,, १८
०
,, २४
०
०
०
,, ५४
०
२००
श्वेतांबर दर्शनसिद्धि षड्दर्शनदिङ्मात्रा विचार अनेकान्तव्यवस्थापन अपशब्द निराकरण
२१५ अपौरुषेय वेदनिराकरण यशोदेव ५११ स्याद्वादरत्नाकर टिप्पन
(बृहत् टिप्पणिका) १ बहटिप्पनिका के आधार से जैनप्रन्थावली में नोंधे गये हैं। * इस चिह्न के ग्रन्थ बुहटिप्पनिकाकार को भी अलभ्य थे ।
२ मूल मन्थ ८४००० श्लोक प्रमाण कहा जाता है । बृहत् टिप्पनिका में प्रथम खंड विना ३६००० प्रमाण नोंधित हैं, पर वर्तमान में मात्र १३००० श्लोक प्रमाण ही उपलब्ध है ।
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮
आनन्दसमुच्चय
ज्ञानदीपिका
ज्ञानांकुश
समभावशतक
८०
पारमाणिक वस्तु व्यवस्थापन प्रत्यक्षानुमानाधिकप्रमाणनिराकरण यशोदेव ५१९ यतिप्रतिष्ठास्थापनस्थल अजितदेव ( पत्र २६ ) ( संवत् ११८५ )
वस्त्र व्यवस्थापन स्थल
न्यायकुमुदचन्द्र (दिगंबरीय) अकलंकदेव
आत्मावबोध मल्लधारी देवप्रभ ५५०
सत्तरि
सत्तरिवृत्ति
प्रवचन सन्दोह वृत्ति
धर्मघोष
चंद महत्तर
શ્રી જૈન સત્ય પ્રકાશ
93
22
* मलमसुन्दरी कथा ( प्राकृत ) विशेषवती
* विशेषणवती वृत्ति
www.kobatirth.org
दूसमवुच्छेय दंडिका
जिनभद्र क्षमाश्रमण
श्रावकभंगकादिविचारगाथादि वृत्ति सिद्धपंचाशिकावृत्ति ( स्वोपज्ञ ) धर्मविधिवृत्ति जयसिंह धूमावलिका वृत्ति समुद्राचार्य
पर्वपंजिका शीलाचार्य
आलोचनपद संग्रह
उपधान स्वरूप
देवसूरि
तपासमाचारी
श्रावकसमाचारीवृत्ति देवगुप्त समाचारी
आचरण शतक
१०२
मधारी देवप्रभ
२०४
१०३
विजयदेव
देवेन्द्रसूरि
१११४२
७००
१२००
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ᄋ ८५
८५
८५
८५
९१
१०९
" ११०
" ११०
१११
१११
79
" ११९
११९
१२७
५५७
७१०
1:3
""
"
""
""
97
99
99
(बृहत टिप्पणिका)
99
39
पृ० १३३
१३३
१३७
१४२
१४९
१४९
१४९
१५३
१५३
१५६
१५६
" १५६
१५७
""
99
99
79
""
39
""
99
53
27
35
78
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
१८८३
www.kobatirth.org
લુપ્તપ્રાયઃ જૈનયથાં કી સૂચિ
भविष्योत्तरोद्धार
उपदेशमालावृत्ति जयसिंह (सं. ९१३ )
ऋषिमंडलस्तव
२७१
ऋषिमंडलस्तव वृत्ति
४६१४
ऋषिमंडलस्तोत्र
मेरुतुंग
तत्त्वबिन्दु दानोपदेशमाला
दानोपदेशमाला वृत्ति धर्मोपदेश यशोदेव
नवप्रद प्रकरणवृत्ति
प्रव्रज्याभिधानवृत्ति
बोधप्रदीप
विवेक मंजरीवृत्ति अकलंक
शीलभावना
शीलभावना वृत्ति रविप्रभ सम्यक्त्वप्रकरणवृत्ति प्राकृतकथागम
विषयविनिग्रह कुलक
कुमारपाल प्रतिबोध
एकादशगणधर चरित्र उ. देवमूर्ति
जंबू चरित्र
७०
गौतम भाषित
जयन्ती प्रश्नोत्तर संग्रह
मानतुंग
जयन्तीप्रश्नोत्तर संग्रह वृत्ति मलयप्रभ (सं. १२६० ) ६६००
७१
( पत्र ७१ )
८३३२
(सं. १९८२ )
२४८
देवेन्द्र
जिनप्रभ
(सं. १२२९ )
१२०००
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
९५७०
१०७०
४३५०
पृ० १६३
" १७१ १७५
91
१७५
" १७५ १७७
१७८
१७८
१७९
" १८०
""
14
""
99
"
,, १८०
,,, १८२
" १८३
१८५
""
" १८५
पृ० १८८
१८८
37
१८९
१९१
” २०३
” २१६
""
""
२५७५
६५००
” २२१
१६४४
” २२३
जंबू चरित्र (प्राकृत ) सागरदत्त (सं. १०७६) २६०० जंबू चरित्र टिप्पन
२२३
११२०
२२३
पृथ्वीचंद्र चरित्र टिप्पनक कनकचंद (सं. १२२६) ११०० मनोरमाचरित्र अभयदेवसूरिशिष्य वर्द्धमानसूरि (सं. ११४०) १५०००, २२९
,, २२७
शांब चरित्र
२३३
श्री पार्श्व १० गणधर चरित्र
२३४
""
33
૫૩૯
99
"
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५७०
س
س
२८
س
س
२३८
س
२३८
२३९
س
શ્રી જૈન સત્ય પ્રકાશ सप्तक्षेत्री गुणाकर (सं. ११७८ ) सीताचरित्र ३४००
२३६ सुदर्शना चरित्र ( प्राकृत ) मल्लधारी देवप्रभ हरिवंश चरित्र
९००० हरिवंश चरित्र बंदिककवि ९००० *आदिनाथ चरित्र (संस्कृत)
२३७ *अजितनाथ चरित्र (प्राकृत)
२३८ *अजितनाथ चरित्र (संस्कृत) *संभवनाथ चरित्र
(संस्कृत) *अभिनंदन चरित्र (प्राकृत) *अभिनंदन चरित्र (संस्कृत)
२३८ *सुमतिनाथ चरित्र (संस्कृत)
२३९ *पद्मप्रभ चरित्र
(प्राकृत) *सुपार्श्वनाथ चरित्र (संस्कृत) *सुविधिनाथ चरित्र (प्राकृत) सुविधिनाथ चरित्र
(संस्कृत) *शीतलनाथ चरित्र (प्राकृत) *शीतलनाथ चरित्र (संस्कृत)
२३९ श्रेयांसनाथ चरित्र गा. ६५८४ हरिभद्र (जयसिंह राज्ये स्तंभतीर्थ में था) २४० *विमलनाथ चरित्र
(प्राकृत) *विमलनाथ चरित्र (संस्कृत)
अनंतनाथ चरित्र (प्राकृत ) नेमिचंद्र (सं. १२१६ ) १२००० , २४१ *धर्मनाथ चरित्र (प्राकृत)
,, २४१ *धर्मनाथ चरित्र (संस्कृत ) नेमिचंद्र (जै. प्र. में धर्मचंद्र ! )
,, २४१ *कुन्थुनाथ चरित्र (प्राकृत) *अरनाथ चरित्र (प्राकृत) *अरनाथ चरित्र (संस्कृत) मल्लिनाथ चरित्र जिनेश्वर (सं. ११७५ वर्षे ) ५५५५ मल्लिनाथ चरित्र (काव्यमय) हरिभद (कुमारपालराज्ये) ९०००।
س
س
o
س
२
ه
०
ه
ه
,, २४२
ه
ه
४
ه
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
1623
स्नमिनाथ चरित्र ( प्राकृत )
*नमिनाथ चरित्र (संस्कृत )
લુપ્તપ્રાય: જૈનગ્રંથાં કી સૂચિ
पंचाख्यान ( प्राकृत ) * पूज्याष्टक कथा ( संस्कृत )
लीलावती कथा
www.kobatirth.org
महावीरस्वामी चरित्र ( प्राकृत ) नेमिचंद्र (सं. ११३९) १८१०
* महावीरस्वामी चरित्र ( संस्कृत )
कुसमसार कथा नेमिचंद्र ( सं. १०९९) १७००
* जयसुन्दरी कथा ( प्राकृत ) नर्मदा सुन्दरी कथा
वीरस्तव
वीरस्तववृत्ति
१७००
३१८
चतुर्विंशति जिनस्तव
मल्लधारी देवप्रभ
चतुर्विंशति जिनस्तुति वृत्ति दि० प्रभाचंद्र १५४१ जनेन येनस्तुतिवृत्ति ३०५ भयहस्तोत्रमवृत्ति
कौमारसार समुच्चय
धनपाल
सूराचार्य
मलयगिरि
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रामचंद्र गाथा ५३०००
२४५
२४५
२५१
२५२
२५४
२५५
" २५५
" २५९
२६१
२६६
, २६७
For Private And Personal Use Only
19
१४३८
सर्वाङ्गसुन्दरी कथा ( प्राकृत ) २६७५ कथाकोष गा. २३९ व वृत्ति जिनेश्वर ( सं. ११०८ ) ६०००,, धर्माख्यानक कोश वृत्ति ( प्राकृत बहु कथामयी ) ( पत्तने )
शत्रुंजय कल्प पालित्रय सूरि अजिन्तशान्तिस्तववृत्ति
""
27
27
27
"
""
33
" २७१
,” २७२
,,, २७६
२७७
२७८
, २८५
” २९०
” २९१
” २९८
२९८
२९९
,, ३०२
३०२
मुष्टि व्याकरण
हैम व्याकरण मूलसूत्रो ११००
* हैम व्यास
""
समास तद्धितसार प्रकरण हैम कारक समुच्चय श्री प्रसूरि (सं. १२८० ) हैम कारक वृत्ति (अधिकार त्रयात्मक ) श्री प्रभसूरि (सं. १२८० ) ( आद्य द्वयवृत्ति युक्त )
३१००
99
"
77
77
,,, ३०२
” ३०४
૫૧
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५७२
શ્રી જન સત્ય પ્રકાશ
,३०४
2
m
m
1
कौमारसार उणादि वृत्ति गाथारत्नकोष जयदेव टिप्पन श्रीचंद्र
,,३१८ नेमिचरित्र महाकाव्य सूराचार्य (सं. १०९०) ३३१ नमिचरिय महाकाव्य टिप्पन
,, ३३१ अनर्घराघव टिप्पन देवप्रभसूरि ७५०० , ३३६ मानमुद्राभंजन नाटक देवचंद्र गणि १८००
,, ३३७ राधवाभ्युदय नाटक रामचन्द्र वनमाला नाटिका पं. अमरचंद्र
३३८ सुभाषित समुद्र धर्मकुमार
३४१ दानादि प्रकरण मूराचार्य (पत्र ३४) ३४० आय प्रश्न आयसद्भाव
१९५
३४६ आयसद्भाववृत्ति
१६०० पंचांग तिथि विवरण प्रश्न प्रकाश नरचंद्र
३४८ हर्ष प्रकाश हर्ष देवगणि खेलवाडी
माहूय
१३९७ ,, ३५५ नाडी संचार ज्ञान
,, ३५५ नाथपुस्तिका
,, ३५५ पीपलिका ज्ञान
,, ३५५ पुस्तकेन्द्र ग्रन्थ रुतज्ञान
,, ३५६ सामुद्रिक सिद्धाज्ञा पद्धति हरिमेखला शकुनसारोद्धार माणिक्यसूरि (१३३८) ५०८ धनुर्विद्या
, ३६२ धनुर्विद्या वृत्ति भरत शास्त्र
"३५६
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૯૩
લુપ્તપ્રાય: જૈનગ્રંથાં કી સૂચિ लुप्तप्रायः दिगम्बर जैन ग्रन्थ* कर्त्ता
ग्रन्थ नाम
१ जीव सिद्धि सं.
