Book Title: Jain Satyaprakash 1937 04 SrNo 21
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521520/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓ ની ટીકી થી ' કે ' : જન તત્ત્વજ્ઞાન, જૈન સાહિત્ય, જૈન કળા અને જેનાં ઇતિહાસના વિષયો ચર્ચાતું', શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક, સમિતિનું પ્રતિકાર વિષયક માસિક મુખપત્ર. - $ $ As તત્રી : ) , શાહ ચીમનલાલ ગોકળદાસ વષર ' . ( ક્રમાંક ૨૧ . - [ અંક ૯ SHREE WAHAVIRAN AHADHANA KENDRA Kobd. Gandhinagar 382 007. 0 5252 327891. કે 79) 232 For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन सत्य प्रकाश | (માસિક પત્ર ) विषय-दर्शन ? શ્રીરાત્રníાકા : ૩: વાર્થ માન શ્રીમદ્ વિનરાવૃત્તિનt : ક૭૨ ૨ દિગંબરાની ઉત્પત્તિઃ આચાર્ય મહારાજ શ્રીમદ્ ભાગવાન'દ-૩૫ ૨ જી : ૪૭૪ ૩ પ્રભુશ્રી મહાવીરનું તરવજ્ઞાન : આચાર્ય મહારાજ શ્રી મદ્ વિજયલધિસૂરિજી : ૪૭ ४ समीक्षाभ्रमाविष्करण :आचार्य महाराज श्रीमद विजयलावण्यसरिजी: ४८१ પ એ પાપુરી નહિમા : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય ઘમ ર : ૪૮૫ ૬ હસ્તાલખિત પતિઓ અને સૂ ચપત્રો : _ છે. હીરાલાલ રસિકદાસ કાપડિ - એમ. એ. : ૪, ૭ હ વિ૨ ફા, ૪ વને મુનિરાક શ્રી રતનવિજ્ઞાન : ૮ બ હ ભેર : નિર જ શ્રી હિમાંશુ વ જયજી : ૪૯૬ ૬ - ૨૬ શ્ર ૬૪ થા ડ. .૪ઢું: आचार्य महाराज श्रीमद् जिन हरिसागरसरिजी: ४९९ ૧૦ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય (1) પ્ર ચીન લેખ સંગ્રહ : મુનિરાજ શ્રી જયંતવિજજી : (૨) સરધનાના શિલાલેખ : શ્રીયુત નગીનદાસ મનસુખરામ (વીરેશ ) : ૫૦૮ સંમાચાર : પૃષ્ઠ ૪૧૦ ની સામે, ૫૦૬. 1 : વિજ્ઞપ્તિ ? - વાર્ષિક લવાજ મઃ જે પૂજ્ય મુનિરાજોને “ શ્રી ના જૈન સત્ય પ્રકાશ” મોકલવામાં સ્થાનિક ૧-૮-.. આવે છે, તેઓએ પોતાના વિહારાદિકના કારણે બદલાતું બહારગામનું સરનામું દરેક મહિના ? - a •. સુદી ત્રીજ પહેલાં અમન લખી જણાવે છેકૃપા કરવા, છુટ ક અંક , 1 થી માસિક ગેરવલે ન - - - જતાં, વખતસર મળી શકે : જોઈએ છે ? | શ્રી જૈન સત્ય પ્રકાશ ’ ના પ્રથમ વર્ષના ૨, ૩, ૭, ૮, અકેની જરૂર છે. જેઓ મોકલશે તેના સા ભાજી સ્વીકાર કરીને બદલામાં તેટલા અ કે મજ રે આપવામાં આવશે. મુદ્રક અને પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મણિ મુદ્રણાલય, કાળુપુર, ખજુરીની પાળ, અમદાવાદ. પ્રકાશન સ્થાન : શ્રી જનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા, અમદા સાદ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमो त्थु णं भगवओ महाबीरस्स सिरि रायनयरमज्झे समीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाण मग्गयं विसयं ॥१॥ श्री. सत्यप्राश अण्णाणग्गहदोसगत्थमइणा कुब्वंति जे धम्मिए, अक्खेवे खल तेसिमागमगयं दाउं विसित्तर ।। सोउं तिथ्थयरागमत्थविसए चे भेऽहिलासा तया, वाइजा पवरं पसिद्धजइणं सच्चप्पयासं मुया ॥ २॥ પુસ્તક ૨ अ४८ - વિક્રમ સંવત ૧૯૯૩: ચૈત્ર શુક્લા પંચમી - वीर सपत २४१३ ગુરુવાર :सन १६७७ એપ્રિલ ૧૫ श्री यशोडात्रिंशिका ( उपाध्याय श्री यशोविजयजीन जीवनचरित्र ) कर्ता ---आचार्य महाराज श्री विजयपद्मसूरिजी ( आच्छिन्दः ) पणमिय थंभणपासं, पयकमलं पुज्जणेमिसरीणं ॥ सिरिवायगजसगणिणो, रएमि चरियं गुणायटें ॥१॥ पुव्यायरिया णेगे, पुज्जा हरिभद्दहेमचंदाई ॥ सिरिजिणसासणथंभा, पुव्वविभागाइविष्णाणा ॥२॥ तयणंतरंमि समए, जेण समोतकिओ न संजाओ ।। उत्तमपडिहासालो, तं वायगसेहरं वंदे ॥३॥ सक्यपाययगुज्जर, हिंदीभासासु जेण बहुगंथा ।। विहिया सयत्थजुत्ता, जसविजयं तं सया वंदे ॥ ४ ॥ सुयहरवायगगयणे, रवितुलं कुमयणासगं धीरं ॥ सपरसमयविण्णाणं, जसविजयं तं सया वंदे ॥५॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४७२ શ્રી જૈન સત્ય પ્રકાશ गुजरदेसे धणे, मज्ज्ञे कल्लोलपट्टणाण बरे ॥ सिट्टकणोडागामे, जायं तं वायगं बंदे ॥६॥ नारायणक्खतायं, जणणीसोहग्गदेमहातणयं ॥ लहुवंधुपोम्मसीह, जसवंतसिसु णमह भव्वा ! ॥७॥ चाउम्मासी किच्चा, कुणगिहगामंमि पुजणयविजया ॥ विहरंता गुणवंता, समागया देसणुज्जुत्ता ॥८॥ सोचा वाणी तेसिं, सपुत्तजुम्माइ धण्णजणणीए । करिगयरसिंदुवासे, गहिया वरपत्तने दिक्खा ॥९॥ मुणिजसविजयहिहाणं, ठवियं जसवंतजिट्टपुत्तस्स ।। सिरिपोम्मविजयणाम, नत्थं लहुपोम्मसीहस्स ।। १० ।। लहुसमए बुद्धिबला, सिद्धता सपरभेयसंजुत्ता ॥ विष्णाया जसमुणिणा, गुरुप्पसायाणुभावेणं ॥ ११ ॥ कमसो ससीसगुरुणो, णिहिणंदरसिंदुमाणवरिसंमि ॥ णयविजया विहरंता, समागया रायणयरंमि ॥१२॥ विहियं तत्य वहाण-टगं जसेणं मुणीसरेण तया ॥ दट्ट बुद्धिवलं. धणसेही हरिसमावण्णो ॥१३॥ तुम्हाणं जससीसो, लकवणवेरगबुद्धिमइसाली ॥ छद्दरिसणगुरुगंथ-उझावणजुग्गो इय कहेइ ।। १४ ॥ कासीविउहा विप्पा, ण ज्झाते धणं विणा गंथे । दरिसणछक्कमए ता, किं कायव्वं ति गुरुवयणं ।। १५ ।। सोचिय बुत्तं तेणं, कजे एयंमि णिकसहसदुगं ॥ दाहिमि ससीसगुरुणो, पता वाणारसीं तत्तो ॥१६॥ तत्थ ज्झयणं विहियं, मुणीसरेणं जसेण वरमइणा ।। विप्पगुरूणं पासे, दरिसणछकत्यगंथाणं ॥ १७ ॥ पाईणणव्वणाओ. विष्णाओ वरिसतितयमझमि ॥ सिरितत्ताइयचिंता,मणी विणाय प्एकालंमि ॥ १८ ॥ परिसाए विउहाणं. तकियमुखकेण तेण संग्णासी । सिग्धं जिओ पइट्ठा, लद्धा महई जसेण तया ॥१९॥ णायविसारयपयवी, तस्स विडष्णा पसण्ण विष्णेहिं ॥ तकियसेहरसहिया, गुरू वि अग्गाउरं पत्ता ॥ २० ॥ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ---- - ४७ શ્રીયશદ્વાચિંશિક चउवरिसे सत्थाणं, सेसाणं तकियाण पासंमि ॥ णायायरियस्सेह-भासो तेणं को तत्थ ॥ २१ ॥ सिग्धं मओ निरत्थो, वणारसीदाससीसकुंअरस्स ॥ तत्तो ते संपत्ता. जइणउरीरायणयरंमि ॥२२॥ थिरया सिरिणागोरी-सराहमझे कया मुया तेहिं ॥ वाइविउहपमुडेहि, लद्धं माणं जसेण तया ।। २३ ॥ मावतखानहिगारी, इह गुणरसिओ पयाणुकूलमई ।। तस्स सहाए जाया, जससंसा ता समाहूया ॥ २४ ॥ मुणिवरसिरिजसविजया, करीअ मेहावला वहाणाई। अट्ठारस तत्थ तया, ततो हिटोऽहिगारी सो ॥ २५ ॥ भव्युस्सब्वाइपुव्वं, सम्माणं पि य करीअ हरिसेणं ।। जिणसासणस्स विहिया, पहावणा सिरिजसेण वरा ॥२६॥ वायगपयस्स जुग्गा, बहुस्सुयाजेयपुज्जजसविजया ॥ इय विष्णत्ती विहिया-पासे सिरिदेवमूरिस्स ॥ २७ ॥ रायणयरसंवेणं, विणयविवेयाइगुणगणड्डेण ॥ ठविया सा हिययंमि, गुरुणा गुणरायजुत्तेणं ॥ २८ ॥ उत्तमवीसइठाणा-राहणतप्परविबुद्धजसगणिणो ।। णियगुरुणो आणाए-विजयप्पहरिणाऽऽणंदा ॥ २९ ॥ गयससिहदुवासे, संघुल्लासुस्सवाइजोगेणं ।। दिनमुवज्झायपयं, जसविजया वायगा जाया ॥ ३० ॥ अज्झप्पणायजोगा, जेणं परिचच्चिया सगंथेसु ॥ तं वायगजसविजयं, सरति धण्णा णरा णिच्चं ॥ ३१ ॥ गुणजुगहइंदुवासे, तेणं दभावईचउम्मासे ॥ सग्गपयं संपत्तं अणसणसुसमाहिविहिपुव्वं ॥ ३२ ॥ इय जसचरियं सिढे, गुणाणुरागेण लेसओ भणियं ॥ जाणाणुकरणभावा, लहंतु परमुण्णई भव्वा !॥ ३३॥ गुणणंदणिहिंदुसमे, सिरिगोयमकेवलत्तिपुष्णदिणे ॥ वरजिणसासणरसिए, जइणउरीरायणयरंमि ॥ ३४ ॥ रयणा चरियस्स कया, गुरुवर सिहिणेमिमूरिसीसेणं ॥ पउमेणायरिएणं, पियंकरज्झयणलाहढें ॥ ३५ ॥ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = દિગંબરોની ઉત્પત્તિ VEEEEEB.EEGEE લેખક : છે. આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી (ગતાંકથી ચાલુ) અઢાર દેનાં નામ: શ્વેતામ્બરમત દે – ૧ અજ્ઞાન, ૨ ક્રોધ, ૩ મદ, ૪ માન, ૫ લોભ, ૬ માયા, ૭ રતિ, ૮ અરતિ, ૯ નિદ્રા, ૧૦ શેક, ૧૧ અલકાચન, ૧૨ ચેરી, ૧૩ માત્સર્ય, ૧૪ ભય, ૧૫ છવડત્યા, ૧૬ પ્રેમ, ૧૭ કીડા અને ૧૮ હાસ્ય, | દિગમ્બર મતદોષે – ૧ ભૂખ, ૨ તરસ, ૩ રાગ, દ્વેષ, ૫ જન્મ, ૬ વૃદ્ધત્વ, ૭ મરણ, ૮ આશ્ચર્ય, ૯ પીડા, ૧૦ રોગ ૧૧ ખેદ, ૧૨ શેક, ૧૩ અભિમાન, ૧૪ મોહ, ૧૫ ભય, ૧૬ નિદ્રા, ૧૭ ચિન્તા અને ૧૮ પરસે જેવી રીતે ઉપર જણાવેલા અઢાર દે પ્રાચીન શાસ્ત્રકારોએ માનેલા છે તેવી જ રીતે કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે નીચે જણાવેલા અઢાર દે અનુક્રમે જણાવ્યા છે. ૧. દાનાન્તરાય, ૨ લાભાારાય, ૩ ભેગાન્તરાય, ૪ ઉપભોગાન્તરાય, ૫ વર્યાન્તરાય, ૬ કામ, ૭, મિથ્યાત્વ, ૮ અજ્ઞાન, ૯ નિદ્રા, ૧૦ અવિરતિ, ૧૧ હાસ્ય, ૧૨ રતિ, ૧૩ અરતિ, ૧૪ ભય, ૧૫ જુગુપસા, ૧૬ શોક, ૧૭ રાગ અને ૧૮ ઠેષ. આવી રીતે અઢાર દે અભિધાન ચિન્તામણિ નામમાલામાં જણાવ્યા છે. अन्तराया दानलाभवीर्यभौगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ॥ कामो मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा। रागो द्वेषश्च नोदोषास्तेषामष्टादशाप्यमी॥ अन्नाण काहमयमाणलोहमायारईयअरईय। निसायअलियवयणचारीयामच्छरभयाय ॥ पाणिवह पेमकीलापसंगहासाइ जस्स इय दोसा । अद्वारस विपणट्ठा नमामि देवादिदेवं त॥ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ દિગંબરોની ઉત્પત્તિ સાચું દેવત્વ શામાં છે? વાચકગણે ધ્યાન રાખવું જરૂરી છે કે – શ્વેતામ્બર કે દિગમ્બર બનેના મત પ્રમાણે ઉપર જણાવેલા જુદા જુદા પ્રકારના પણ અઢાર અઢાર દેશોને અભાવ દેવપણાની અનુવૃત્તિ માટે નથી. એટલે કે દેવપણાને ઓળખાવવા માટે નથી, પરંતુ કુદેવપણાની વ્યાવૃત્તિ માટે છે. એટલે એ અઢાર દેષની સાથે બને મતવાળાઓ કુદેવત્વ માને છે અને તેમાં પણ અઢારે અઢાર દેષ હોય તે જ કુદેવત્વ કહેવાય એમ માનતા નથી, પણ એ અઢાર દેશમાંથી કઈ પણ દોષ હોય તે કુદેવત્વ માને છે. જે એમ ન માનવામાં આવે તે બને મતવાળા તીર્થકર કેવલી અને સામાન્ય કેવલી એમ બે પ્રકારના કેવલીઓમાં ફક્ત તીર્થકર કેવલીને જ દેવપણે માને છે તે યોગ્ય ઠરે નહિ, કેમકે તીર્થકર સિવાયના સામાન્ય કેવલીઓમાં પણ બન્નેના મત પ્રમાણે અઢારે દેશોમાંથી કોઈ પણ દેષ હોતો નથી, છતાં બન્ને મતવાળા સામાન્ય કેવલીઓને દેવ તરીકે માનતા નથી. બન્નેના મત પ્રમાણે તે દેવતત્વમાં અષ્ટપ્રાતિહાર્યાદિક સહિત એવા તીર્થકર અને સમગ્ર કમનો ક્ષય કરનારા એવા સિદ્ધ મહારાજાઓને માનવામાં આવે છે એટલે સામાન્ય કેવલીને દેવતમાં માનવાનું હતું જ નથી. વળી બને મતવાળા અરિહંત રૂપી દેવને ગર્ભથી ત્રણ જ્ઞાનવાળા માને છે એ પણ સામાન્ય કેવલીને નિમિત્ત હોય જ નહિ. વળી બન્ને મતવાળા તીર્થકર મહારાજના વનાદિ પાંચે કલ્યાણક માને છે અને તેવાં કલ્યાણ કે સામાન્ય કેવલીઓને હોય જ નહિ. અતિદેવ થનારા જીવને તે ભવથી પહેલાંના ત્રીજે ભવે વીસ સ્થાનકેની આરાધના જરૂર હોય છે અને તેથી તેઓ તીર્થકર નામકર્મ બાંધે છે. પણ સામાન્ય કેવલીઓને તેવું કંઈ હેતું નથી. આ બધા ઉપરથી એમ સ્પષ્ટ સમજી શકાય કે – જેમ ઉષ્ણ સ્પર્શને અભાવ માત્ર અગ્નિના અભાવને જ જણાવનાર છે પણ તે ઉષ્ણપણના અભાવ માત્રથી પૃથ્વીપણું કે જલપણું કંઈ સાબીત થાય નહિ તેવી જ રીતે અઢાર દોષને અભાવ માત્ર કુદેવના અભાવને જણાવનાર છે પણ દેવત્વની સાથે એ અઢાર દેની વ્યાપ્તિ નથી. આ કારણને લઈને અજ્ઞાનાદિક અઢાર દે, અગર અન્તરાયાદિક અઢાર દે કહેવામાં કોઈ પણ જાતનો તાત્પર્યભેદ થતો નથી, પણ દિગમ્બરોએ માનેલા અઢાર દેશમાં કેટલાક તે કેવળ મતાગ્રહને લીધે જ છે, અને કેટલાક તે અસંભવિત તરીકે જ છે દેવત્વમાં સુધા તૃષાના અભાવની માન્યતાનું નિરાકરણ : દિગમ્બરોએ માનેલા અઢાર માં પ્રથમ તે લેકે એ સુધા અને તૃષાના અભાવને સ્થાન આપ્યું છે. એ જ કહી આપે છે કે દિગમ્બરની For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચર ४७९ શ્રી જૈન સત્ય પ્રકાશ ઉત્પત્તિ શ્વેતામ્બરોમાંથી થઈ છે અને પિતાના મતની પુષ્ટિને માટે શ્વેતામ્બરોએ માનેલા કેવલીના આહારપાણિને વિરોધ કરવાને માટે આ બેને દે ગયા અને તેને કુદેલત્વના મુખ્ય ચિહ્નરૂપ ગણ્યા, અને એ આગ્રહને લીધે જ દિગમ્બરોએ પિતે માન્ય કરેલા તત્વાર્થસૂત્રની ઉપર પગ મેલ્યા, કેમકે તવાર્થસૂત્રમાં સાફ સાફ જણાવે છે કે જિનેશ્વરોમાં ક્ષુધા-તૃષા વગેરે અગિયાર પરીષહો હોય છે. તરવાળંવાર કહે છે કે – viારા વિ (. ૨) એટલે કેવલીમહારાજમાં અગિયાર પરીષહ હોય છે, કે જે વેદનીય કર્મથી થવાવાળા છે. દયાન રાખવું કે અહીં જિન શબ્દનો અર્થ અગિયારમાં કે બારમા ગુણઠાણાવાળા વીતરાગ લેવાના નથી, કેમકે – અગિયારમાં બારમા ગુણઠાણુવાળા વીતરાગો માટે તે “ફૂમરાયજીવાથીત - શાશ્વતા' એ સૂત્રથી ચૌદ પરીષહ પહેલાં જણાવવામાં આવ્યા છે. વળી તેરમાં ગુણઠાણાવાળા જીને કેવલજ્ઞાન થાય છે એ વાત દિગમ્બરને પણ માનવી પડે તેમ છે. તે કેવલજ્ઞાનને રોકનારા દેનો ક્ષય જણાવતાં તત્ત્વાર્થકાર મહારાજ પોતે જ ક્ષાત્ જ્ઞાનાનાવર, તથા વસ્ત્ર એમ કહી કેવલજ્ઞાનની ઉપત્તિ મેહનીયના ક્ષયથી અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અન્તરાયના ક્ષયથી જણાવે છે. એ સૂત્રમાં ભૂખ કે તૃષાના ક્ષયનું નામ પણ નથી. તે પછી કેવલજ્ઞાનને રોકનાર સુધા અને તૃપા થાય જ કેમ ? વાચકે એ ધ્યાન રાખવાની જરૂર છે કે – દિગમ્બરોએ છદ્મસ્થ અવસ્થામાં તીર્થકરોને પણ સુધા અને તૃષા માનેલ છે. વળી જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થાય અગર મેહનીયના પેટા ભેદોને અનુક્રમે ક્ષય થતો જાય તેમ તેમ તેઓ ક્ષુધા તૃષાની ઓછાશ માનતા નથી, તો ક્ષયોપશમની વખતે જેને મન્દતાને સમ્બધ નથી તેના અભાવને સમ્બન્ધ, ક્ષયની સાથે આવ્યો કયાંથી? વાચકગણ અનુભવથી