स्वामी समंतभद्र
२ तत्वार्थ सूत्र टीका ( तत्त्वार्थालंकार) शिवकोटि
३ नवस्त्रोत्र सं.
वज्रनन्दी सुमतिदेवाचार्य
४ सुमति सप्तक सं.
५ अथशब्द वाच्य सं.
६ चूडामणि सं.
७ तत्त्वानुशासन सं.
८ जल्पनिर्णय सं.
www.kobatirth.org
१७ जीव सिद्धि
१८ सिद्धिभूपद्धति टीका सं.
१९ सुलोचना सं.
स्वामी समंतभद्र
श्री दत्ताचार्य
९ वादन्याय सं.
कुमार नंद्याचार्य अनंतवीर्याचार्य
१० प्रमाण संग्रह भाष्य
११ न्यायविनिश्चय मूल स्वोपजभाष्य अकलंक देव
१२ त्रिलक्षण कदर्थन सं. पात्र केसरीस्वामी
१३ स्यादवाद महार्णव सं.
१४ विद्यानंद महोदय सं.
१५ कर्मप्राभृत टीका सं. १६ सन्मति तर्क टीका सं.
२० वरांग चरित्र सं. २१ मार्गप्रकाश सं.
२२ श्रुति बिन्दु
२३ राद्रान्त सं.
वक्रोव महावादि मुनि
श्रीवर्द्धदेव
विद्यानंदाचार्य
स्वामी समंतभद्र सन्मत्याचार्य
अनंतकीर्ति आचार्य
वीरसेनाचार्य
महासेनाचार्य
विषेणाचार्य
आर्य देवाचार्य
* अनेकान्त पत्र के प्रथम वर्ष, प्रथम किरण के ली गइ है । इनका विशेष परिचय
उल्लेख स्थान जिनसेनकृत हरिवंश पुराण श्रवणबेलगोल लेख नं. १०५
नं. ५४
नं.
५४
35
""
""
""
सिद्धिविनिश्वय टीका
33
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
""
जैनहितैषी भा. १४
पृ. ३१२ विद्यानंदकृत तत्त्वार्थ श्लोक वार्तिक
पत्र परीक्षा
22
""
99
""
एवं न्याय की टोका
न्यायविनिश्चयालंकार
विद्यानंदादि इंद्रनंदिकृत श्रुतावतार वादिराजकृत पार्श्वनाथ चरित्र
37
29
""
नियमसार टीका
99
गुणभद्रकृत उत्तरपुराण जिनसेनकृत हरिवंश पुराण
५७३
11
39
23
""
मल्लिषेण प्रशस्ति, श्रवण बेलगोल लेख नं. ५४, वीरनंदि कृत आचार सार ।
टाइटल पेज ४ पर से उपर्युक्त सूचि सप्रमाण चर्चा ) किरण ४, पृ. २५४ में देखना चाहिए ।
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૪
શ્રી જૈન સત્ય પ્રકાશ २४ सिद्धांत सार (तर्कग्रंथ) सं.
जयशेखरमूरिकृत षट्दर्शन समुच्चय २५ वागर्थ संग्रह पुराण कवि परमेष्ठी जिनसेनकृत आदिपुराण २६ प्रमाण संग्रह स्वोपज्ञ भाष्य' अकलंक सिद्धिविनिश्चय अनंतवीर्य के भाष्य में २७ सिद्धिविनिश्चय स्वोपज्ञ भाष्य , २८ न्याय चूलिका
,, जैन सिद्धांत भास्कर भा.३, किरण ४, पृ. १६० जैन साहित्य का पार पाना समुद्र के समान दुष्कर है । इस समाज का साहित्य इतना विशाल है कि उसके नाम मात्र की सूचि के तैयार करने में वर्षों की आवश्यकता है, और फिर भी पूर्ण होना तो असम्भव ही है । अतः इस सूचि के अतिरिक्त और भी सैकड़ों ग्रन्थ ऐसे हेांगे जिनके अस्तित्व का पता अन्य ग्रन्थों से मिलता है पर अद्याविधि वे हमें उपलब्ध नहीं हुए हैं। उन सब ग्रन्थों की एक विस्तृत सूचि प्रकाशित होना नितान्त आवश्यक है, जिससे खोज शोध करनेवाले को अलावा ग्रन्थों का पता लगाने
और जनता के सामने प्रकाशित करने में मुभीता हो जाय । ___ग्रन्थों के लुप्त हो जाने में हमारी अकर्मण्यता, उपेक्षा और खोज, शोध व साहित्य प्रेम का अभाव ही मुख्य कारण है। न तो मेरा प्राचीन जैन साहित्य का अध्ययन ही विशाल है और न मैं विद्वान् ही हूं और यह कार्य विशाल अध्ययनवाले का है, पर अपनी उत्कृष्ट साहित्य-रुचि के आधीन होकर मैंने यथासाध्य खोज कर यह सूचि निर्माण की है । आशा है साहित्यसेवी विद्वानों का इस ओर ध्यान आकृष्ट होगा और वे अपने अपने अनुभव को लेखरूप में जनताके समक्ष प्रकाशित करेंगे। जिससे इस परमावश्यक कार्य का सुसम्पादन हो सकेगा।
- जैन साहित्य के गहन अभ्यासी विद्वानों को विज्ञप्ति करता हूं कि वे शीघ्र ही अपने अपने अध्ययन में जैन साहित्य के लुप्तप्रायः जैन ग्रन्थों के नामादि देखे उनको पत्रों में सप्रमाण प्रकाशित करने की कृपा करें।
खोज शोध प्रेमी सज्जनों से निवेदन है कि इस सूचि में उल्लखित ग्रन्थों में से कोई ग्रंथ किसे मिले तो मुझे सूचित करने की या इसी पत्र में उसका परिचय प्रकाशित करने की कृपा करें।
(समाप्त)
१. नं. २६-२७ मूल ग्रन्थ श्वेतांबर भंडारों में से प्राप्त हो चुके हैं। देखें जैनसिद्धान्त भास्कर भाग ३ किरण १ में "भट्टारक अकलंक के और एक अलभ्य ग्रन्थ की प्राप्ति" नामक पं. सुखलालजी का लेख ।
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબરોની ઉત્પત્તિ
લેખક: - આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી છે
( ક્રમાંક ૨૧થી ચાલુ) શ્વેતામ્બર જૈનોએ અજ્ઞાનાદિક દે ન હોય ત્યાં કુદેવત્વ ન હોય એમ જણાવી અજ્ઞાનાદિ દોષની સાથે કુદેવત્વની વ્યાપ્તિ માની અજ્ઞાનાદિને અભાવ જ્યાં હોય ત્યાં કુદેવપણું ન હોય એમ જણાવતાં કાર વિષ્ણુના નમામિ દેવાદિહે હૈં' એમ કહી, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેવાધિદેવમાં કુદેવત્વના વ્યાપક એવા અઢાર અજ્ઞાનાદિ દે હેતા નથી અને તેથી તે દેવાધિદેવ ગણાય એટલે તેમને હું નમસ્કાર કરું છું. દોષરહિતપણા માત્રથી દેવત્વ ન આવે:
આવી રીતે માન્યતા હોવાથી શ્વેતામ્બરોના હિસાબે જયાં જ્યાં અજ્ઞાનાદિ અઢાર દોને અભાવ હોય ત્યાં ત્યાં દેવત્વનો અભાવ છે એમ માન્યું પણ વેતામ્બરના શાસ્ત્રો પ્રમાણે જ્યાં જ્યાં અઢાર દોષને અભાવ છે ત્યાં ત્યાં સુદેવત્વ છે એમ અઢાર દેષના અભાવની સાથે સુદેવત્વની વ્યાપ્તિ લીધેલી નથી. અને તેથી જ ભગવાન જિનેશ્વર સિવાયના સામાન્ય કેવલજ્ઞાની મહારાજાઓ અજ્ઞાનાદિક અઢારે દેએ કરીને રહિત હોય છે તે પણ તે ગુરુતત્વમાં ગણાય છે, પણ દેવતમાં ગણાતા નથી. વઢિનો પરમદિ विउलमईसुयहरा जिणमयम्भि आयरिय उवज्झाया ते सव्वे साहुणो सरणं આ પ્રમાણે ભગવાનું વીરમહારાજના હસ્તકમલથી દીક્ષિત થયેલા વીરભદ્ર મહારાજે “ચતર પગન્ના'માં કેવલજ્ઞાની મહારાજને પણ, જે તે જિન નામકર્મના ઉદય વગરના હોય તો તેમને, સાધુપણામાં જ લીધેલા છે.
જૈન જનતા સારી રીતે જાણી શકે છે કે જૈન શાસ્ત્ર પ્રમાણે ચાવીસ તીર્થકરોને જ શરીરવાળા દેવ તરીકે ગણવામાં આવે છે. એક અવસર્પિણી કે એક ઉત્સર્પિણીમાં ભગવાન જિનેશ્વર મહારાજની સંખ્યા ચોવીસની જ હોય છે અને તેથી જ એવી સી એમ કહેવાય છે. પણ કેવલજ્ઞાની મહારાજાઓની સંખ્યા તો દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં અસંખ્યાતની હોય છે અને તેથી જે કેવલી મહારાજ કે જેઓ અજ્ઞાનાદિક અઢારે એ કરીને રહિત છે, તેઓને જે દેવ તરીકે ગણવામાં આવે તે ઉત્સર્પિણી
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
જેટ
અને અવસર્પીણીમાં ચાવીસીને નિયમ નહીં રહે, તે। દેવાની સંખ્યા અસંખ્યાતી થાય એ વસ્તુ વિચારનારા મનુષ્ય સહેજે સમજી શકે છે કે અજ્ઞાનાદિ અઢાર દેષાએ કરી રહિતપણું તે સુદેવત્વનું લક્ષણ નથી પણ કુદેવત્વના અભાવને જણાવનારૂં છે.