પણ સમજી શકશે કે, સુધા અને તૃષાની અધિકતા અને ન્યૂનતા સાથે જ્ઞાનની અધિકતા અને ન્યૂનતાનો કઈ પણ પ્રકારે સમ્બન્ધ નથી. વિકલેન્દ્રિય અને અસંસી થોડા આહારને લેવાવાળા છતાં ૫ણ શું અજ્ઞાની નથી? અને ચાર જ્ઞાનના ધણી મુનિમહારાજા શું તે વિકલેદ્રિય અને અસંજ્ઞીના આહાર કરતાં વધારે આહારવાળા નથી? આ વિચાર કરનાર વાચકગણને સહેજે માલમ પડશે કે દિગમ્બરોએ સુધા અને તૃષાનો અભાવ જે દેવના લક્ષણ તરીકે માને છે તે કેવળ શ્વેતામ્બરના શ્રેષને લીધે જ છે અને તે દ્વેષની તીવ્રતાને લીધે જ સુધા અને તૃષાના અભાવને પહેલો નંબર આપવામાં આવ્યું છે. (વાચકગણુ આ ઉપરથી એ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ ૪૭૭ દિગંબરની ઉત્પત્તિ પણ સમજી શકશે કે તરવાર્થસૂત્રના કર્તા ભગવાન ઉમાસ્વાતિ વાચક દિગમ્બર આમ્નાયમાં નહોતા, પરંતુ કેવળ શ્વેતામ્બર રાંપ્રદાયના હતા, તેથી કેવલિમાં પણ સુધા- તૃષા આદિ પરીષહ ગણાવ્યા અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ માટે નાશ કરવા લાયક દેશમાં મોહનીય આદિ ગણાવ્યાં, પણ સુધાદિ ગણાવ્યાં નહિ.) જો કે શ્વેતામ્બરેએ અઢાર દેને અભાવ તીર્થક માં હોય એમ માન્યું છે પણ તે અઢાર દે માંથી એક પણ દેષ ઘાતી કર્મ કે જે કેવલજ્ઞાન પામતાં સર્વથા ક્ષય પામે છે તેના પ્રભાવ સિવાયને છે જ નહિ, અર્થાત્ તારે એ માનેલા અઢારે દે કેવલજ્ઞાનને રોકનાર ઘાતિ કર્મના જ વિકારે છે અને તેથી કેવલજ્ઞાન થતાં તે દેષને અભાવ થયો હોય તે સહેજે માની શકાય તેવો છે. મતિ, શ્રત, અવધિ કે મન:પર્યાય, એ ચાર ક્ષાપશમિક જ્ઞાનેમાંથી કેઈ પણ જ્ઞાનની સાથે બન્ને મતમાંથી કઇ પણ મતવાળાએ સુધા, તૃષા કે સુધા-તૃષાના અભાવની સાથે વ્યાપ્તિ માનેલી જ નથી, તો પછી કેવલજ્ઞાનની વખતે ક્ષુધા તૃષાના અભાવની વ્યાપ્તિ દિગમ્બરોના મતમાં ક્યાંથી આવી? જન્મ એ દેવનો દોષ ખરે કે નહિ ? દિગમ્બરોએ દેવના અઢાર દેશમાં જન્મ નામને ત્રીજે દેષ ગણાવેલ છે. આ સ્થાને દિગમ્બરોને આપણે પૂછી શકીએ કે આ ભવની અપેક્ષાએ જન્મને દેષ ગણે છે કે આવતા ભવની અપેક્ષાએ જન્મને દેશ ગણો છે? કદાપિ કાળે પણ દિગમ્બર ભાઈએથી એમ નહિ કહી શકાય કે આ ભવની અપેક્ષાએ થયેલા જન્મને અમે દોષ તરીકે ગણીએ છીએ, કારણકે વૈષ્ણમાં સીતાને અનિજ માનીને વાત કરી છે તેથી તેઓ કદાચ જન્યરહિત કહી શકે પણ દિગમ્બરભાઈ ઓ તે તીર્થકર કેવલિ અગર સામાન્ય કેવલી એ બે પ્રકારના કેવલિમાંથી કોઈ પણ પ્રકારના કેવલીને આ ભવના જન્મ વગરના માની શકે તેમ નથી. કદાચ તેઓ તરફથી એમ કહેવામાં આવે છે કે આવતા ભવના જન્મથી રહિત હોવાને લીધે અને દેવ ગણને, આવતા ભવને જન્મ તે અમે દેષરૂપ ગણીએ છીએ. આ તેઓનું કથન સાચું છે, છતાં પણ અક્કલવાળા મનુષ્ય વિચારી શકે છે કે લક્ષ્યની સાથે જ લક્ષણ રહેલું હોવું જોઈએ, પણ ભવિષ્યની વાત લક્ષણ તરીકે રહી શકે જ નહિ. તેથી જન્મરહિતપણું તે દેવનું લક્ષણ થઈ શકે જ નહિ, એટલું જ નહિ પણ વેતામ્બર અને દિગમ્બર બન્નેના મતની અપેક્ષાએ કઈ મિથ્યાદષ્ટિ છે પણ સમ્યકત્વ પામીને પણ અનુક્રમે ગુણઠાણુની શ્રેણિએ ચઢી સિદ્ધિપદને પામી શકે છે અને તેઓ બીજા ભવના જન્મથી રહિત થઈ શકે છે તે શું તેવા મિથ્યાષ્ટિઓને પણ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૮ શ્રી જન સત્ય પ્રકાશ દિગમ્બર ભાઈઓ દેવ તરીકે માનવા તૈયાર થશે? દિગમ્બર ભાઈઓ એમ નહિ કહી શકે કે – ચોથા વગેરે ગુણઠાણાવાળા પણ તે ભવે ગુણઠાણાની શ્રેણિએ ચઢીને ભવિષ્યમાં મોક્ષ પામી બીજા ભવના જન્મ વગરના થશે જ નહિ અને જે એમ છે. તે પછી દિગમ્બર ભાઈઓ તેવા ચેથા વગેરે ગુણઠાણાવાળીઓને ફરસવાવાળા તેવા જીવોને બધાને દેવ તરીકે માનવા તૈયાર છે? આ બધું વિચારના સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે–જન્મરહિતપણું એ દેવપણાનું લક્ષણ કહેવાય જ નહિ અને જન્મરહિતપણાને દેવપણાનું લક્ષણ કહેવું તે કેવળ અજ્ઞાન જ છે. મરણરહિતપણું એ શું લક્ષણ છે? જેવી રીતે દિગમ્બરોએ જણાવેલાં સુધા, તૃષા અને જન્મ એ ત્રણે દેશે આગ્રહ જણાવનારા છે તેના કરતાં તેમને મરણરહિતપણાને જણાવેલો દેષ તો દિગમ્બરની અજ્ઞાનતાની હદ કરે છે. દિગમ્બર ભાઈઓએ વર્તમાન અપસર્પિણમાં જે ચોવીસ તીર્થકરો માનેલા છે તેમાંના કયા તીર્થકર અત્યારે હયાત છેમરણ પામેલા નથી? કહેવું જ પડશે કે સર્વ તીર્થકરો મરણને પામેલા છે અને તેઓના હિસાબે તે તીર્થકર મરણ પામેલા હોવાથી દેવ તરીકે ગણાય જ નહિ એટલે સ્પષ્ટ થયું કે મરણનો અભાવ તે દેવના લક્ષણ તરીકે રહી શકે જ નહિ. વળી જગતના ચારે ગતિના અને ચોવીસે દંડકના છે જ્યાં સુધી પિતપોતાના ભવમાં અને ગતિમાં રહેલા છે ત્યાં સુધી તે સર્વ મરણ કરીને રહિત જ છે, તે પછી તે બધા એકેન્દ્રિયાદિ છે દિગમ્બરોના મતે તે દેવતત્વમાં જ ગણાય. યાદ રાખવું કે – એકેન્દ્રિયાદિ જીને ભવને છેડે જેમ મરણ છે તેમ તીર્થકરને પણ ભવને છેડે જરૂર મરણ છે. વળી તીર્થકર ભગવાનનાં પાંચ કલ્યાણક, જેઓને દિગમ્બર પણ માને છે તેમાં છેલ્લું નિર્વાણ કલ્યાણક તીર્થકરેના મરણને અંગે છે, તે પછી મરણને દેષ તરીકે માની મરણના અભાવને દેવના લક્ષણ તરીકે માનનારા દિગમ્બરે શી રીતે નિર્વાણ કલ્યાણકને માનશે? એટલે મરણને દેષ પણ માન અને મરણવાળું તે નિર્વાણ કલ્યાણક પણ માનવું એ ખરેખર પૂરેપૂરો વા ગ્યાઘાત જ થયો. સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે આ યુષ્યના અભાવને લીધે મરણ છે અને દરેક તીર્થકર મોક્ષે જતી વખતે આયુષ્યના અભાવવાળા થાય જ છે. તો પછી મરણ એ દેવપણને દેષ હોઈ શકે નહિ. દિગમ્બરભાઈઓ કદાચ એમ કહે કે આ ભવના મરણને અમે દેષરૂપે ગણતા નથી પણ ભવાંતરના મરણને અમે દેષરૂપ ગણીએ છીએ. આ કથન પણ તેમનું કઈ પ્રકારે યુક્તિસંગત (જુઓ પૂર્ણ ૪૮૪) For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન છે. લેખક-આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી હતા કરછક્કાજકકકક્ક) (ગતાંકથી ચાલુ) હવે આપણે સિંહાવલોકન ન્યાયથી પુનઃ બૌદ્ધ અને સાંખ્યનાં તત્ત્વ તરફ દૃષ્ટિ નાખીએ; –- બૌદ્ધો બાર પદાર્થ માને છે. જાથ: રાતનનિ, તથા ઘરમિ wગ્ન, પચશ્ચ વિષયા: %, રાતાચતન્ન, ધર્માતનર્ચ, દ્રારા તપત્તિ છે પ્રત્યક્ષાનુમાને છે ઇવ પ્રમ ” અર્થ :- ચક્ષુ વગેરે પાંચ ઈદ્રિય, રૂપ, રસ, ગધે, સ્પર્શ અને શબ્દ એ પાંચ વિષયો, મન અને ધર્મ એ બાર આયતન પદાર્થો કહેવાય છે. અહિં પણ બાર તત્ત્વની સંખ્યા માનવી વ્યાજબી નથી, કારણ કે પાંચ ઇંદ્રિ દ્રવ્યરૂપે માનીએ તે અજીવમાં આવી જાય છે. અને ભાવરૂપે માનીએ તે જીવમાં સમાવેશ થઈ જય છે. એટલે જીવા જીવ બે જ પદાર્થો વીતરાગોક્ત સાચા છે. વળી રૂપાદિક પાંચ વિષયો અજીવમાં આવી જાય