કર્મની સાથે આહારના સંબંધ:
પણ દિગમ્બર ભાઈ એ જે અઢારે દોષો માને છે તે કુદેવત્વની સાથે વ્યાપેલા જ નથી, કારણ કે જ્ઞાનાવરણીય આદિ ઘાતિ કર્મીની સત્તા દેવત્વના નાચને નચાવનાર છે અને તેના જવાથી જ કુદેવત્વ ચાલ્યું જાય છે એ એક સ્વાભાવિક છે, પણ ક્ષુધા અને તૃષા એ એ દોષો જ્ઞાનાવરણીય, દશ નાવરણીય, મેાહનીય કે અન્તરાયના ઉદ્દયથી નથી, કેમકે જો જ્ઞાનાવરણીયાદ્દિના ઉયથી માનીએ તે શું તે ક્ષુધા, તૃષા જ્ઞાનાવરણીયનું પરાક્રમ છે? કહેવું પડશે કે કદાપિ નહી, કેમકે આપણે દેખીએ છીએ કે અલ્પ આહારવાળા પણ વધારે ઓછા જ્ઞાનવાળા હોય છે અને વધારે આહારવાળે। પણ વધારે આછા જ્ઞાનવાળા હાય છે. મનુષ્ય કરતાં હાથીનું શરીર માટું છતાં તેનામાં જ્ઞાન અલ્પ હાય છે અને પૃથ્વી કાયિકાદિક કરતાં મનુષ્યનું શરીર માટુ અને આહાર વધારે હેાય છે છતાં તે કેવલજ્ઞાન સુધીનું જ્ઞાન મેળવી શકે છે. આ વસ્તુ સહેજે ખાળક પણ સમજી શકે તેવી છે. અને તેથી આહારના અભાવની સાથે જ્ઞાનની વૃદ્ધિના સંબધ કે આહારની હાનિ સાથે જ્ઞાનની હાનિ કેાઈ પણ સમજદાર માની શકે તેમ નથી. દર્શનાવરણીયના ઉદયને અંગે જો વિચારીએ તે તે જેમ જેમ આહારના આંતરે થાય તેમ તેમ ચક્ષુઆદિકની શક્તિ ઓછી થાય છે અને દર્શનાવરણીયના ઉદય કરવામાં જ આહાર અને પાણીને અભાવ કારણ અને છે અને તેથી જ શાસ્ત્રકારશ ઈય્યસમિતિ માટે આહારપાણીનું ગ્રહણ સાધુએએ કરવું એમ સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રોમાં જણાવે છે. આહારપાણિના અભાવે ઇંદ્રિયાની હાનિ થવાને લીધે જ શાસ્ત્રકારાએ તપના અધિકારમાં ‘તો. તો હાયવો નેળ ન કુંચિદાની’ અર્થાત્ જે તપસ્યાયે કરીને ઇન્દ્રિયેાની હાનિ ન થાય તેવા તપ કરવા અર્થાત્ ઇન્દ્રિયાની હાનિ ન થાય તેવી રીતે ક્ષુધા અને તૃષા સહન કરવી. આ ઉપરથી સ્પષ્ટ થશે કે શ્રુધા અને તૃષા દર્શનાવરણીયના ઉદયથી થયેલી વસ્તુ નથી પણ ક્ષુધા અને તૃષા ઊલટી દર્શનાવરણીયના ઉડ્ડયને કચિત્ કરવાવાળી છે. ધાતિક ના સહચારીપણા વિષે વિચારણા:
વળી જૈન જનતાએ વિચારવાનું છે કે દિગમ્બરાએ માન્ય કરેલા એવા તત્ત્વાર્થસૂત્રમાં ક્ષુધા અને તૃષાના પરિષહેા જણાવવામાં આવ્યા છે અને તેમાં
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯૩
દિગ’અરાની ઉત્પત્તિ
૫૦૦
નિરવદ્ય ભાજન કર્યાં છતાં અને પ્રાસુક અને એષણીય પાણી પીવાતાં છતાં ક્ષુધા અને તૃષા પરિષહના જય માનેલે છે. જો ક્ષુધા અને તૃષા ઘાતિકર્મના ઉદયથી કે દનાવરણીયના ઉદયથી હેત તેા ભેાજન અને પાનની સાથે પરિષદ્ધનું જીતવું અનત જ નહીં. જેમ સમ્યક્ત્વ પરિષદ્ધમાં મિથ્યાત્વને ધારણ કરવા સાથે સમ્યગ્દર્શન પરિષહેને જય અને જ નહીં, તેમ ક્ષુધા અને તૃષા પરિષહ પણ દનાવરણીય કે ઘાતિના ઉયથી હાત તેા ચેાગ્ય ભાજન અને ચેાગ્ય પાણી પીવાની સાથે અનત જ નહી. વળી ક્ષુધા અને તૃષાના પરિષદ્ઘને તત્ત્વાર્થસૂત્રકારે માત્ર વેદનીયમાં જ ગણેલા છે પણ જ્ઞાનાવરણીયાદિ ઘાતિકમાં ગણેલા નથી. દિગમ્બરાના હિસાબે તે તે ક્ષુધા અને તૃષાના પરિષદ્ધને ઘતિકર્મીમાં જ ગણવા જોઈતા હતા.
ગુણઠાણાના અંગે પરિષહાની વિચારણા:
વલી ગુડાણાના વિભાગમાં પણ બાદર સપરાય સુધી સ` પરિષહેા માની સૂક્ષ્મસ પરાય ને છદ્મસ્થ વીતરાગમાં ચૌદ પરિષહા માન્યા અને જિનેશ્વરમાં અગિયાર પરિષહે માન્યા. આ સ્થાને જો ક્ષુધા અને તૃષા એ બે પરિષહે ઘાતીના ઉદયથી હેાત તા જિનેશ્વરીમાં અગિયાર પરિષહેા કહેવાના વખત આવત જ નહીં,
શ્રી ઉમાસ્વાતિજીનું જ્ઞાાનને સૂત્ર:
બાદર સપરાયમાં સર્વ પરિષહેાનું વિધાન છે. સૂક્ષ્મસ’પરાય અને છદ્મસ્થ વીતરાગમાં ચૌઢ પરિષદે છે એમ કહી ગુણુઠાણાઓમાં કેટલા કેટલા પિષડે છે એ જણાવવાના અધિકાર ચાલે છે તેથી ‘પાવા નિને' એ સૂત્રમાં પણ સ્પષ્ટપણે જિનેશ્વર મહારાજના અગિયાર પરિષહેા જણાવ્યા છે, છતાં જેઓને ગણધર મહારાજનાં સૂત્રેા ઉઠાવી લેવાં છે, ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સરખાં નાનાં નાનાં સૂત્રે સહેજે સામાન્ય મનુષ્ય ક ંઠે રાખી શકે એવાઓને પણ ચુચ્છેદ માની પેાતાના આચાર્યની બુદ્ધિની નામેાશી કરવી છે, તેવા દિગમ્બરે ઉમાસ્વાતિ વાચકજી મહારાજને પણ ઉથલાવવા ચૂકતા નથી. અને તેથી ‘વ્હાવા ત્તિને” એ સૂત્રમાં સ્પષ્ટ રીતે કેવિલ મહારાજને ક્ષુધાતૃષાદિક અગિયાર પરિષહા જે હાય છે તે જણાવેલા છે છતાં તેમાં તે દિગમ્બર નિષેધવાચક નકાર શબ્દ પેાતાના તરફથી, મતના આગ્રહને લીધે, ઉમેરીને જિનેશ્વરાના અગિયાર પરિષહે! નથી એવા અર્થ કરે છે. મધ્યસ્થ સમજી મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે વિધિના અધિકારમાં દિગમ્બરા નકાર જોડી દે એના જેવા બીજો જુલમ કચે ? પણ ધ્યાન રાખવું કે ટ્વિગમ્બરને માટે
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેઠ
શ્રી જૈન સત્ય પ્રકાશ તે એવી રીતે સૂત્ર અને અર્થના પાઠને ઉથલાવવાનું કામ કર્યા છતાં, પરિષહાની એકંદર સંખ્યા બાવીસની હતી તેથી તે બાવીસમાંથી અગિયાર નહેાય એમ કહેવાથી પણ છેવટે અગિયારના અગિયાર જ રહ્યા. સામાન્ય બાલકે પણ સમજી શકે કે બાવીસમાંથી અગિયાર જાય એટલે શેષ અગિયાર જ બચે. એટલે દિમાબાએ નકારને અધ્યાહાર કર્યો અને અગિયાર પરિષહે જિનેશ્વરમાં ન હોય એવો અર્થ કર્યો તે પણ તે અગિયાર તે જિનેશ્વર ભગવાનમાં અર્થપત્તિથી રહ્યા જ. તત્ત્વાર્થ સૂત્ર ફેરવવા માટે તેમને પ્રયત્ન:
કદાચ કહેવામાં આવે કે શ્વેતામ્બર જિનેશ્વરમાં અગિયાર પરિષહે. માને છે તેના નિષેધને માટે ઉમાસ્વાતિ મહારાજે આ સૂત્ર કહેલું છે તે આ કથન પણ દિગમ્બરેને કઈ પણ રીતે ઈષ્ટ નથી, કારણ કે દિગમ્બર જુનામાં જુના ગ્રન્થ તરીકે આ તવાર્થ સૂત્રને માને છે અને જે તે તત્ત્વાર્થ સૂત્ર કરતાં પણ પહેલાં જે શ્વેતામ્બરોને મત હોય તે તે વચનથી દિગમ્બરોનું કૃત્રિમપણું આપોઆપ સિદ્ધ થઈ જાય એટલે દિગમ્બરોના કલ્પિતપણાની સાબીતી કરવા માટે નવા પ્રમાણેની જરૂરત રહે નહી, કેમકે પોતાના વચનથી જ પિતાનું કૃત્રિમપણું સાબીત થાય છે. વળી ક્ષુધા અને તૃષાને દિગમ્બરો પણ જ્ઞાનાવરણીય, દશનાવરણીય કે અન્તરાયના ઉદયથી તે થયેલા માનતા જ નથી. પણ મોહનીયના ઉદયની સાથે રહેવાવાળા માને છે. તો પછી છદ્મસ્થ વીતરાગને મેહની કર્મને સર્વથા ઉપશમ કે ક્ષય હોય છે, પરંતુ અંશે પણ ઉદય હેતું નથી તે છદ્મસ્થ વીતરાગને સૂત્રકારે ચંદ પરિષહ, કહ્યા તેમાં સુધા અને તૃષા બને આવી જશે તે માટે દિગમ્બરો શું કરશે ? કહેવું પડશે કે gવારા નેિ એ સૂત્રમાં ન પકડાયા તે પણ ‘ઘૂમપરાય છwદથવીતરાગતુર્વા એ સૂત્રમાં તે એવા પકડાયા કે દિગમ્બરેને છુટવાને રસ્તે જ નથી.
ક્ષુધા અને તૃષાનું નિમિત્ત શું ?
વલી જે સુધા અને તૃષા મોહને અંગે સહચતિ હેત તે સૂક્ષમ સંપરાય અને છઘસ્થ વીતરાગની અંદર પરિષહોની સંખ્યાને ફરક જ પડત, કેમકે સંપાયમાં અંશ પણ કષાય છે અને તેથી ત્યાં દિગમ્બરોના હિસાબે કદાચ ક્ષુધા-તૃષા રહી શકત પણ છઘસ્થ વીતરાગમાં તે, મેહના ઉદયની સાથે જ રહેવાવાળી સુધા, તૃષા છે એવી માન્યતા દિગમ્બરની હવાથી છદ્મસ્થ વિતરાગપણની વખત તે તે ક્ષુધા તૃષા રહી શકત જ નહી. અને તેથી
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
દિગબરની ઉત્પત્તિ સૂક્ષ્મ સં૫રાય અને છદ્મસ્થ વીતરાગને એકસરખી સંખ્યાવાળા પરિષહે હાઈ શકે જ નહી. વળી દિગમ્બર સુધા અને તૃષાને મોહના ઉદયની સાથે રહેવાવાળી માને તો તે શું સુધા-તૃષાને કષાય મેહનીયની સાથે રહેવાવાળી ગણે કે કષાય મેહનીયની સાથે રહેવાવાળી ગણે? ધ્યાન રાખવું કે સૂફમસં૫રાય ગુણસ્થાનકે એક પણ નેકષાય મેહનીય પ્રકૃતિને ઉદય નથી હોતો છતાં ત્યાં ક્ષુધા અને તૃષા પરિષહ છે જ. વળી કષાય મોહનીયના ઉદયની સાથે ક્ષુધા તૃષાને સદ્ભાવ માને તે છઘથ વીતરાગમાં તે એકે કષાય મેહનીય નથી અને સૂક્ષમ સંપાયમાં જે સૂક્ષમ લેભ ઉદયમાં ગણાય છે, તે સૂમ લોભ ક્ષુધા તૃષાની સાથે રહી શકે એમ તેઓને માનવું જ પડે, અને જે એમ માનવા જાય તે કેવળ લાભ નામના કષાયને સુધા તૃષા સાથે સંબંધ થાય અને તેમ થતાં ક્રોધ, માન, માયા નેકષાય મેહનીય તે સુધા તૃષાના સહચર બને નહી અને તેથી બાદર સંપરામાં પણ લેભના ઉપગવાળા હોય ત્યારે જ સુધા તૃષા હોય. પણ લેભ કષાયમાં નહી પરિણમેલા જીવો જેઓ કેધાદિકમાં ઉપગવાળા જે વખતે હોય તે વખતે આહારરહિતપણું માનવું પડશે, એટલે ૧૦-૧૨-૧૩ મા ગુણઠાણે તો શું પણ બાદર સંપરામાં ક્ષુધા તૃષાની ભજના થઈ પડશે અને આહાર સિવાયના તો છે માત્ર વિગ્રહ ગતિવાળા, કેવલી મુદ્દઘાતવાળા અયોગી અને સિદ્ધના જીવે જ હોય છે. બાકીના બધા પ્રતિ સમયે આહારી હોય છે, આ બધી વસ્તુ દિગમ્બરેને ખરેખર ખખડાવી નાખશે.