છે, એટલે જુદા જુદા માનવાની જરૂર નથી. શબદીયતન જેનું બીજું નામ મન છે, તે પણ પૌલિક હોવાથી અજીવમાં જ આવી જાય. ધર્માયતન એટલે સુખ દુઃખ, તે પણ સાતા અસાતારૂપ માનીએ તો જીવ દ્રવ્યમાં અને તેમના કારણરૂપે કર્મને માનીએ તો અજીવ દ્રવ્યમાં આવી જાય છે, એટલે વીતરાગાક્ત જીવાવ બે જ પદાર્થ સાચા છે. તેમનો વિસ્તાર સાત અથવા નવ પદાર્થમાં આવી છે, તે આપણે આગળ વિચારીશું. બૌદ્ધોએ પ્રમાણને નિર્વિકલ્પક માન્યું છે, તે અનિશ્ચયાત્મક હોવાથી પ્રવૃત્તિ-નિવૃત્તિનું અંગ નથી બની શકતું અને તેથી તે અપ્રમાણ છે. પ્રત્યક્ષ અપ્રમાણુ હોવાથી, તે દ્વારા ઉત્પન્ન થતું અનુમાન પણ અપ્રમાણસિદ્ધ થાય છે. એવી રીતે બૌદ્ધોનાં તત્ત્વો તથા પ્રમાણે પણ અસિદ્ધ કરે છે. સાંખ્યનાં તત્ત્વ તરફ દષ્ટિ નાંખતાં તેમની પણ તન્યસૃષ્ટિ ઠીક નથી જણાતી. તેઓ માને છે કે “પ્રકૃત્યાત્મજાત છિપાવજો” અર્થાત્ પ્રકૃતિ અને આત્માના સંગથી, સૃષ્ટિ પેદા થાય છે. સૃષ્ટિના પેદાશને કમ નીચે મૂજબ છે – પ્રતિશ્ચ સરવરગતમાં સાળાવસ્થા, તો માન, મરતોડ ,, હજ્ઞાાનિદ્રશf, રમાકાળિ. તમાળઃ પદ્મ ભૂતાનિ, તિબ્ધ કુપા વેf, વાર્તા નિજી મin તિા" અર્થ:– સત્વ, રજસ અને તમસ ગુણની સરખી અવસ્થાનું નામ પ્રકૃતિ છે. તેનાથી મહાન પેદા થાય છે, મહાનથી અહંકાર જન્મે છે. અહંકારથી અગિયારે ઈન્દ્રિયો પેદા થાય છે, અને પંચ તન્માત્રા પેદા થાય છે, તેનાથી પાંચ ભૂતો પેદા થાય છે. આત્માનું ચૈતન્ય સ્વરૂપ છે, તે અકર્તા, નિર્ગુણ અને ભોક્તા છે. હવે અહીં વિચાર કરવાની જરૂર છે કે સત્વ, રજસ અને તમોગુણ પરસ્પર વિરુદ્ધ છે, તેમનું કાઈ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૦ શ્રી જૈન સત્ય પ્રકાશ ચત્ર. પણ ગુણી નિયામક વિના એકત્ર અવસ્થાન થઈ શકતું નથી. જેમ કાળ, પીળે, રાત, ધોળા એવા જુદા જુદા રંગેને કોઈ ભેગા કરે ત્યારે જ તે ભેગા થઈ શકે છે અને જુદા ૨ગનું સ્વરૂપ પકડે છે તેમ સત્વ, રજસ આદિ ગુણને કઈ મેળવનાર હોય તે જ તે ગુણેની સામ્યતારૂપ પ્રકૃતિ બની શકે અને આગળના મહત આદિ વિકારે પેદા થઈ શકે, પરંતુ અહીં એ કઈ અતિરિક્ત પદાર્થ માનવામાં જ નથી આવ્યો કે જે ઉપર્યુક્ત કામ કરી શકે. જો કે આત્મા માનવામાં આવ્યો છે પણ તેનું સ્વરૂપ અખ્તત્વ માનેલું હોવાથી તે બિચારે કંઈ કરી શકે તેમ નથી. સ્વભાવથી જ માનવામાં આવે તે ગગન અને ગભશંગની જેમ, નિર્દેતુક વસ્તુ, હમેશાં હોવી જોઈએ અથવા કદી પણ ન હોવી જોઈએ. કહ્યું છે કે – "नित्यं सत्त्वमसत्त्वं वा, हेतारन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां, कादाचिस्कत्वसंभवः॥" અર્થ :– હેતુની અપેક્ષા ન હોવાથી હંમેશા સત્વ અથવા અસવું માનવું પડે છે, અને જો હેતુની અપેક્ષા રાખવામાં આવે તે જ વસ્તુનું કદાચિતપણું સંભવિ શકે છે. મહત્ નામ બુદ્ધિનું છે, સદે સુઈ ૩૬ ટુર્વ એવા ભાસનું નામ અહંકાર છે, તે બને તો જ્ઞાનથી જુદાં નથી એટલે જ્ઞાન આત્માને ગુણ હોવાથી આત્મામાં આવી શકે પણ જડ સ્વરૂપે પ્રકૃતિના વિકારો ન થઈ શકે. તન્માત્રાથી જે ભૂતત્પત્તિ માનવામાં આવી છે તે પણ બની શકે એમ નથી. તેઓ માને છે કે, ગધ નામની તન્માત્રાથી પૃથ્વી; રસ નામની તન્માત્રાથી જલ; રૂપ તન્માત્રાથી અગ્નિ; સ્પર્શ તન્માત્રાથી વાયુ અને શબ્દ તન્માત્રાથી આકાશ; એમ પાંચ તન્માત્રાથી પાંચ ભૂતો પેદા થાય છે. આ વાત પણ કબુલી શકાય તેવી નથી, કારણ કે જે બાહ્ય ભૂત આશ્રિત કહેવામાં આવતું હોય તે તે તદ્દન અસત્ય છે, કેમકે તે અનાદિનાં છે. કોઈ વખત પણ બાહ્ય ભૂત શુન્ય જગત હોતું જ નથી. હવે શરીર આશ્રિત કહેવામાં આવતું હોય કે ચામડી અને હાડકાં કઠીન હોવાથી પૃથ્વી, શ્લેષ્મ અને લેહી પ્રવાહી હોવાથી જલ, પકાવનાર હોવાથી જઠરાગ્નિ તેજ તવ, પ્રાણ અપાન રૂપ વાયુ અને શરીરગત પિલાણ તે આકાશ તત્ત્વ તમાત્રાથી પેદા થાય છે, તે તે પણ ઠીક નથી, કેમકે કેટલાંક શરીરગત તે તો શુક્ર, શેણિતથી પેદા થયેલાં છે, જેમાં તમાત્રાની ગંધ પણ નથી અને કેટલાંક શરીર ઇડાઓથી, અંકુરા આદિ જમીનથી; એમ જુદાં જુદાં કારણો છે. ત્યાં તન્માત્રાની ગબ્ધ પણ નથી દેખાતી. તે પછી તન્માત્રાની કલ્પના પણ અરણ્ય-રુદન જેવી છે. વળી શબ્દ, રૂ૫. રસ આદિ ગુણો ગુણીમાં હોય પણ ગુણથી ગુણી થાય તેમ પણ બની શકે નહિ. અતિપ્રસંગ આવી જાય, માટે અદષ્ટની કલ્પના થઈ શકતી નથી. આત્માનું અકતૃત્વ માનવાથી, કરેલાને નાશ અને બીન કરેલનું આગમન એ દૂષણે પણ લાગુ પડે છે. આત્માના બંધ મેક્ષનો પણ અભાવ સિદ્ધ થશે, તે પછી તમારું પૂર્વે બતાવેલું મોક્ષનું લક્ષણ પણ નિર્મુલ સિદ્ધ થશે, અને આત્માને નિર્ગુણ માનવાથી જ્ઞાનશુન્ય માનવો પડશે. આમ વિચાર કરતાં સાંખ્ય તત્ત્વની પ્રરૂપણા પણ એક બાલચેષ્ટિત જેવી લાગે છે. (અપૂર્ણ) For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir donme thihith ANDEnarassuminatime.nhibasualtimaratrika n ............... ....... ........ .thahirihitiha ................. समीक्षाभ्रमाविष्करण [ याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए " श्वेताम्बरमतसमीक्षा"मां ___ आळेखेल प्रश्ननो प्रत्युत्तर] लेखक-आचार्य महाराज श्रीमद् विजयलावण्यसूरिजी ....................... . . . . . . . . . . . . . . . . . . . . . ....... . . . . . . .................................................................. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ......... . . . . . . . . . . . (गतांकथी चाल) साधु आहारपान कितने वार करे ? आगळ चालतां लेखक जणावे छे के __“जब कि सभीने महाव्रत धारण करके मुनिदीक्षा ली है तब यह भेदभाव क्यों, कि कोई तो अवस्था के कारण दो बार आहार करे और कोई एक ही बार भोजन करे ।” आ लखाणमांथी बे वातो स्पष्ट तरी आवे छे, ते आ प्रमाणे - १. महाव्रत धारण करीने दीक्षा लेनारमां कोई पण जातनी भिन्नता न होवो जोईए । २. अवस्थाना कारणे पण आहारादिकना आचरणमां भेद होई शके नहि ।। प्रथमना जवाबमा जणावानुं जे महाव्रतधारी साधुओमां भिन्नता न होवी जोईए ए वातमां अमो पण सम्मत छीए । परन्तु शेमां ? मोक्ष साधन ना अधिकारमां, किन्तु दरेक बाबतमां नहि । दरेक रीते दरेकनी समता तो कोई काले थई नथी अने थवानी पण नथी, कारण के दीक्षितना आयुष्यनी भिन्नता, शरीरनी भिन्नता, आहार प्रमाणनी-भिन्नता, देशनी भिन्नता, कालनी भिन्नता, बुद्धिनी भिन्नता, पर्यायज्येष्टलधुनी वन्दनक्रम भिन्नता, वगैरे वगेरे भिन्नता तो हती, छे अने रहेशे ।। प्रस्तुतमां एक वार आहार अने बे वार आहारनी भिन्नता मोक्ष साधनना अधिकारमा लेशमात्र पण हानि