ખરી રીતે સુધા અને તૃષા જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મના ઉદયથી થવાવાળી પણ નથી તેમ તે ઘાતકર્મના ઉદયની સાથે જ રહેવાવાળી હોય એમ પણ નથી અને તેથી ક્ષુધા તૃષાને અભાવ જણાવવાદ્વારાએ કુદેવત્વને અભાવ જણાવી શકાય જ નહી. પણ દિગમ્બરોને, માત્ર ઉપકરણે ન માનવા એ મત થયો અને તેથી માધુકરી-વૃત્તિ છેને એક ઘેરે ભજન કરવાનું થયું. બાળ, લાન, વૃદ્ધ કે અસમર્થને અન્નપાન કે ઔષધાદિ લાવી દેવાનું રહ્યું નહી. અને ભગવાન જિનેશ્વર મહારાજ કેવલજ્ઞાન પામ્યા પછી ભિક્ષા માટે ભમે નહીં તેથી ફરજિયાત રીતે દિગમ્બરોને કેવલી મહારાજના આહાર પાણીને ઉઠાવી દેવાની જરૂર પદ્ધ અને તે આહાર પાણી ઉઠાવી દેવાથી સુધા અને તૃષાને દેષરૂપે માની અઢાર દેષમાં નાખી દીધા. આવી રીતે સુધા તૃષાને પુનઃ વિચાર કર્યો અને જન્મ દેષને વિચાર આગળ કહેલું હોવાથી વૃદ્ધત્વ વગેરે દે નો આગળ ઉપર વિચાર કરીશું.
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
संग्राहक (१) मांडवगढ संबंधी लेख नन्दलालजी लोढा, बदनावर (मालवा)
(७) सं० १४८३ वै० श्रु० ५ शुक्रे श्री कोरंट गच्छे ॥ श्री नन्नाचार्यसंताने उपकेशज्ञातौ शा........भा० रूपादे पुत्र सा० हेम भा. भरमी पुत्र साह सांगणेन निज मातृ श्रेयसे श्री संभवनाथ बिबंका........श्री ककसूरिभिः ॥
यह लेख सफेद पाषाण की लंगोटवाली खंडित मूर्ति के पाटली के पीछे है। कमर से नीचे का भाग का हिस्सा होकर उसके भी दो टुकड़े हैं । यह मांडवगढ जैन कारग्वाने के कंपाऊंड में से मिला हुवा उतारा है।
(८) संवत १९६४ के वैसाख शुदी १० के रोज धारनरेश श्री उदाजीराव महाराज की राज्यसत्तागत श्री मांडवघ(ग)ढ में तपागच्छालंकार भट्टारक श्री विजयानंदसूरीश्वर उर्फे आत्मारामजी महाराज के शिष्यरत्न पंडितप्रवर श्री लक्ष्मीविजयजी महाराज इनों के शिष्य मुनिराज श्री हंसविजयजी महाराज के सदुपदेशसें खानदेश में आया हुवा श्री आमलनेर वास्तव्य तपागच्छीय श्रावकवर्य शाह रूपचंद मोहनचंद की माताजी श्रीमती चूनाबाई स्वपुत्रवधू रूपाबाई तथा अपनी बहिन सीताबाई सहित ने पाषाणादि मयी दरवाजा युक्त धर्मशाला बनवाई तिसका काम चलता था इतने में धर्मशाला के अंदर की जमीन का समार काम करते करते श्री जिनेश्वर देव की पुरागी ९ मूर्तियां निकल आई तिसका प्रतिष्ठा महोत्सव सहित पंचमी तप का उजमणा महोच्छव भी यहां आकर कुंकम पत्रिका द्वारा श्री संघ को एकत्र करके बड़े समारोह से इसी श्राविका ने पुष्कल द्रव्य खरच के किया । यह शिलालेख पंन्यास श्री संपदविजयजी गगी ने लिखा । यह लेख मांडवगढ़कें जैन कारखाने के कंपाऊंड के अंदर प्रवेश करते ही शुरू के बड़े दरवाजे के दाहिने तरफ की दरवाजे की शाख ( दीवाळ ) में लगा हुवा सफेद पाषाण को फरसीपर खुदा हुवा होकर रास्तेगीरां को देखने में आता रहता है ।
(९) संवत १९६४ वर्षे वैसाख शुक्लपक्षे दशमी तिथौ श्री मंडपदुर्गे धार नरेश श्रीमदुदाजीरावविजयराज्ये श्री तपागच्छालंकार भट्टारक श्री विजयानंदसूरीश्वराणां पंडित प्रवर श्रीयुत लक्ष्मीविजयमुनिपुंगवानां सुशिष्य मुनीश श्री हंसविजयोपदेशात् श्री खानदेशस्थासलनेर वास्तव्य तपागच्छीय श्रावक श्रेष्ठ रूपचंद्र मात्रा श्रीमती चूनाबाई श्राविक्या स्वभगिनी
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૧
૧૯૯૩
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય सीताबाई सहितया पाषाणेष्टकामयी प्रतोली सहिता धर्मशालेयं कारिता तस्यां च क्रियमाणायां तदंतर्गत भूभागात् श्री जिनेश्वराणां मूर्तयः ९ प्रादुर्भूतास्तासां प्रतिष्ठामहोत्सवेन सह पंचमी तपउद्यापन महोत्सवोप्यत्र समागत्य श्री संघमाकार्य च महता द्रव्यव्ययेनाऽनय श्राविक्यौवकृतः लिखीतोऽयं शिलालेखः ॥ पंन्यास श्री संपदविजय गणिना ॥
___ यह लेख मांडवगढ के जैन कारखाने के कंपाऊंड के बडे दरवाजे के दाहिने तरफ को कोठडी के पश्चिम दरवाजे के ऊपर सफेद पाषाण के फरसी पर खुदा हुवा होकर दीवाल में लगा हुवा है।
मांडवगढ जैन मंदिर के अंदर रही हुई प्रतिमाओं के लेख
(१०) संवत १५१३ वर्षे ज्येष्ठ वदी ५ मौढ ज्ञातिय स० लखमा लखमादे मुत स० समधरण भार्या माई सुत देवीसींग हिगां गुणी आहासा पावा प्रमुख कुटुंब युतेन सुश्रेयसे श्री अनंतनाथादि चतुर्विशंतिपट्टः आगमगच्छ श्री जयानंदसूरेिपट्टे श्री देवरत्नमृरिगुरुपादासनकारितः प्रतिष्ठापितं श्रु ॥ श्रुभं भवतु ॥ सिरपिज वासूव्य-लेखके बीचमे सेर ९७११ लिखा हुवा है ।
यह लेख धातु की चौवीसी पर है।
(११) संवत १५३५ माह बदी ५ भोम प्राग्वाट ज्ञातिय सं. गोपा भार्या सलग्वणदे पुत्र गुणा भा० लीलादे पुना धा पूर्वज निमीतं श्री धर्मनाथ बिबं कारापितं प्रतिष्ठितं तपागच्छे श्री लक्ष्मीसागरसूरिमि श्रुभं
यह लेख धातु की पंचतीर्थ पर है।
(१२) संवत १५२७ वर्षे आषाढ सुदी १० बुधे श्री श्री वंशे ॥ सं. कर्मा भार्या जामू पुत्र सं. पहिराज सुश्रावकेण भार्या गळू पुत्र सं. महिपा सोपा रूपा सहितेन पत्नी पुण्यार्थे श्री अंचलगच्छाधीश्वरणामुपदेशेन श्री सुविधीनाबिंब कारितं प्रतिष्टितं श्री संघेन श्री पत्तननगरे
यह लेख धातु की पंचतीर्थ पर है।
(१३) संवत १९२१ नाशके १७८६ प्रा माघमासे शुक्लपक्षे सप्तमी तिथौ गुरुवासरे अंचलगच्छे ज्ञातिपुत्र जेठना नातना जिन बिंबः ॥
यह लेख धातु की चार इंची छोटी प्रतिमा पर है
(१४) संवत १३३३ वर्षे माघ सुदी ७ सोमे आचार्य श्री........आगे नहीं बचता
यह लेख श्याम पाषाण की पार्श्वनाथ प्रभु की प्रतिमा पर है।
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૨
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
(૨)પ્રાચીન લેખ સંગ્રહ (પાંચ લેખે )
(૪૪)૩૮
॥ સવંત (સંત) ૧૬૬૬ । વર્ષે વસાલ (વૈશાવ) વિ(વ)તિ ૧ દિને સંવત્ ૧૬૬૬ના વૈશાખ વદ ૫ ને દિવસે,
(૪૧)૨૪
संवत १५४५ वैशाख शुदि ३
સવત્ ૧૫૪૫ના વૈશાખ શુદિ ૩ તે દિવસે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેડ
સંપાદક :~
મુનિરાજ શ્રી જયન્તવિજયજી
(૪૬)
सं० १४९९ फा० शु० २ ऊकेशज्ञातीय सा० कडुआ भा० कीलण पुत्र सा० रतनात भा० रतनादे पुत्र वीरमयुतेन स्वश्रयसे श्रीकुंथुनाथबिंबं का०प्र० श्रीसूरिभिः ॥ १ ॥
૩૮, માદડી' ગામના મધ્યભાગમાં આવેલ ‘સતીમાતા’ના દેરાના ચોતરામાં ડાબા હાથ તરફ (દક્ષિણ દિશા તરફ ) માં જૈન મંદિરના દરવાજાના ઉત્તરંગાને એક સફેદ પત્થર ચણેલા છે. આ ઉત્તર’ગાની વચ્ચે મ'ગલમૂર્તિ તરીકે શ્રી તીર્થંકર ભગવાનની મૂર્ત્તિ કાતરેલી છે, તે ઉત્તરંગાપર ઉપર્યુક્ત લેખની પંક્તિ ખેાદેલ છે. લેખ આટલે ખાદીને પહેા મૂકી દીધે। જણાય છે. તેનાથી આગળ અક્ષરેા ખાદ્યા જ નથી.
કે પણ પડી ગયેલ જૈન મંદિરના ખંડિયેરમાંથી લાવીને આ ઉત્તર ગેા અહીં ચણી દીધેા હોય, તેમ સ્પષ્ટ જણાય છે. જો મંત્રી ‘યશેાવીરે’ ‘માદડી’ ગામમાં બંધાવેલા જિનમંદિરના જ આ ઉત્તર ગેા હોય તે એમ માની શકાય કે ઉક્ત મદિર વિ. સ. ૧૬૬૬ સુધી વિદ્યમાન હતું, ત્યારપછી કોઇ વખતે તેનેા નાશ થયો હોવા જોઇએ.
For Private And Personal Use Only
૩૯. નંબર ૪૫, ૪૬, ૪૭ વાળા લેખા; ‘ોધપુર સ્ટેટ'ની ‘સિયાણા' હુકુમત તાખાના ગામ મેાકલસર ના જૈન મંદિરના છે. તેમાંને પહેલા લેખ મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની મનેાહર મૂત્તિની બેઠકપર ખાદેલા છે. આના જેવી જ બીજી પણ સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની એક મૂત્તિ મૂ. ના. જીની જમણી બાજુમાં વિરાજમાન છે. બન્ને મૂર્ત્તિએ એક જોડીની હાવા સાથે બન્ને પર એ જ સત્–મિતિ અને લગભગ સરખી હકીકતવાળા લેખા છે. એટલે કદાચ આ બન્ને મૂત્તિએ એક જ ધણીએ કરાવી હશે. પર’તુ સંવત્–મિતિ પછીના ભાગ બન્નેમાં ઘસાઇ ગયેલેા હેાવાથી વાંચી શકાયેા નથી. ન. ૪૬-૪૭ ના લેખે એ જ મંદિરની ધાતુની પંચતીથી એ પર ખાદેલા છે.
માકલસર, ‘જાલેાર'થી વાયવ્ય ખુણામાં લગભગ ૧૪ માઇલની દૂરી પર આવેલું છે. અહીં જિનમંદિર ૧, ઉપાશ્રય ૧, ધર્મશાલા ૧ અને શ્રાવક્રાનાં લગભગ ૧૫૦ ઘર છે. મંદિરમાં સુધારા-વધારાનું કામ ખૂબ જોર શારથી ચાલે છે. સુંદર નકશીદાર પત્થરોથી એ મજલાનું મંદિર બનાવ્યું છે. હજી કામ ચાલુ છે. કામપૂરું થતાં લગભગ એક લાખ રૂપિયાને ખર્ચ થશે, મંદિર બનાવવામાં ગામના શ્રાવક્રા આટલેા ખર્ચ કરે છે, પરંતુ હંમેશાં પૂજા કરનાર પુજારી ઉપરાંત ફક્ત એક જ શ્રાવક છે. મુનિરાજોના વિહાર અને ઉપદેશની ખામ જરૂર છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
૫૮૩
૧૯૯૩.
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય સંવત ૧૪૯૯ ના ફાગણ શુદિ ૨ ને દિવસે, ઓસવાલ જ્ઞાતિના શાહ કઠુઆની ભાર્યા કીલૂણના પુત્ર, (પિતાની ભાર્યા રતનાદે અને પુત્ર વીરમથી યુક્ત એવા ) શાહ રતનાએ, પોતાના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ પ્રભુનું બિંબ ભરાવીને તેની કોઈ આચાર્ય વર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી છે.
(૪૭) ॥सं० १५३० वर्षे फागण वदि १० श्रीज्ञानकीय गच्छे ओ० उससगोत्रे सं० भाडा भा० पदमिणि पुत्र सं० हासा पीथा द्वाभ्यां पितृमातृश्रेयो) श्री शांतिनाथ बिंब 'का० प्र० श्रीसिध(द्ध)सेनसूरिपट्टे श्रीश्रीधनेश्वरसूरिभिः ।। प्रतिष्ट(ष्ठितं
સંવત ૧૫૩૦ ના ફાગણ વદિ ૧૦ ને દિવસે, શ્રી નાણકીય ગચ્છ,૪૦ સવાલ જ્ઞાતિ અને ઉસસ ગોત્રવાળા સંધવી ભાડાની ભાર્યા પદમિણીના પુત્ર સંઘવી ૧ હાસા અને ૨ પીથાએ, પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી શાંતિનાથ દેવનું બિંબ ભરાવ્યું. તેની શ્રસિદ્ધસેનસૂરિના પટ્ટધર શ્રીધનેશ્વરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
ॐ॥ संवत् १३५६ कार्तिक्या श्रीयुगादिदेवविधिचैत्ये श्रीजिनप्रबोधसूरि पट्टालंकार श्रीजिनचंद्रसूरि सुगुरूपदेशेन सा० गाल्हण सुत सा० नागपाल श्रावकेण सा० गहणादि पुत्र परिवृतेन मध्यचतुष्किका स्व० पुत्र सा० मूलदेव श्रेयार्थ सर्वसंघप्रमोदार्थ कारिता ॥ आचंद्रा नंदतात् ॥ शुभं ॥
સં૦ ૧૩પ૬ ના કારતક સુદિ પૂનમને દિવસે, શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં, શ્રીજિનપ્રબોધસૂરિજીના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિજીના ઉપદેશથી, શાહ ગાલ્હણના પુત્ર, (પોતાના પુત્ર ગહણ વગેરેથી યુક્ત) શાહ નાગપાલ નામના શ્રાવકે પોતાના સ્વર્ગસ્થ પુત્ર મૂલદેવના કલ્યાણ માટે અને સમસ્ત સંધના આનંદને માટે (આ મંદિરની નવચેકીઓમાંની) વચલી ચેક કરાવી. તે સૂર્ય-ચંદ્ર વિદ્યમાન રહે ત્યાં સુધી વિદ્યમાન રહે.
૪૦ ‘જોધપુર સ્ટેટમાં આવેલા નાણા ગામના નામ પરથી શ્રાનાણકીય ગચ્છ નિકળ્યા હોય, એમ જણાય છે.
નાણા, એ “મારવાડની નાની પંચતીર્થોમાંનું એક તીર્થ છે. ત્યાં શ્રીમહાવીરસ્વામીનું આલિશાન-જંગી મંદિર અને તેમાં શ્રી મહાવીરસ્વામીની બહુ મોટી મનહર મૂર્તિ વિરાજમાન છે. લોકોમાં આ જીવિત સ્વામીનું મંદિર કહેવાય છે. અહીં ઉપાશ્રયો, ધર્મશાળાઓ, જૈન સ્કૂલ, વર્ધમાન આયંબિલ ખાતું અને શ્રાવકોનાં ઘણાં ઘરો છે.
: સુધારો : ગયા અંકમાં છપાયેલ શ્રી શa rર્થના તંત્ર ના પાંચમા કનું પહેલું ચરણ Gi નિવરિતું મુરાિનવર્તિ છપાયું છે તેના બદલે પુજી કાનિવારાય જાનવહિત એમ વાંચવું.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તરંગવતીની કથા [ ટ્રેંક સાર ]
સંક્ષેપકાર મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તર'ગવતીની આ કથાનું મૂળ સમર્થ આચાય શ્રી પાદલિપ્તસૂરિજી કૃત ‘તર’ગલાલા’નામક કથામાં છે. આ કથા તેમણે પ્રતિષ્ઠાનપુરના રાજા સાતવાહનની રાજસભામાં વાંચી સભળાવી હતી. જે સાંભળી દરેક આશ્ચયમુગ્ધ થયા હતા. મહાકાવ્ય સમી આ મૂળ કથા તા આજે ઉપલધ નથી, પણ તેના ઉપરથી, સંસ્કૃત ભાષામાં શ્રીનેમિચદ્રગણીએ સારરૂપે લખેલી તર'ગવતીની ક્થા એના મૂળ કાવ્યની સરસતા અને અદ્ભુતતાનો અચ્છા પરિચય આપે છે. તરંગવતીની આ કથાના ગુજરાતી અનુવાદ, સીધે સીધા મૂળ ઉપરથી કરેલા આપણુને ન મળતાં, મૂળના જમન ભાષાના અનુવાદ ઉપરથી કરેલા આપણને મળે છે એ ખરેખર, આપણી કમનસીબી છે. જર્મન ભાષાને અનુવાદ પ્રેાફેલર લાયસેને કરેલા છે અને તેને ગુજરાતી ભાષામાં ઉતારનાર છે શ્રીયુત નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ. આટલુંય આપણે પાસી શક્યા તે બદલ આપણે તેએના આભારી છીએ.
અહીં સંક્ષેપમાં આપેલી કથામાં તેા મુખ્યત્વે માત્ર એ કથામાંની ઘટનાએ જ આપી છે. આકા મૂળ કથામાં તે લેખકે ઠેકાણે ઠેકાણે પ્રસંગને અનુકૂળ તે તે રસાની એવી સરસ જમાવટ કરી છે કે વાંચનાર તન્મય અની જાય! એ તમયતાનો અનુભવ કરવા ઇચ્છનારે તો એ આખી કથા જ વાંચવી જોઈ એ.
તનમનાર પેદા કરતા શૃંગારરસમાંથી ઉભી થતી આ કથા શાંત સૌરભભ વૈરાગ્ય રસમાં પવસાન પામે છે. બીજા કથાસાહિત્ય કરતાં જૈન કથાસાહિત્યની અનેક ખુબીઓમાં “વૈરાગ્યમય અન્ત” એ પણ એક લાક્ષણિક વિશેષતા છે. તર'ગવતીની કથા પણ એ વિશેષતાથી અતિ થયેલ છે. વાચકાને જરૂર આ કથા આકષ ણ કરશે! ન્યા. વિ.
કથાને સમય વિશ્વવંદ્ય પ્રભુ શ્રીમહાવીરદેવને છે. કથાકાર આ કથાની શરૂઆત એવી અદ્ભુત રીતે કરે છે કે વાંચનાર એકદમ કથાના રસમાં તણાવા લાગે છે. વિશાલ ગગનપટમાંથી કેાઈ તેજસ્વી દેવ વિમાન ઉતરી આવતું હોય અને પ્રેક્ષાને આશ્રય માં મુગ્ધ કરી દેતું હેાય તેમ એક ધનાઢચના વિશાલ મહાલયમાં સુંદરરૂપવાળી, સાક્ષાત્ રતિના અવતાર સમી, છતાં ત્યાગની જંગમ પ્રતિમા સમી, ચારિત્રના એજસમાં સ્નાન કરેલી અને બ્રહ્મચર્યના આભૂષણથી અલ`કૃત એવી મહાતસ્વિની સમી એક વિદુષી સાધ્વી તપસ્યાના પારણા અર્થે માધુકરી ~~ ગોચરી માટે પધાર્યા છે. ગૃહલી સમી શેઠાણીએ, બહાર આવી, વિનયપૂ, તેમને ધરમાં આવવા આમંત્રણ આપ્યું. આ મહાસતી સાધ્વીના રૂપ-પૂજે તેના હૃદયમાં કઈ કઈ લાગણીઓ પ્રગટ કરી. તે વિચારવા લાગી : કેવું સુંદર રૂપ! મે' આ નગરમાં ઘણી રૂપરાણીએ — રૂપગર્વિતા જોઇ છે, પણ એ બધા કરતાં આ રૂપરાશિ, ખરે જ અનુપમ છે! તેણે વિનયથી સાધ્વીજીને કહ્યું : મહાસતીજી, મને કંઇક ઉપદેશ સંભળાવે ! સાધ્વીજીએ ઉપદેશ સંભળાવ્યા, પણ શેઠાણીને એથી તૃપ્તી ન થઈ હાય તેમ તેને સાધ્વીજીની પૂર્વી કથા પૂછવાનું મન થયું.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરંગવતીની કથા
સાધ્વીજીએ પોતાનું મૂળ વૃત્તાંત શરૂ કરતાં પ્રથમ પોતાના સંસારીપણુના રાજવી વૈભવના ઠાઠનું અને માતપિતાના પોતાના ઉપરના અવર્ણનીય પ્રેમનું વર્ણન કર્યું. ત્યારપછી પોતાની બાલ્યવસ્થા અને પિતાનો અભ્યાસ જણવ્યો. બાલ્યાવસ્થામાં એણે જે વિદ્યાસંપાદન કરી હતી તે પોતે આ પ્રમાણે કહી સંભળાવી :–“જન્મ પછી બારમે વર્ષે મારી સમજશક્તિ એટલી બધી ખીલી ઉઠી કે મારા માટે ઉત્તમ પ્રકારના શિક્ષકે રાખવામાં આવ્યા. રીતસર ધીરેધીરે હું ગણિત, વાચન, લેખન, ગાન, વીણાવાદન, નાચ અને પુષ્પ—ઉછેરની કળા શીખી. વનસ્પતિશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પણ મને શીખવવામાં આવ્યાં.” અઢાર વર્ષની ઉમ્મરે તેનું યૌવન વસંતની માફક ખીલવા લાગ્યું છતાં તેના ઉત્તમ સંસ્કારોએ તેને ભોગવિલાસની લાલસાઓથી બચાવી ને તેને ઉત્તમ માર્ગ બતાવીને ધર્મપરાયણ બનાવી !