सम्पादक नथी, कारण के ---- एक बार आहार करवो ए तो दिगम्बरोने पण मान्य होवाथी एक वार आहारमां मोक्षसाधनना अधिकारमा हानि नथी ए वात तो दीवा जेवी स्पष्ट छे; बे वार आहारनी व्यवस्थामां पण मोक्ष साधनना अधिकारनी हानि नथी, कारण के शास्त्रकार भगवान् एम नथी फरमावता के 'तमारे बे वार वापरतुं ज पडशे, नहितर मोक्ष नहि मळे,' परन्तु तेओश्री तो एम फरमावे छे के For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८२ ચિત્ર શ્રી જૈન સત્ય પ્રકાશ एकवारथी निर्वाह न थतो होय अने संयमादि गुण सीदाता होय तो बे वार शुद्ध आहार लईने पण संयमादि गुणने साधे, माटे आ व्यवस्था तो मोक्षसाधनना अधिकारमाथी च्युत थतां जीवोने टकावी राखे छे; आवी व्यवस्थानी क्षुल्लक क्षुल्लिकादिमां जरूर देखाती होबाथी तेनां नामो शास्त्रोमां आपवामां आवेल छे । वळी ए पण एक वस्तु ध्यानमा राखवानी जरूरत छे के साध्य एक होय छतां पण व्यक्ति विशेषने आश्रीने जुदी जुदी जातना साधनो अंगीकार करवां पडे छे । जो के साधन सिवाय साध्यनी सिद्धि थती नथी परन्तु ते साधन दरेकने माटे एक ज होई शकतुं नथी। जेम कोई नगरमां परोपकारपरायण, कुशळ वैद्यनी दुकान होय तो तेनुं साध्य एक ज रहेशे के दर्दियोने रोगथी मुक्त करवा, जो के आनुं साधन औषध छे, छतां पण दरेकने माटे एक ज औषध होई शकतुं नथी, किन्तु देशने, कालने, वयने, व्याधिने अने व्यक्ति विशेषने आश्रीने जुदां जुदा औषधो अपाय छे, तेवी रीते धार्मिक बाबतमां पण तमाम दीक्षितोनु साध्य मोक्ष होय छे, परन्तु व्यक्तिविशेषने आश्रीने साधनोमां कथश्चित भिन्नता आवश्यक छ । दिगम्बरोने पण एक ज मोक्षमार्ग साध्य छतां दीक्षितोनो आचारभेद मानवो पड्यो छे । जुओ दिगम्बरग्रन्थ मूलाचार - सपडिकमणो धम्मो पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । अपराधे पडिकमणं मज्झिमयाणं जिणवराणं ॥ ६२६ ॥ [सपतिक्रमणो धर्मः पूर्वस्य च पश्चिमस्य च जिनस्य । अपराधे प्रतिक्रमणं मध्यमानां जिनवराणाम् ॥ ६२६ ॥] जावेद अप्पणो वा अण्णदरे वा भवे अदीचारो। तावेदु पडिकमणं मज्झियमाणं जिणवराणं ॥ ६२७ ॥ यस्मिन् आत्मनो वा अन्यतरस्य वा भवेदतीचारः। तस्मिन् प्रतिक्रमणं मध्यमानां जिनवराणाम् ॥ ६२७॥] ईर्यागोयरसुमिणादिसबमाचरदु मा व आचरदु । पुरिमचरिमादु सव्वे सव्वं णियमा पडिकमंदि ॥ ६२८ ॥ [ईर्यागोचरस्वमादि सर्वमाचरतु मा वा आचरतु। पूर्वे चरमे तु सर्वे सर्वान् नियमान् प्रतिक्रमन्ते ॥ ६२९ ॥] भावार्थ ---- प्रथम तीर्थंकर ऋषभदेव प्रभुना तथा चरम तीर्थकर महावीर प्रभुना तीर्थमा मनिओनो सप्रतिक्रमण धर्म छे अने मध्यम बावीश जिनना तीर्थमां अपराध लाग्यो होय त्यारे प्रतिक्रमण करवू, हमेशां नहि, तेवा प्रकारनो धर्म छ । ६२६ । For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ૧૯૯૨. સમીક્ષાભાવિકરણ जे व्रतमा पोताने अथवा अन्यने अतीचार लाग्यो होय, ते व्रतनी बाबतमा मध्यम जिनना तीर्थमां मुनिने प्रतिक्रमण होय छे । ६२७ ।। ऋषभदेव भगवान् तथा महावीर भगवानना तीर्थना मुनिओने, ईर्या, गोचरी तथा स्वप्नादिकथी थता अतीचारो लाग्या हो अथवा न लाग्या हो, परन्तु प्रतिक्रमण वखते दरेक मुनिओ तमाम प्रतिक्रमणना पाठ बोलीने प्रतिक्रमण करे । ६२८ । आ सिवाय पण प्रथम तथा चरम जिनना साधुओने पांच महाव्रत, त्यारे मध्यम जिनना साधुने चार महावत होय छे; प्रथम तथा चरम जिनना साधुओने छेदोपस्थापनीय चारित्र होय त्यारे मध्यम जिनना साधुओने ते होतुं नथी। आ तो निदर्शन मात्र छ । आ सिवाय पण अनेक बाबतमां दिगम्बर दर्शनने पण भिन्नता मानवी पडी छे । आ वात जो दिगम्बर लेखके विचारी होत तो आ आक्षेपभूमिकामां उतरवानी जरूरत पडत नहि । अस्तु । ___ हवे लेखकना लेखथी सूचित बीजी बाबत 'अवस्थाना कारणे पण आहारादिकना आचरणमां भेद न होय ' ते विचारिये - आना जवाबमा जणाववानुं जे अवस्था विशेष न होय तो पण एक वार आहार तो दिगम्बर दर्शन पण मान्य राखे छे । हवे आ एक वार कराता आहारने माटे पूछवामां आवे छे के आ एक वार करातो आहार धर्मनो नाशक छे अथवा तो धर्मनो पोषक छे ? धर्मनो नाशक छे एम तो दिगम्बरो नहि ज कही शके, कारण के एम मानवामां दीक्षाना दिवसथी ज अणशणनी आपत्ति थई जशे, अने तदुपरान्त एक वार पण आहार मुनिओने करवो न कल्पे आवु शास्त्रीय निषेध वाक्य बतावq पडशे, अने ते मळी शके तेम नथी. एटलं ज नहि परन्तु उलटा एक वारनां विधानो मळशे । कदाच एम कहेवामां आवे के एक वार जे आहार ते धर्मनो पोषक छे - तो आ वातमां पण प्रश्न थशे के शाथी ? आना प्रत्युत्तरमा जणावq पडशे के-मुक्तिनुं साधन धर्म छे, धर्मनुं साधन शरीर छे अने शरीरनुं साधन आहार छे; आ रीते परम्परया धर्मनुं साधन होवाथी एक वार करातो आहार धर्मनो पोएक छे। त्यारे सारांश ए आव्यो के शरीर सिवाय धर्म थई शकतो नथी माटे ते शरीरने टकावी राखवा आहार लेवो ते धर्मनो पोषक छ । हवे अवस्था-विशेषमा एक वारना आहारथी शरीरनो टकाव न थतो होय त्यारे बे वार पण आहार करी शरीरने टकावी धर्म साधवो के बे वार आहार नहि करतां शरीरने शिथील करी धर्म साधना जाता करवी ? बुद्धिमानने कहे, पडशे के आवी अवस्था-विशेषमां बे वार आहार करीने पण शरीर टकावी धर्म साधवो। For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८४ शत्र શ્રી જૈન સત્ય પ્રકાશ कदाच दिगम्बर लेखक साहस करीने वादनी खातर एम पण कबुल करी ले के भले शरीर शिथील थाय तो थवा थो, धर्मसाधनपणुं जाय तो जवा यो, पण बे वार तो आहार न ज करवो, तो आ वात पण लेखकनी व्याजबी नथी, कारणके जो शरीरनी शिथीलता थवा देवी अने तेने अंगे धर्मसाधनताने जाती करवो आ वात जो इष्ट छे तो पछी एक बार पण आहार शा माटे करवो जोईए ? एक वार आहार नहि करवामां जे दोषो समायेला छे तेवा दोषो अवस्था-विशेषे बे वार आहार नहि करवामां पण समायेला छे। ते दोषने टाळवा एक वार आहार लेवो जो इष्ट छे तो पछी तेवा दोषो टाळवा बे वार आहार लेवो केम इष्ट नथी ? जो बे वारवाला स्थलमां तेवा दोष रहेवा देवा छे तो पछी एक वारवाला स्थलमां पण केम न रहेवा देवा ? युक्ति बन्ने स्थलमा समान छे, छतां एक ठेकाणे मानवू अने बीजे ठेकाणे न मानवू ए तो केवल आग्रह दृष्टिने ज आभारी छ। वळो अवस्थाविशेषमा आहारादि आचरणानी भिन्नता न होई शके आवी दिगम्बर लेखकनी मान्यता, तेमनां दिगम्बरशास्त्रो पण मान्य राखी शके तेम नथी, कारणके-गोचरो वहोरीने पोताना स्थानमां न लाववी, वस्त्र पात्र न राखवां, गृहस्थने त्यां ज हाथमां गोचरी वापरवी, वगेरे