- એક વાર તેના પિતા પાસે કોઈએ એક સુંદર પુષ્પ આર્યું. એ પુષ્પની પરીક્ષા માટે તે બાળા પાસે આવ્યો. બાળાએ તે પુષ્પની પરીક્ષા કરી તેનો અદ્દભુત કાયંડે ઉકેલ્યો, એ વખતે બાળાનું બુદ્ધિપ્રાગ૯ભ્ય જોઈ પિતા ખુશી થયો. ત્યારપછી બીજે દિવસે પોતે પિતાની ઈચ્છાથી, રૂમઝુમ કરતા રથમાં બેસી, એ પુષ્પ તપાસવા ઉદ્યાનમાં – બગીચામાં જતી હતી ત્યાં અચાનક એક મહાન સરોવરની પાળે તેણે એક ચક્રવાકના યુગલને જોયું. એ યુગલ જોતાં તેના હૃદયમાં કંઈક ફુરણા થઈ. એ બંનેને નિર્મલ પ્રેમ જોઈ તેને ખૂબ વિચાર થયો અને એ સંબંધી વિશેષ ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ-જ્ઞાન ઉત્પન્ન થયું આ જાતિસ્મરણ-જ્ઞાનના બળે તેણે પોતાનો પૂર્વ ભવ જોયો અને તે ત્યાં જ મૂછમાં ઢળી પડી. સખીઓએ તેને પવન અને ઠંડા પાણીથી સચેતન કરી. જાગૃત થયા પછી તેની સખીઓએ આમ થવાનું કારણ પૂછ્યું છતાં યુવાન બાળા કાંઈ બોલી નહિ અને ગાઢ વિચારમાં લીન બની ગઈ. સખીએ ફરી ફરી ખુબ આગ્રહ કરી છેવટે સમ આયા એટલે બાળાએ કહ્યું કે –
હું પૂર્વભવમાં ગંગાતીરે ચક્રવાકી હતી. મને એક સુંદર ફૂટડો પતિ હતા. અમારા બન્નેનો એવો ગાઢ પ્રેમ હતો કે ન પૂછો વાત. મારો પતિ તરવામાં કુશળ હતું. હું પણ નિરંતર તેની સાથે જ ઉડતી, નદીમાં તરતી, નહાતી અને સ્વર્ગથીએ અધિક આનંદ લૂંટતી હતી. ત્યાં મારા કમભાગ્યે, અચાનક એક દિવસે યમદૂતના અવતાર સમાં નિષ્ફર પારધીના એક અજાણ્યા બાણથી મારા પતિ દેવ વિંધાયા; અમારા સ્વર્ગીય સુખનો નાશ થયો. હાય! તે કાળ સંભારતાં મારું હૃદય કોરાઈ જાય છે. (અહીં સ્ત્રી સહજ પતિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરતાં તેની આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યાં) મેં ઘણું ઘણું કારમું રૂદન કર્યું, ઘણો વિલાપ કર્યો. મારી ચાંચથી મેં તેમને વાગેલું બાણ ખેંચી કાઢયું. પરંતુ ભાવીએ યારી ન આપી. અનતે થોડી પાંખો ફફડાવી મને તે એકલી મુકી ચાલ્યા ગયા. અમારા બંને વચ્ચે કમળનું પાંદડું પણ આવે તો અમને વિયોગ સાલતો તે પછી તેમના સિવાય મને કેમ ચાલશે. એ વિચારે મેં તેમની પાછળ માથું પછાડયું. આકરું રૂદન કર્યું. આ બાજુ પારધીને, નિર્દોષ ચક્રવાકને માર્યા બદલ ખૂબ શેક થયો અને તેણે ચક્રવાકને લઈને લાકડાં એકઠાં કરી અગ્નિ સંસ્કાર કર્યો, ત્યારે હું (ચક્રવાકી) પણ તેની ચિતા પાછળ ફેરા ફરી ચિતામાં પડી
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેઠ
૫૮૬
શ્રી જૈન સત્ય પ્રકાશ બળી મરી. પતિની સાથે આગમાં બળવા છતાં મને તે ટાઢો હમ જેવો લાગે, કારણ કે હું મારા પતિની સોડમાં હતી.
આ પ્રમાણે પોતાને પૂર્વ ભવ કહ્યા પછી બાળાએ આગળ ચલાવ્યું – “ત્યાંથી મરી હું અહીં આવી જન્મી. મારા પૂર્વભવના પ્રેમીને મેળવવાની આશામાં જ હજી સુધી હું કુંવારી રહી છું અને જે તે ટ્રક વખતમાં નહિ મલે તે શ્રીતીર્થકર પ્રભુએ બતાવેલા માર્ગે ચાલવાની – દીક્ષા લેવાની અને આત્મકલ્યાણ કરવાની મારી ઇચ્છા છે.” અહીં જ તે બાળાને સાચો પ્રેમ પ્રગટ થાય છે. પૂર્વ ભવનો પ્રેમી ભલે તે જ પરણવું, નહિ તો ત્યાગી – સાધ્વી જીવન ગાળવું એ કાંઈ રમત વાત નથી. સાધુ થવું એ મેંઢાની વાત કે બચ્ચાંના ખેલ નથી. મનના સંયમપૂર્વક નિર્મળ ચારિત્ર અને આજીવન ઉજજવલ બ્રહ્મચર્ય પાળવું, આ ભાવના પ્રગટ થવી એ જ એ બાઈના ઉચ્ચ સંસ્કાર બતાવવા બસ છે. એક સાત્વિક પ્રેમાળ ભકત જન જેમ પ્રભુને ઢંઢવા જોગી બને છે તેમ બાળા પણ અને સાધ્વી થવાનું જ જણાવે છે. એ જ એના અપાર્થિવ પ્રેમની કસોટી છે.
ઉઘાનમાંથી તે પિતાની સખીઓ અને માતા સાથે ઘેર આવી, પણ તેને ક્યાંય ચેન પડવું નહિ. એકની એક પુત્રીની આ દશા જોઈ પિતા અત્યંત દુઃખિત થયા. અનેક સારા વૈદ્યો પાસે તેની ચિકિત્સા કરાવી પણ જ્યાં વ્યાધિ હેય તેની જ ચિકિત્સા અને તેનાં જ ઔષધે હોય. આ તો માનસિક વ્યાધિ હતો. તેનું ઔષધ તે પતિના મેળાપ સિવાય બીજું નહોતું. તરંગવતી વધુ કૃષ થતી ગઈ. તેનું રૂપ જોઈ ઘણાંય માબાપોએ કન્યાનું માગું કર્યું. પરંતુ તરંગવતીના પિતાએ બધાને સ્પષ્ટ રીતે ના. ભણી હતી. આ ના ભણવાનાં બે કારણે હતાં: એક તે કન્યાને યોગ્ય ધાર્મિક વૃત્તિવાળા વરને અભાવ અને બીજું સામાનાં કુળ અને પૈસે પિતાના જેવાં–જેટલાં નહોતાં.
તરંગવતી એટલી ઝુરતી કે તેને ખાવું પીવું પણ ઝેર જેવું જ લાગતું. માત્ર માતા પિતાને રીઝવવા તે, વેદનાભર્યા હૈયે, બે કળીયા ખાતા-પીતી કે બેસતા-ઊઠતી. બાકી તે તેનું જીવન તેને બહુ કારમું લાગતું. તેને એકલા પડ્યા રહેવાનું જ મન થતું. અને છતાંય માતાપિતા તરફની ભક્તિ તેનામાં દેખાઈ આવતી હતી. તે “મારા લીધે મારા પૂજ્ય માબાપને દુઃખ ન થાય” એ ભાવના સદાય મનમાં રાખતી. અને એટલા જ માટે અથવા તો લજજાના કારણે તેણે પોતાની ગુપ્ત વાર્તા પિતાની પ્રીય સખી સિવાય કદી પણ બીજાને નહોતી જણાવી. તરંગવતીએ આમ દુઃખભર્યા દિવસોમાં પોતાના ચાતુર્યથી – ચિત્રકળાના પ્રતાપે પોતાના સ્મરણચિત્ર (પૂર્વ ભવની બધી વિગતો -- ચક્રવાકી અને ચક્રવાક યુગલ, નદી, પારધી અને તેના બાણથી ચક્રવાકનું મૃત્યુ, ચક્રવાકીનું તેની પાછળ બળી મરવું ઇત્યાદિ ઇત્યાદિ.) ચીતરી પોતાની સખી સાથે કાર્તિકી પૂર્ણિમાના કૌમુદી મહોત્સવના મેળામાં મોકલાવ્યાં. બીજી બાજુ તેણે પોતાના ધાર્મિક સંસ્કારના કારણે, પિતાની કામનાસિદ્ધિને માટે ૧૦૮ આયંબીલને મહાન તપ શરૂ કર્યો. જૈનશાસ્ત્રકારે તપશ્ચર્યાને કર્મ ખપાવવાનું સબલ કારણ માને છે. તેથી પાપ દૂર થાય છે, કર્મ કપાય છે અને વિદ્યોનો નાશ થાય છે. આયંબાળા પતિના વિરહમાં સાધ્વી જેવું ત્યાગમય જીવન જીવે તેમાં જ તેની મહત્તા છે. આ તપ ઉપરાંત
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૯૨
તરગવતીની કથા
૧૯૭
કાર્તિકી પૂર્ણિમાએ પુષ્કળ દાનધર્મનું આચરણ કર્યું. એને માટે તેણે પોતે જ કહ્યું કે કામાં કૌમુદિપ` અમારા માટે તા પૈસાની કાથળી છોડી મુકવાના, દાન આપવાના અને પવિત્રતા ખિલવવાના દિવસ હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કૌમુદીપ એ ભાગ્યશાળી
બાળાને ક્ળ્યુ. પતિની શેાધખેાળ માટે કરેલી તેની બધી મહેનત સફળ થઇ, તેનું તપ, દાન, શીયલ આદિ બધુએ સાર્થક થયું. મેળામાં ગયેલ સખીએ તેને વધામણી આપી ત્યારે તે ખેલીઃ મારા શાક હવે ટળ્યા છે અને આનંદ ઉપજ્યેા છે, કારણ કે મારા સ્વામી મને ચાહે છે. ખરેખર, સ્ત્રીઓને પતિ પ્રેમ અમૃત અને જીવન કરતાં પણ વધુ સાષપ્રદ લાગે છે. કૌમુદી-મહાત્સવમાં પેલી ચિત્રમાળા જોઈ બધા માણસેા છક થઈ ગયા હતા. એક યુવાનેનું જુથ હસતું ખીલતું ચાલ્યું આવતુ હતું તે એ ચિત્ર જોવા થેાલ્યું. તેમાં તર`ગવતીના પૂર્વભવને પતિ – ચક્રવાક પણ અહીં આવેલ હતા, એ ચિત્રમાળા જોઈ તેના હૃદયમાં પ્રેરણા થઇ અને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તેને પણ મૂર્છા આવી. તે મૂર્છા વળતાં મિત્રાએ એને બે મૂર્છાનું કારણ પૂછ્યું. છેવટે ચિત્રા વેચનાર દાસીને આ ચિતરનાર કાણુ છે એમ પૂછી ચીરાતા હ્રદયે તે ઘેર ગયો. એ ઘેર આવી રીસાઇ ગયા. માબ!પે સમજાવી વાત કઢાવી અને ખીજે જ દિવસે એ છેાકરાના માપ –– ધનદેવ તરંગવતીના પિતા પાસે તરંગવતીનું માગું કરવા ગયેા. તેણે કહ્યું
તમારી દીકરી તરંગવતીનું મારા દીકરા
પદ્મદેવ માટે માગુ કરૂં છું.” આ સાંભળી પુત્રીનું હિત ઈચ્છતા તરંગવતીના પિતાએ
14
નિરંતર પરદેશ સફર કરનારને અને સમાન કુળ વગરનાને કાણુ કન્યા આપે” એમ કહી એ ધનાઢય શેડ ધનદેવને ના સંભળાવી દીધી. ધનદેવ ખાલી હાથે પા। આવ્યેા. અને આવા સમાચાર સાંભળી પદ્મદેવને ત્રણે આઘાત થયા. તે વિચાર કરવા લાગ્યો કે નગરશેઠ કુળ અને પૈસામાં મસ્ત રહી પોતાની પુત્રીનું પણ હિત નથી ઇચ્છતા !
.
આ બાજી તરંગવતીને પણ એટલું જ દુઃખ લાગ્યું. સખીઓને માટે આ સમાચાર સાંળળી રડતાં રડતાં પૂર્વભવમાં મારા સખા બાણ વાગનાં ન જીવી શક્યો તેથી હું પણ ન જીવી શકી. પક્ષીના ભવમાં પણ હું એની પાછળ બળી મરી । પછી આ માનવ ભવમાં હું એમના વિના શી રીતે જીવી શકું?'' આ ખેલતાં તેના હૃદયમાં શ`કા થઈ આવી કે મારા પિતાએ ના પાડી તેથી રખેને રાત્રે એ આપઘાત કરે અને મારે તેની સહચરી થવું પડે? ખરે જ, સાચા સ્નેહીએ ભલેને ગમે તેટલાં દૂર બેઠાં હૅય, છતાં એકબીજાના હૃદયના આકષઁણુથી એકબીજાનાં વાતા અને ભાવા જાણી શકે છે. “ પેાતાના સ્નેહી આપધાત કરશે.' એ શકા તર’ગતીની ખાટી નહેાતી.
તરંગવતી અને પદ્મદેવ હજી કદી પ્રત્યક્ષ ભણ્યાં ન હતાં, છતાં લજ્જા છેડી તર’ગવતીએ પેાતાના પ્રેમીને આશ્વાસન આપવા માટે એક પત્ર લખીને પાતાની સહચરી સાથે મોકલ્યા. પત્ર લઇ ને સખી પદ્મદેવને ઘેર આવી. અહીં તેણે જોયું કે પદ્મદેવની સ્થિતિ પણ તરંગવતી જેવી જ દુઃખદ હતી. પદ્મદેવને મિત્ર રડતા પદ્મદેવને લઈ તે
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ
શ્રી જૈન સત્ય પ્રકાશ
૧૮૯
66
બેઠા હતા. તરંગવતીને પત્ર તેણે રડતાં રડતાં લીધા, પત્ર જોઈને પદ્મદેવે પેાતાની ફેાડી સ્થિતિ વર્ણવી બતાવીઃ પણ મેં તેા આપવાત કરવાને નિશ્ચય કર્યો હતા, કારણ કે તરંગવતીને મળવાની બધી આશાએ પડીભાંગી હતી. દિવસે મારી આપદ્યાતની યાજના કરતાં કોઈ મતે અટકાવે એ બીકથી રાત્રે બધાં ઊંઘી જાય ત્યારપછી આપધાત કરવાના સંકલ્પ કર્યા હતા.” તે આવેશમાં આવી તર’ગવતીને સમેાધી ખેલવા લાગ્યા : “ જેના મરતાં તું સતી થઈ અને જેને તેં આટલા માંધે મૂલે ખરીદી લીધેા છે તે તે તારા દાસ થવાનું સ્વીકારે છે,” આ પમાણે પદ્મદેવની સ્થિતિ નિહાળી, પ્રત્યુત્તર લ સખી તરગવતી પાસે આવી અને તરંગવતીને પદ્મદેવની સ્થિતિનું વર્ણન કહી સંભળાવ્યું અને પત્ર આપ્યા. પત્રમાં પદ્મદેવે પોતાની વિળ દશા સચોટ રીતે વવી હતી. એ પત્ર વાંચી તરંગવતીએ કંઈક નિરાશા અનુભવી, તેના વ્હેમી મનમાં શંકા થઈ કે દૂર ખેઠાં સ્નેહ ઠંડા પડી જાય છે. આથી આ માટે કંઈક પગલું ભરવાના વિચાર તેને થઈ આવ્યા, પરંતુ ચતુર સખીએ તેને સચોટ ઉત્તર આપ્યા કે “ ઉતાવળ કરવામાં, વગર વિચારે, સાચાં સાધન વિના, કાંઈ કામ કાઈ ઉપાડે તેા એ સફળ થાય તા પણ પરિણામ કડવું આવે છે.” આમ કહી ભાવિ જે થવાનું હતું તેનું અવ્યક્ત સૂચન સખીએ કર્યું'.
આમ છતાં રાત્રિના તરંગવતીની પતિને મળવાની આતુરતા અસહ્ય બની ગઈ. તેણે પેાતાની સખાતે પદ્મદેવને ત્યાં પેાતાને લઈ જવાને આગ્રહભરી વિનવણી કરી. આવી રીતે પતિના ઘેર જતાં તેને અનેક પ્રકારના વિચાર આવ્યા. આમાં તેને પેાતાના મનની નબળાઇ જેવું લાગ્યું. તેનું હૃદય કાંપતું હતું; છતાં તે લાચાર હતી. એટલે છેવટે ન છૂટકે સખી તેને પદ્મદેવના મહેલે લઈ ગઈ. ત્યાં જઈને પદ્મદેવને જોતાં જ તેના હુના પારાવારમાં ભરતી ચડવા લાગી. બંને જણા ખૂબ આન'–સ્નેહ–થી મળ્યાં અને છેવટે પેાતાનું દંપતીજીવન સુખભર્યું બનાવવા ખીજે કાઈ સ્થળે નાસી જવાના સૌંકલ્પ કર્યાં.
કારણકે સદાય આવતાં અને
પદ્મદેવે પેાતાનું ખુબ કમતી ઝવેરાત પોતાની સાથે લીધું અને બંને જણાં સાથે ગંગા કિનારે આવી પહેાંચ્યા, અને હેાડીમાં બેસી આગળ વધવા લાગ્યા. ( પદ્મદેવ વહાણવટીઓ ધધા સારી રીતે જાણતા હતા, પરદેશની સફરે જવું પડતું. તેમાં અનેકવાર વિષ્રો હુંકારવાનું સારી રીતે શીખી લીધું હતું ) રસ્તામાં બંનેને ઘણાં કાઈ પણ અપશુકનને ગણકાર્યા સિવાય તેઓ આગળ વધવા લાગ્યાં. અંતે જણાએ રસ્તામાં જ ગાંધર્વ લગ્ન કરી લીધાં હતાં, બંને જણાં હાડીમાં બેસી ઉંચે આભ અને નીચે પાણીમાં ચાલતાં, મેાજાએ જોતાં, તારાનેા ઝગઝગાટ જોતાં, ડોકીયું કરતાં તારાઓના પ્રતિબિંબ નદીમાં વ્હેતાં, આનંદ લૂટતાં બીજે દિવસે ખીજે કાંઠે પહેાંચ્યા. પર ંતુ ત્યાં તે સુખને બદલે અચાનક દુઃખ જ તેમના માટે તૈયાર હતું. તેએ ચાંચીઆના હાથે લુંટાયા, નર્કાગારથી પણ અધિક દુ:ખ સહન કરવું પડતું. માથે તમે વર્ષવા લાગ્યા. સામે દુઃખના ડુંગરા સિવાય કશું નજરે ન દેખાયું. છતાં તરંગવતીના પતિ-પ્રેમ સૂર્યના પ્રકાશની
For Private And Personal Use Only
તેને વહાણમાં બેસી તેથી એણે વહાણ અપશુકન થયાં, છતાં
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
તરંગવતીની કથા
* ૫૯
જેમ પ્રકાશ રહ્યો. બંને જણાને એ નિષ્ફર ચાંચીએ તે વખતે ખુબ માર માર્યો. તરંગવતીએ ચાંચીઆના સરદારને કહ્યું: “તમારે જે કરવું હોય તે મને કરો, પણ મારા કમળના ડાંડલાસમ કમળ પતિને કાંઈ પણ દુઃખ ન આપતા.” પણ એ પથ્થરહૃદયી ચાંચીને તેનાં વચનોની કાંઈ કિંમત ન હતી. ચાંચીઆના સરદારે આ પુણ્યશાળી યુગલને બત્રીસ લક્ષણે સમજી પિતાની માતા–કાળકાદેવીના ભાગને યોગ્ય માની સખત ચેકીપહેરા નીચે બાંધી રાખ્યું.
જે વખતે બન્નેને વધ– ભોગને ગોગ્ય ઠરાવી બાંધ્યાં, તે વખતનું તરંગવતીનું હૃદયભેદક રૂદન પથ્થર પણ પિગળાવે તેવું હતું. (આ વખતે રાવણ સીતાજીને હરી જતો હવે તે વખતનું સીતાજીનું હૃદયભેદક રૂદન અને રામચંદ્રજી જ્યારે પ્રથમ જાણે છે કે આખી પંચવટીમાં ક્યાંય સીતાજી નથી ત્યારે જે વિલાપ કરે છે તે યાદ આવે છે.) તરંગવતી સાથેના બીજા કેદીઓએ તેને આશ્વાસન આપતાં તેમનું મૂળ જીવન પૂછયું. તરંગવતીએ પિતાના પૂર્વ ભવથી માંડી બધી કથા હૃદયદ્રાવક રીતે કહી સંભળાવી. આ હદયદ્રાફક કથા સાંભળી પથ્થરહૃદયી ચોકીદાર પણ ગળગળો થઈ ગયો, તેના હૃદયમાં દયાના અંકુર પ્રગટ થયા. તેને પોતાના પાપી જીવન ઉપર તીરસ્કાર છૂટયો, અને એ બન્ને નિર્દોષ જીવોને છોડી દેવાનું મન થયું. તેણે વિચાર્યું “અરેરે આવાં ઘોર પાપ કરી, આવા નિર્દોષ જીવોનો ભોગ લઈ હું કેવો પાપી બનું છું.” તેણે તરંગવતીને ખાનગીમાં બોલાવી આશ્વાસન આપી પોતે લાગ મળતાં તેમને છોડી દેવાનું કહ્યું. યોગ પણ બરાબર મળી ગયો. રાત્રે બધા ચાંચીઆ દારૂમાં ચકચૂર બન્યા હતા. એ સમય સાધી ત્રણે જણ (પતિ, પનિ અને ચોકીદાર) ત્યાંથી નાશી છૂટયાં. ચોકીદાર તેમને ગાઢા જંગલમાંથી પરિચિત માગે બહાર કાઢી માર્ગે ચઢાવી એક ગામ પાસે મૂકી આવ્યો. બન્ને જણ પાસેના ગામમાં આનંદથી ગયાં. ત્યાં તે તેમનાં માબાપ તરફથી શોધવા નીકળેલ એક માણસ પત્ર સાથે તેમને મળે. પત્ર વાંચી બન્ને જણા રથમાં બેસી ઘર તરફ રવાના થયાં. પાછા ફરતાં રસ્તામાં એક સુંદર શિખર નિહાળ્યું, એની ઉપર હજારે પંખીઓ સુંદર ગાન – પ્રભુ સ્તુતિ કરી રહ્યાં હતાં. તેઓ ત્યાં ગયાં અને એ શું છે એમ પૂછતાં માલમ પડયું કે “આપણું ધર્મના અતિમ પ્રચારક – પ્રવર્તક શ્રી વર્ધમાન સ્વામી સંસારનો ત્યાગ કરીને જ્ઞાન પામ્યા પૂર્વે અહીં એમણે વાસ કર્યો હતો અને તેથી આ જગ્યાનું નામ વાસાલિક પડયું; જિનેશ્વર ભગવાનના સ્મરણમાં હજારો દેવ, કિન્નર ને માણસો આ વડની પૂજા કરે છે.” આવા તરણતારણ તીર્થનાં વંદન કરી, આત્મિક શાંતિ મેળવી તેઓ આગળ વધ્યા.
અનુક્રમે તેઓ પોતાના ગામ આવી પહોંચ્યાં. માબાપને પણ આ સમાચાર સાંભળી ખૂબ હર્ષ થયો. ઘેર આવી પોતપોતાની આપવીતી કહી સંભળાવી. બન્નેનાં માબાપ આ હદયદ્રાવક કથની સાંભળી ખૂબ દુ:ખી થયાં. થોડા સમય પછી તરંગવતીએ પિતાની સખીને પોતાની પાછળ શું બન્યું તે પૂછતાં ટૂંકમાં સખીએ બધે વૃત્તાંત કહી સંભળાવ્યો અને છેવટે કહ્યું “તારી માએ શેક કરતાં તને જ દોષ આપતાં કહ્યું હતું કે – નદી જેમ પોતાના કિનારાને જ ડુબાડે છે તેમ ભ્રષ્ટ નારીઓ પિતાના કુળની આબરૂને ડુબાડે છે. અશુદ્ધ પુત્રી ઊંચા અને ધનવાન કુળને હાનિ કરે છે, અને પિતાના
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
જે
ભ્રષ્ટ આચારથી આખા કુળને, સારૂં હોય તેાય, કલ આણે છે; તેથી એ રૂપને શાભાવતી નથી. સાચું જ કહ્યું છે કે કલ્પનાના સ્વપ્ર ઉપર અને સુંદર મૃગજલ ઉપર જેટલા વિશ્વાસ રખાય એટલે જ વિશ્વાસ ચંચળ અને ચતુર નારી ઉપર રખાય.' આ સાંભળીને તરંગવતી કંઇક શરમ પામી. ધીમે ધીમે બધું શાન્ત પડી ગયું. ધરસ સાર ખુબ સારી રીતે ચાલવા લાગ્યા. ૬'પતીએ શ્રાવકનાં ત્રતા સ્વીકાર્યાં.
ઉપદેશ સાંભળ્યે.
ઝળહળતાં
હતાં તેમને ઉપદેશ
વસંતઋતુ ખીલી હતી. ક્રાયલ ટહુકવા લાગી હતી. વૃક્ષરાજી ખીલી ઉઠી હતી. આવે વખતે તરંગવતી અને પદ્મદેવ ઉદ્યાનમાં ફરવા ગયાં હતાં ત્યાં એક તપસ્વી મી” સાધુને બન્ને જણાએ ભાવથી વિનયપૂર્વક વંદન કરી તેમને સાધુજીના મુખ ઉપર અપૂર્વ ત્યાગ અને શાંતિ સચેાટ હતા. તેમની વાણીમાં અમૃતભર્યું હતું. આ સાધુ મહાત્મા તે મીજા કાઈ નહિ પણ દંપતીને દુઃખમાંથી ઉગારનાર લુંટારા જ હતા. દંપતીને જંગલની બહાર મૂક્યા પછી તેને વિચાર થયા કે “હવે હું જઈશ તે બધી વાતની ખબર પડી ગઈ હશે અને સરદાર મને મારી નાખશે. આ જીંદગીમાં ઘણાં પાપ કર્યાં છે, હવે તેા કર્ણક પુણ્ય ધર્મકરૂં” એમ શુભ ભાવના તેનામાં જાગી અને તે બધું છેડી સાધુ થયે।, વિહાર કરતા તે ત્યાં પહેાંચ્યા હતા. સાધુછતા અમૃતમય ધર્મોપદેશ સાંભળી 'પતીને વૈરાગ્ય ઉપન્યે અને તેએએ કહ્યું “હે પ્રભો! આપે જ અમને તે વખતે દુઃખમાંથી ઉગાર્યાં હતા તેા હવે જન્મમરણના ભયંકર દુઃખમાગરમાંથી અમને મુક્તિ આપે।. અમારી હવે મેક્ષે જવાની ઈચ્છા છે. તીર્થંકરાએ બતાવેલા પવિત્ર માર્ગે અમને દેરી જાએ. સાધુ જીવનનાં વિવિધશાસને અમારી સયમ યાત્રાનું ભાથું હા! ” આ જ સાધુ પૂર્વભવે ચક્રવાકને મારનાર પારધી હતેા. અને પછીના ભવે એ જ બચાવનાર થયે . છેવટે સાધુજીએ આંતી દીક્ષાનું મહાત્મ્ય વળ્યું અને દીક્ષા લેવા સમજાવ્યા. આ ઉપદેશ 'પતીને અમૃતરૂપે નીવડયા. બન્નેએ આત્મકલ્યાણકારી આતી દીક્ષા લીધી. પવનવેગે આ સમાચાર ગામમાં પ્રસર્યાં. બન્નેનાં માબાપ આવ્યાં. તર ંગવતીના સાસુ સસરાએ પુત્રને કહ્યુ કે દીકરા આ તને કૈાણે શીખવ્યું, અમારી સાથે રહેવું તને ના ગમ્યું? એવું તે તને શું દુઃખ પડયું કે તું કંટાળીને સાધુ થઈ ગયા. આવી રીતે પુત્રને મુખ ઉપાલંભ આપ્યા. પછી સંસારી વાસનાએની લાલચેા બતાવી, ખુબ છાતીફાટ રૂદન કર્યું. પણ પુત્રે કહ્યું : પૂ. ધનમાલથી પણ દુઃખ થાય છે. ધન પ્રાપ્ત કરતાં પણ દુઃખ, અને સાચવતાં પણ દુઃખ છે. તે જ્યારે નાશ પામે છે ત્યારે પણ દુ:ખ થાય છે. અને મા, ખાપ, ભાઈ, વહુ, છેકરાં ને સગાંવહાલાં એ તે નિર્વાણના માર્ગોમાં ધનની સાંકળે! છે. આ ધર્મોપદેશ દરેક જીવે ગ્રહણ કરી આચરવા જેવેા છે. અન્તે તેમણે વિહાર કર્યાં. તરગવતીને ગીતા સાધ્વીજીને સોંપી આ કથાની નાયીકા એ જ તરંગવતી સાધ્વીના રૂપમાં ધનાઢયને ત્યાં વહેારવા આવેલ હતી. તરંગવતીની
આ બધી આપવીતી સાંભળી સાંભળી શેઠાણીનું હૃદય પીગળી ગયું. તે સાધુમાગે ચાલવા અશક્ત હેાવાથી ગૃહસ્થનાં વ્રતે સ્વીકારી આત્મકલ્યાણને માગ સ્વીકાર્યાં.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર
પ્રતિષ્ઠા અને દેવજારેપણ : (૧) અમરાવતી (વરાડ )માં વૈશાખ સુદી દશમના દિવસે શ્રી પાર્શ્વનાથ ભ ળ + નના દેરાસરથી પ્રતિષ્ઠા કરવામાં આવી. (૨) રણનીટીકર (પ્રાગધ્રા ) માં વૈશાખ સુદી બીજના દિ સે ધ્વજારોપણની ક્રિયા કરવામાં આવી આ વખતે મુનિરાજ શ્રી ધરણેન્દ્રવિજયજી ત્યાં પધાર્યા હતા.
દીક્ષા : (૧) નાસિકના રહેવાસી, બા ' બ્રહ્મચારી ભાઈ દેવીચંદજી ચંદનમલ, સાલકીએ વેશા ખ સુદી દશમના દિ સે તથા (૨) કુલાધિના રહીશ કોચર લક્ષ્મીચંદ આ મકરણે વૈશાખ સુધી તેરસના દિવસે ભુજ કરછ) માં પૂજય આચાર્ય શ્રી વિજય કનકસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી. (૩) આર ભડાવાળા ભાઈ વિઠ્ઠલદાસ વૈશાખ વદ છઠના દિવસે મહેસાણામાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયભક્તિસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી. તેમનું નામ વિત્યવિજયજી રાખવામાં આવ્યું છે. (૪) ભાઈ માંગીલાલજી નામના ક્ષત્રિય જૈને વૈશાખ સુદી દશમના દિવસે લઃ મણીતીર્થમાં ઉપાધ્યાય શ્રી યતદ્રવિજયજી પાસે દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ મનહરવિજયજી રાખવામાં આવ્યું છે.
આચાર્ય પદવી : મુનિરાજ શ્રી સાગરચંદજી મહારાજને અમદાવાદમાં શામળાની પાળના ઉપાશ્રયમાં જેઠ સુદી ચેાથના દિવસે આચાર્ય પદવી આપવામાં આવી.
ને કેળવણી માટે દાન : શ્રી જૈન વેતાંબર કેન્ફરન્સે તાજેતરમાં ઘડેલી બે વર્ષની શિક્ષણ પ્રચારની યેજના માટે પચીસ હજાર રૂપિયાની જરૂર હતી, તે રકમ એક (પોતાનું નામ નહિ આપવા ઈચછના ) સદ્ગૃહસ્થ તરફથી કો-ફરન્સને મળી ગઈ છે. | મહાવીર જયંતીની રજા: વધુ મ્યુનિસિપાલિટીએ મહાવીર જયંતીના દિવસને -જાના દિવસ તરીકે મંજૂર કર્યો છે. બીજે પણ આવું થાય એ માટે જૈન સંઘે પ્રયત્ન કરવે જોઈ એ.
સ્વીકાર
જિનભક્તિનું સુંદર સ્વરૂપ: સંયોજક અને પ્રકાશક : રમણલાલ પાનાચંદ. ઠે. મોટા દેરાસર પાછળ, ગોધરા : પ્રકાશક શ્રી ઋદ્ધિવિજયજી જૈન પુસ્તક ભંડાર, ગોધરા : ભેટ,
પ્રભુ પ્રાથના: સં'ગ્ર હકપં' અમૃતલાલ મોહનલાલ સ ધવી, પ્રકાશક : ગોવિંદ વીરચંદ સંઘવી, વનાળા કામદાર. લીંબડી. પ્રકાશક તરફથી ભેટ.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જીવન સંબંધી અનેક લે ખાના સંગ્રહરૂપ સુંદર પ્રકાશન श्री जैन सत्य प्रकाश श्री महावीर निर्वाण विशेषांक : એક વધુ અભિપ્રાય : " इस विशेषांक में भगवान् महावीर के जीवन पर अनेक अच्छे अच्छे विद्वानों क, जुदी जुदी दृष्टि से, लेख हैं। बाकै ऐम अंक महावीर के जोपन का संसार के सामने उपस्थित करने में बडे सहायक हैं। यह अंक बहुत उपयागी व अच्छा है। जनता को अवश्यमे ऐसे अंकों की इज्जत करना चाहिए।" જૈનધ્યન, તા. 9 -- સવાબસે પાનાં, સુંદર છાપકામ, ઊંચા કોગળા છતાં છૂટક મૂલ્ય ટપાલ ખર્ચ સાથે માત્ર તેર આના. માત્ર બે રૂપિયાના વાર્ષિક લવાજમથી શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહકોને ચાલુ અંગ તરીકે આપવા માં અવશે. શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા જ એ મેદાવાદ (ગુજરાત ) For Private And Personal use only