दिगम्बरशास्त्र प्रतिपादित छतां पण ते ज दिगम्बरशास्त्रो अवस्था--विशेषमां पात्र, पात्रबन्धन वगेरे राखवा, गृहस्थने त्यांथी गोचरी लाववी, पोताना स्थानमां मुनिने वपराववी वगेरे जणावे छे, तो पछी अवस्थाविशेषे पण बे वार आहार करवानुं न मानवं ए क्यांनो न्याय ? (अपूर्ण) (पृष्ट ४७८ नुं अनुसंधान ) થાય તેમ નથી, કેમકે સામાન્ય રીતે કઈ પણ ગુણઠાણાવાળે જીવ આ ભવમાં મોક્ષ પામી ન જ શકે અને ભવિષ્યના ભવમાં મરણ જરૂર કરે એવું દિગમ્બરભાઈએથી કહી શકાય તેમ નથી, તો પછી શું તે બધાઓને દિગમ્બર ભાઈઓ દેવ તરીકે માનવા તૈયાર છે? આ વાત કઈ દિવસ દિગમ્બર ભાઈઓ કબુલ કરી શકે તેમ નથી એટલે ચેખું થયું કે મરણ દેષનો અભાવ અસંભવિત જ છે અને મરણને દેષ માની તેના અભાવમાં જ દેવત્વ માનવું એ કેવળ અજ્ઞાન દશા છે, જેવી રીતે ઉપર જણાવેલા દેશમાં દિગમ્બરની વ્યવસ્થાહીનતા છે તેવી જ રીતે તેમના માનેલા બીજા દેશમાં પણ કેવી વ્યવસ્થાહીનતા છે તે આપણે હવે પછી જોઈશું. (अ ) For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- - ચંપાપુરી નગરીમાં ચંપાપુરી મહિમાં બનેલી કેટલીક લેખકે આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી ધાર્મિક ઘટનાઓનું સંક્ષિપ્ત વર્ણન (ગતાંકથી પૂર્ણ) ચંદનબાળાનું પ્રભુ શ્રી મહાવીરને દાન : રાજા દધિવાહનની પુત્રી ચંદનબાલાને જન્મ પણ આ પ્રસ્તુત નગરીમાં થયો હતું. જે ચંદનબાલાએ કૌશાંબી નગરીમાં પ્રભુ શ્રી મહાવીર દેવને, પાંચ મહિના અને પચીસ દિવસ સુધીની ઘેર તપશ્ચર્યાના અંતે, સૂપડાના ખૂણામાં રહેલા અડદના બાકલા બહેરાવી, પ્રભુને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરતા અભિગ્રહ પૂર્યો હતો. ચંદનબાલાને સંયમની પ્રાપ્તિ અને કેવલજ્ઞાનને લાભ; એ બેમાં બીજા કારણો માં મૂળ કારણ આ દાન જ છે. પ્રભુ શ્રી મહાવીરદેવનું ચતુર્માસઃ પ્રભુ શ્રી મહાવીરદેવે દીક્ષાના દિવસથી માંડીને ૭૨ વર્ષની ઉંમરમાં ૪૨ માસાં જુદા જુદા સ્થળે કર્યા, તેમાં આ શ્રી ચંપાપુરીનું પણ નામ આવે છે. જુઓ–૧ અસ્થિક ગ્રામમાં, ૩ પૃષચંપા સહિત ચંપાપુરીમાં, ૧૨ વૈશાલી નગરી અને વાણિજ્ય ગ્રામમાં, ૧૪ નાલંદા અને રાજગૃહ નગરમાં, ૬ મિથિલા નગરીમાં, ૨ ભદ્રિકા નગરીમાં, ૧ આલંભિક નગરીમાં, ૧ પ્રણીતભૂમિમાં, ૧ શ્રાવસ્તિ નગરીમાં અને ૧ મધ્યમ અપાપા નગરીમાં. રાજા કેણિકને ચંપાપુરી સાથે સંબંધ: રાજા કેણિકનું બીજાં નામ અશચંદ્ર હતું. પિતા શ્રેણિકના મરણ નિમિત્તે ઘણો દીલગીર થવાથી તેણે રાજગૃહીની રાજધાની ફેરવી પાછળથી (પિતાના મરણ બાદ) આ શ્રી ચંપાનગરીને રાજધાની બનાવી હતી. સંભવ છે કે–અહીં સુંદર ચંપકવૃક્ષ વધારે પ્રમાણમાં હોવાથી આ નગરી ચંપાનગરીના નામથી પ્રસિદ્ધિ પામી હોય. સૂત્રોમાં પણ અનેક સ્થળે શ્રી સુધર્માસ્વામીની વાચનાના પ્રસંગમાં, રાજા કેણિકનું અને ચંપાનગરીનું વર્ણન આવે છે. . દાનેશ્વરી રાજા કર્ણની નગરી: પાંડુ રાજાના વંશમાં થયેલ, મહાદાનેશ્વરી શ્રી કર્ણરાજ પણ પૂર્વે આ નગરીમાં રાજ્ય કરતા હતા. તેમણે તૈયાર કરાવેલી ફગાર ચતુરિકા (ાંગારી) વગેરે ઉત્તમ પદાર્થો (સ્થાનો) હાલ પણ નગરીની શોભામાં વધારો કરી રહ્યાં છે. શાસ્ત્રોમાં જેમ યુદ્ધવીર તરીકે રામ, દયાવીર તરીકે શ્રી શાંતિનાથ ભગવાન અને તવીર તરીકે શ્રી ઋષભદેવ, આદિનાં નામે પ્રસિદ્ધ છે, તેમ દાનવીરમાં કણ રાજાનું નામ પહેલે નંબરે આવે છે. સુદર્શન શેઠના શીલનું માહાત્ય : આ નગરીના રાજા દધિવાહનને અભયા નામની રાણી હતી. તે નિર્મલ સમ્યદૃષ્ટિ શેઠ સુદર્શનનું ભવ્ય રૂપ જોઈ મેહિત થઈ, અને શેઠને ચલાયમાન કરવાને ઘણે પ્રયત્ન કર્યો, છતાં જ્યારે નિષ્ફળ નીવડી ત્યારે તેણે ક્રોધમાં આવી શેઠને આળ દીધું કે “આ સુદર્શન દુરાચારી છે.” રાજાને ખબર પડતાં તેણે શેઠને શળી ઉપર ચઢાવવા For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૬ શ્રી જૈન સત્ય પ્રકાશ સિપાઈઓને હુકમ કર્યો. પરસ્ત્રી-સહદર સુદર્શન શેઠનો અડગ શીલગુણ જોઈને ખૂશી થયેલી ગુણાનુરાગિણી શાસનની અધિષ્ઠાયકદેવીએ શુળીનું સુવર્ણ સિહાસન બનાવ્યું. જેમ સિપાઈઓ તરવારનો ઘા કરે, તેમ તે ઘા દેવતાની સહાયથી ફૂલની માલારૂપ થઈ જાય. મહાથાવક શ્રી કામદેવની જન્મભૂમિઃ અગિયાર અંગમાંના સાતમાં શ્રી ઉપાશક દશાંગ સૂત્રમાં પ્રભુ શ્રી મહાવીરના અગિયારે શ્રાવકનું વર્ણન કરેલું છે, તેમાં કામદેવ શ્રાવકની જન્મભૂમિ આ શ્રી ચંપા નગરી કહી છે. મહાશ્રાવક કામદેવ ૧૮ કરેડ સેનયાના સ્વામી હતા તેમને દશ હજાર ગાયોનું એક ગોકુલ થાય તેવાં છ ગોકુલ હતાં. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. તેમણે શ્રાવકની ૧૧ અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી. દેવતાઈ ઉપસર્ગોના પ્રસંગે પણ ધર્મારાધનમાં અડગ રહેનાર આ શ્રી કામદેવ શ્રાવક ૨૦ વર્ષ સુધી બાર વતમય દેશવિરતિ ધર્મને આરાધી છેવટે એક મહિનાનું અનશન કરી સૌધર્મ દેવલોકના અરૂણ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાલા દેવ થયા. શ્રી મનક મુનિનું દીક્ષાસ્થાન પણ આ જ નગરી: છ શ્રત કેવલિમાં પ્રસિદ્ધ, ચઉદ પૂર્વધર શ્રી શમ્ભવસૂરિ મહારાજે રાજગૃહ નગરથી આવેલા પિતાના પૂર્વાવસ્થાના પુત્ર મનકને અહીં દીક્ષા આપી હતી. ત્યારબાદ આચાર્ય મહારાજે મૃત જ્ઞાનના બલથી પુત્રનું આયુષ્ય છ મહિનાનું જાણ્યું. તેને ભણવા માટે દષ્ટિવાદના ભેદરૂપ પૂર્વગતમાંથી શ્રી દશવૈકાલિકસૂત્રનો ઉદ્ધાર કર્યો. જીવંતસ્વામીની પ્રતિમાને ભરાવનાર કુમારનંદી: આ શ્રી ચંપાનગરીને રહીશ કુમારનંદી નામનો સની ઘણો ધનાઢયું હતું. તે પ્રબલ કામવાસનાની પરાધીનતાને લઈને અગ્નિમાં પડી મરીને પંચશલનો અધિપતિ થયો. તેને બારમા અચુત સ્વર્ગવાસ મિત્રદેવે સમાવી સન્માર્ગ પમાડવો. એટલે દેવના કહેવાથી તેણે ચંદનમય શ્રી મહાવીરદેવ (જીવંત૨વામી) ની પ્રતિમા ભરાવી. બીજી કેટલીક વિશેષતાઓ: આ જ નગરીના પૂર્ણભદ્ર ચત્યમાં પ્રભુશ્રી મહાવીરદેવે કહ્યું હતું કે લબ્ધિથી જે ભવ્ય જીવ અષ્ટાપદની યાત્રા કરે. તે તે જ ભવમાં મુક્તિપદ પામે. પ્રભુ શ્રી મહાવીર દેવના પાલિત નામના શ્રાવકની પણ જન્મભૂમિ આ નગરી હતી. આ નગરીના રહીશ સુનંદા નામના શ્રાવકે મુનિના દુર્ગધમય શરીરની અતિ નિંદા કરવાથી અશુભ ચીકણાં કર્મો બાંધ્યાં. અંતિમ કાલે મરીને તે એક શેઠના પુત્રપણે ઉપજે છે. કાલાન્તરે મુનિ-નિંદાથી બાંધેલ કર્મો ઉદયમાં આવવાથી તેનું શરીર દુર્ગધમય થઈ જાય છે. કૌશિકાર્યના શિષ્ય–અંગર્ષિ-અને રૂદ્રક મુનિના અભ્યાખ્યાનની અને સુજાત-પ્રિયંગુ આદિની વર્ણન ઘટનાઓ પણ આ શ્રી ચંપાનગરીમાં બની હતી. એ પ્રમાણે ભવ્યજીવો ઉત્તમ તીર્થંકર આદિ પૂજ્ય મહાનુભાવોની ચરણ–રજથી પવિત્ર બનેલી, પરમ કલ્યાણક ભૂમિ આ શ્રી ચંચપુરીની બીના જાણી, અહીં થયેલા શિલાદિ ગુણધારક જીવોએ આરાઘેલા મોક્ષમાર્ગમાં પિતાના આત્માને જોડી રાગદ્વેષના ભાવ બંધન તોડી પરમાનન્દ સિદ્ધિ સુખને પામે ! એ જ હાર્દિક ભાવના ! ૧, આનું વિશેષ સ્વરૂપ-શ્રી પચાશક શાસ્ત્રમાં કહ્યું છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હસ્તલિખિત પ્રતિઓ અને સૂચીપત્રો લેખકઃ–પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. (ગતાંકથી પૂર્ણ) સચીપત્રો (ચાલુ) પ્રાથમિક તૈયારી—વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરતાં પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. સૌથી પ્રથમ તો એની ભૂમિકારૂપે (card index) તૈયાર કરાવી જોઈએ અને એમાંનાં બધાં કાર્ડ અકારાદિ ક્રમ પ્રમાણે ગોઠવવાં જોઈએ. તેમાં પણ સૌથી પ્રથમ મૂળ ગ્રંથો, ત્યારપછી એ ગ્રંથો અને તેનું સાલવાર વિવરણાત્મક સાહિત્ય, પછી એકલાં વિવરણાદિ એ પ્રમાણે ક્રમ રાખવો જોઈએ. આ બધું તૈયાર થયા પછી મૂળ ગ્રંથની જેટલી હસ્તલિખિત પ્રતિઓ હોય તે સામે રાખીને આરંભિક અને પ્રાંતિક વિભાગ સિવાયની બધી વિગતે એકેક વર્ણનાત્મક પત્ર (descriptive sheet ) પર નોંધી લેવાવી જોઈએ. તેમ કરતી વેળા વિશેષતઃ શુદ્ધ પ્રતિ કઈ છે તે તરફ થોડુંક ધ્યાન અપાય અને તેની એક બાજુ પર નોંધ કરી રખાય તે કાર્ય વધારે સફળ નીવડે. જે પ્રતિ સૌથી વધારે શુદ્ધ જણાતી હોય તેને પ્રથમ સ્થાન આપી તેમાંથી આરંભ અને અંતને લગતું જેટલું લખવું યોગ્ય જણાય તેટલું લખી કઈ હોંશિયાર માણસને સાથે રાખી એ મેળવી જવું. ત્યાર પછી એ જ ગ્રંથને લગતી બીજી બધી પ્રતિઓમાંથી પ્રથમ પ્રતિની શાખ આપી તેને પ્રારંભિક અને અંતિમ વિભાગ પૂરો કર્યો. અલબત પ્રારંભમાં તેમજ અંતમાં નકલ કરનારાએ જે કંઈ લખ્યું હોય તેની પણ યથાસ્થાન નેધ લેવાવી જોઈએ. એને નકામું ગણી છોડી દેવું નહિ, કેમકે એ પણ ઉપયોગી વસ્તુ છે. પ્રતિના કદ વગેરેની નોંધ–આપણે વર્ણનાત્મક સુચીપત્રની વિગત વિષે થોડીક ઊંડા ઉતરીને વિચાર કરશું તો જણાશે કે પ્રતિના કદ માટે બે પદ્ધતિઓ અનુસરાતી જોવાય છે. કેટલાક પ્રતિના કાગળનું ક્ષેત્રફળ રજુ કરે છે તે કેટલાક પ્રતિમાં જેટલા ભાગમાં લખાણ હોય તેનું ક્ષેત્રફળ રજુ કરે છે. આમાંથી જેને જે યોગ્ય લાગે તે પદ્ધતિ તે અનુસરે, કેમકે બંને જુદી જુદી રીતે લાભદાયક છે. બંને પદ્ધતિ પ્રમાણે નોંધ લઈ શકાય તો તેના જેવું એકે નહિ. જેમ આ ક્ષેત્રફળની બાબતમાં ભિન્ન ભિન્ન પદ્ધતિ જોવાય છે તેમ વિવરણાદિ યુક્ત કેટલીક પ્રતિઓ માટે નિરનિરાળી પદ્ધતિ જોવાય છે. પરંતુ એ વાત ભૂલવા જેવી નથી કે જે પ્રતિઓ ત્રિપાટી અને પંચપાટી હોય તે પરત્વે લીટી અને અક્ષરની ગણના કરતી વેળા ગમે તે એક જ પદ્ધતિ છેવટપર્યત જળવાઈ રહે તેવી ચોકસાઈ રાખવી જોઈએ. ત્રિપાઠી પ્રતિમાં મૂળ અને ટીકાની લીટીઓ તેમજ એના અક્ષરોની સંખ્યા જુદી જુદી ગણવવી. પંચપાટી પ્રતિમાં ટીકાની લીટીઓ ગણવા માટે બે પદ્ધતિઓ જોવાય છેઃ (૧) મૂળની જમણી કે ડાબી - ૧ રૂપરેખાની વિશેષ સમજણ માટે જુઓ ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર તરફથી પ્રસિદ્ધ થયેલ મારા “ જેન હસ્તલિખિત પ્રતિ એનું વર્ણનાતમક સૂચીપત્ર”ની અનુક્રમણિકા. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ બાજુ જે લખાણ હોય તેની લીટી અને તર્ગત અક્ષરો નોંધવાની અને (૨) મૂળની ઉપર નીચે કેટલી લીટીઓ છે અને તેમાં કેટલા અક્ષર આવે છે તેની નેંધ લેવાની. આ પ્રમાણેની બંને પદ્ધતિઓનો ઉપયોગ કરી નોંધ કરાય તો તે વધારે અનુકૂળ થઈ પડે છે. ટમ્બાવાળી પ્રતિમાં કેટલીકવાર ટઓ એવી રીતે મૂળની એક જ લીટી ઉપર લખાયેલો હોય છે કે તેની લીટી કે તગત અક્ષરોની સંખ્યા દર્શાવવાથી કશો અર્થ સરત નથી. એવી વખતે એ દર્શાવવાનો મેહ રાખ ઉચિત નથી, પરંતુ સામાન્ય રીતે મૂળની એકેક લીટી ઉપર ટમ્બાની એકેક લીટી લખાયેલી હોય એવી પ્રતિઓ માટે ટમ્બાની લીટી અને તગત અક્ષરોની સંખ્યાની નોંધ કરવામાં મુશ્કેલી નથી એટલે તે કામ થવું જોઈએ. વર્ણનમાં આપવા લાયક વિગતો-વન' એ શીર્ષક હેઠળ શું શું લખવું તે સૂચીપત્ર તૈયાર કરનારની મનોદશા ઉપર અવલંબિત છે, તેમ છતાં એ સંબંધમાં નીચે મુજબનો સામાન્ય નિર્દેશ થઈ શકે? જે સાધન ઉપર પ્રતિ લખાયેલી હોય તેનું ટુંકમાં વર્ણન. જેમકે કાગળ પર લખાયેલી હોય તો તે કાગળ સ્વદેશી છે કે કેમ, જાડે છે કે પાતળો, ટકાઉ છે કે નહિ, લીસો છે કે ખડબચડો, સફેદ છે કે અન્ય કોઈ રંગનો ઈત્યાદિ. ત્યારબાદ એ પ્રતિ કઈ લિપિમાં લખાયેલી છે તેની સ્પષ્ટ નોંધ થવી ઘટે. સામાન્ય રીતે આપણી જૈન પ્રતિ દેવનાગરીને મોટે ભાગે મળતી આવતી જૈન લિપિમાં લખાયેલી જોવાય છે. એમાં પુછમાત્રા (પડીમાત્ર) છે કે નહિ અને હોય તો ક્વચિત તેમ છે કે મોટે ભાગે તેમ છે એ બાબત પણ નોંધાવી ઘટે. ત્યારપછી દત કેવા છે;–મેટા સાર સહેલાઈથી વાંચી શકાય તેવા કે એથી વિપરીત કે અન્ય પ્રકારના તેની નેંધ લેવાવી જોઈએ. લખાણની બને બાજુએ તેમજ પ્રતિના પાનાની કેરણ રેખાંકિત હોય તે તેની અથવા તેને સુશોભિત બનાવવા માટે જે પ્રયાસ થયો હોય તો તેની નેંધ કરાવી જોઈએ. પ્રતિનાં પાનાંની સંખ્યા ક્યાં અને કેવી રીતે નોંધી છે તે વિગત આના પછી દાખલ કરાય. ઘણે ભાગે તો એક જ બાજુ ચાલૂ અંકે આપેલા હોય છે. કેટલીકવાર બીજી જાતના પણું અંકે જોવાય છે. નિરંક તેમજ સાંક પાનાંને શણગારેલાં હોય તો તેનો ઉલ્લેખ થવો ઘટે. પહેલું, છેલ્લે કે અન્ય કોઈ પાનું કેવું હોય તે તેની સેંધ કરાવી જોઈએ. પ્રતિના પ્રારંભમાં કે અંતમાં કેટલીકવાર તદ્દન કોરા કાગળ જેવાય છે એની સંખ્યા પ્રતિનાં પાનાંની સંખ્યા સાથે, પરંતુ જુદી નેંધાવી ગ્ય સમજાય છે. રાતી ખડી કે હડતાલ વપરાયેલ છે કે નહિ એ વિષે પણ સેંધ થવી જોઈએ. અંતમાં પ્રતિની સ્થિતિ કેવી છે તેને લગતી માહિતી આપી ગ્રંથ પૂર્ણ છે કે અપૂર્ણ તેને નિર્દેશ કરવો. સાથે સાથે જે ગ્રંથાગ્ર નેંધાયેલ હોય તો તેનો પણ ઉલ્લેખ કરે. જે ગ્રંથ અપૂર્ણ હોય તે તે ક્યાં સુધી પૂર્ણ છે તેની સમજ પડે તે માટે યોગ્ય ઉલ્લેખ કરવો. એક જ હસ્તલિખિત પ્રતિમાં કેટલીકવાર એક કરતાં વધારે ગ્રંથ હોય છે તે તેવી પરિસ્થિતિમાં ક્રમવાર તે તે ગ્રંથનો નિર્દેશ કરતી વેળા તે ક્યા પાને શરૂ થઈ કયે પાને પૂર્ણ થાય છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરે. જે ગ્રંથનું વર્ણન ચાલતું હોય તે ગ્રંથમાં અધ્યાય, અધિકાર ઇત્યાદિરૂપે વિભાગો હોય તો તે દરેક વિભાગની જુદી જુદી પૃષ્ઠસંખ્યા દર્શાવવી જોઈએ. જે પદ્યાત્મક ગ્રંથ હોય તો તેમ કરતી વેળા સાથે સાથે પદ્યસંખ્યા For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ હસ્તલિખિત પ્રતિએ અને સૂચીપત્ર ૪૮૯ પણ અપાય તે સારું. જો ગ્રંથ કયારે રચાયા એ વિષે પ્રતિમાં ઉલ્લેખ હોય તે વર્ણનને લગતી હિકકતેામાં તેને પણ સમાવેશ કરાવા જોઈ એ. સાલ—પ્રતિ કયારે લખવામાં આવી તે વિષે હમેશાં પ્રતિમાં ઉલ્લેખ હતા નથી. એવે વખતે પ્રતિ કેટલી પ્રાચીન જણાય છે તેને આનુમાનિક ઉલ્લેખ થવા ઘટે. એ ઉલ્લેખ કાઇક વેળા ખોટા પણ નીવડે છે, પર ંતુ તેની ખાસ ફિકર કરવા જેવું નથી, કેમકે આવા ઉલ્લેખનું પણ મહત્ત્વ છે. કાઇકવાર એક જ પ્રતિમાં અન્યાન્ય ગ્રંથા હાય તા એ પ્રતિ કઇ સાલમાં લખાઇ તે વિષેના ઉલ્લેખ છેલ્લા ગ્રંથમાં જોવાય છે, પરંતુ એની પૂર્વે જો એ પ્રતિના ગ્રંથનું વર્ણન આવતું હોય તે ત્યાં એની સાલ જરૂર નોંધવી અને અંતિમ ગ્રંથની સાખ રજુ કરવી. કર્તા વિષે નેાંધ લેતાં ગ્રંથમાં જે ગુરુપરંપરા સૂચવાઈ હાય તે। તત્પુરસર વિવરણ બંનેના કર્તાની જુદી જુદી તોંધ લેવી, ઉલ્લેખ થાય તે સારું. મૂળ અને વિષય — ગ્રંથમાં શું આવે છે એની સમજ પડે તેવી રીતે વિષયને ઉલ્લેખ કરવા જોઇ એ. બૌદ્ધાદિ સાહિત્ય સાથે તુલના થઈ શકે એમ હોય તો તેમ જરૂર કરવું. પ્રારંભ અને અંત – - આ એ વિષે આગળ કહેવાઈ ગયું છે તેમ છતાં અહીં એ ઉમેરવું આવશ્યક જણાય છે કે પુષ્પિકા કે પ્રશસ્તિ હાય તેા ‘વર્ણન' માં તેની નોંધ કરાવી જોઈ એ. - અહી એ વાત પણ સૂચવવી આવશ્યક સમજાય છે કે પ્રારંભ કે અંતના ભાગ રજી કરતી વેળા અશુદ્ધિએ જેવી તે તેવી રહેવા દેવી. જો શુદ્ધિ સૂચવવી હેાય તે તે શુદ્ધિ કૌંસમાં આપવી, પરંતુ અશુદ્ધ ભાગને બદલે શુદ્ધ ભાગ રજુ ન કરવા, કેમકે એથી નુકસાન થાય છે. ખાસ કરીને એ ગ્રંથનું સોંપાદન કાર્ય કરનાર એથી ઉંધે માગે દેારાય છે. પ્રતિને શુદ્ધ સમજી તે મગાવે અને પછી એ તે અશુદ્ધ નીકળે એટલે એનેા લીધેલા પરિશ્રમ નિષ્ફળ જાય. વળી કાઈક વાર સૂચવેલ શુદ્ધિ સમુચિત ન પણ નીકળે. આથી પ્રતિમાં જેવું લખાણ હેાય તેવું જ રજુ થવું જોઈ એ. એમાં જરા પણ ઘાલમેલ ન થવી જોઈએ. પરિશિષ્ટા — વર્ણનાત્મક સૂચીપત્રમાં તગત હસ્તલિખિત પ્રતિઓની વિશેષતાને વ્યક્ત કરનારાં અનેકવિધ પિરિશા અપાવાં જોઈ એ. સૂચીપત્ર એ રીતે તૈયાર કરાય છે. ( ૧ ) પ્રતિએનું વિષયવાર વર્ગીકરણ કરીને અને (૨) તેમ કર્યાં વિના, વિષયવાર પ્રતિ ચૂંટી કાઢીને સૂચીપત્ર તૈયાર કરાયું હાય, કે જેમ કરવું વધારે લાભદાયક છે, તે અંતમાં અકારાદિ ક્રમ પૂર્વક પ્રતિઓના ઉલ્લેખરૂપ પ્રથમ પરિશિષ્ટ અપાવું જોઈ એ, જો વિષયવાર વર્ગીકરણ કર્યા વિના અકારાદિ ક્રમે પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર કરાયું હાય તા પ્રથમ પરિશિષ્ટ તરીકે વિષય વાર પૃથક્કરણ સૂચવનાર પરિશિષ્ટ અપાવું જોઈ એ; પછીનાં પિરિશિષ્ટા તા અને પતિને સરખાં લાગુ પડે છે. એટલે કે ખીજા પરિશિષ્ટ તરીકે ગ્રંથકારાના અકારાદિક્રમ પ્રમાણે નિર્દેશ થવા ઘટે. ત્રીજા પરિશિષ્ટ તરીકે ભાષા પ્રમાણે પ્રતિએને પૃથક્ ઉલ્લેખ કરાવા જોઈએ. આ પ્રમાણેનાં ત્રણ મુખ્ય પરિશિષ્ટા ઉપરાંત ગૌણ પરિશિષ્ટરૂપે સચિત્ર પ્રતિના નિર્દેશ, કર્તાએ પોતે લખેલાના નિર્દેશ, હસ્તલિખિત પ્રતિના પ્રકારની દૃષ્ટિએ વહેંચણી, એના સાલવાર For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ચૈત્ર ઉલ્લેખ, સાલો અને તે સાથે સંબંધ ધરાવતી પ્રતિઓને ક્રમસર નિદૈ શ, લેખકોનાં નામો, લખાવનારનાં નામો, વિવિધ સ્થળોનાં નામ, લેખનનો ઉદ્દેશ જેમને પ્રતિ ભેટ અપાઈ હોય તેમનાં મુબારક નામ, માલીકોનાં નામ વગેરે પરિશિષ્ટોમાંથી જેટલાં આપવાં આવશ્યક ગણાય તેટલાં આપી વર્ણનાત્મક સૂચીપત્રનાં મહત્વ ઉપર પ્રકાશ પાડે જોઈ એ. વિશેષમાં કઈ હસ્તલિખિત પ્રતિ એકદમ ઝીણા અક્ષરે કે બહુ મોટા અક્ષરે લખાયેલી હોય તો તેના એકાદ પાનાની પ્રતિકૃતિ અપાય તેવો પ્રબંધ થવો ઘટે. એવી રીતે પ્રતિઓની જે ખાસ વિશિષ્ટતાઓ જગત્ સમક્ષ મૂકવા જેવી હેય તે પ્રતિકૃતિરૂપે રજુ થવી ઘટે. અંતમાં, આ લેખ પૂર્ણ કર્યું તે પૂર્વે હસ્તલિખિત પ્રતિ સાથે સંબંધ ધરાવતી બે બાબતોનો નિર્દેશ કરું છું – છ– હસ્તલિખિત પ્રતિમાં સમગ્ર લખાણું કે એને અમુક અંશ પૂર્ણ થતાં લહિયા પુપિકા તરીકે છે કે એવું કંઈક લખે છે. નિષધીયચરિત્ર (સ. ૧૦, શ્લો. ૮૬)-ગત વૃત્તિ માર્જિવ ને અર્થ છે છે એમ એ મહાકાવ્યની વૃત્તિકાર નારાયણ સૂચવે છે. એ મહાકાવ્ય (સ. ૧૬, . ૯૮) માંના સમાપ્તલિપિનો અર્થ એ જ છે એમ નિષધ ચરિત્રમાં અંગ્રેજી ટિપ્પણી (પૃ. ૫૯૯) માં ઉલ્લેખ છે. એ સંબંધમાં નારાયણ નીચે મુજબને નિર્દેશ કરે છે : " समाप्तिसूचिकया छकाररूपपुष्पिकारूपया...ग्रन्थलेखनसमाप्तिपत्रे समाप्तिसूचकं छकारादि વતું ઢમક્ષર ચિતે.” અનરાઘવ (સ. ૬, લે. ૧૦) માં વિષ્ણુના સુદર્શનચક્રને સજાનવબીવિતવિયાસમાપ્તિવિ:” તરીકે ઓળખાવેલ છે. ગ્રંથમાન– હસ્તલિખિત પ્રતિના અંતમાં ઘણું ખરું એમાં કેટલા અક્ષરો લખાયેલા છે તેનું માપ સૂચવવામાં આવે છે. બત્રીસ અક્ષરનો એક લોક ગણી ગ્રંથાગ્રંથ, ગં. કે ગ્રંથસંખ્યા કે એવા ઉલ્લેખ પૂાંક લોકનો અંક રજુ કરવામાં આવે છે. પ્રો. બનારસીદાસ કૃત અર્ધમાગધી વાચનમાળા (Ardha-Magadhi Reader) ના પ૩ મા પૂછમાં ૧૧ અંગના ગ્રંથગ્ર તેમ જ તેની પદ સંખ્યા આપવામાં આવી છે, અત્યારે જે અંગ જેવડું મળે છે એ રીતે એની પદસંખ્યા દર્શાવતા એક કલાકથી ૧૨ પદ સૂચવાયેલાં છે. એમણે શ્લેકના અર્થમાં ગ્રંથ” શબ્દ વાપરે છે. નાવનીતક નામના વૈદકના ગ્રંથ (પૃ. ૨૧૬ ?)માં ગ્રંથાગ્રનો અંક દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ ન કરતાં ચૂ. રિ. એમ સાંકેતિક અક્ષરો દ્વારા ઉલ્લેખ કરાયેલો છે, અત્ર ચૂ થી ૭૦ અને રિ થી પ સમજવાનો છે. આવા અન્ય ઉલે મારા જેવા જાણવામાં નથી. આ પ્રમાણે હાલ તુરત તો અત્ર વિરમવામાં આવે છે, કેમકે એ સંબંધમાં વિશેષ માહિતી, મુંબઈ વિદ્યાપીઠ તરફથી હાલમાં મને મળેલી “ Research grant” દ્વારા નવીન સાધન પ્રાપ્ત થતાં અપવાં સંભવ છે. ૧ આ ટિપ્પણ તેમ જ નૈષધચરિત્રને અંગ્રેજી અનુવાદ વગેરે મોતીલાલ બનારસીદાસ, લાહોર, ઈ. સ. ૧૯૩૪ તરફથી પ્રસિદ્ધ થયેલ છે. અનુવાદાદિના લેખક પ્રિન્સિપાલ કૃષ્ણકાંત હહિકુઈ Handiqui.એમ. એ. છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - दिगम्बर शास्त्र कैसे बने? लेखक-मुनिराज श्री दर्शनविजयजी - - (गतांक से क्रमशः) प्रकरण १०-स्वामी समन्तभद्रसूरि सभी श्वेताम्बर पट्टावलियां इस विषय में एकमत हैं कि श्रमण भगवान् महावीरस्वामी की पाटपरंपरा में क्रमश: १३ श्री वज्रस्वामी (दूसरे भद्रबाहुस्वामी), १४ श्री वज्रसेन सूरि, १५ श्री चन्द्रसूरि, १६ श्री समन्तभद्रसूरि और १७ श्री वृद्धदेवसूरि हुए । श्री वृद्भदेवसूरि पूर्ववेदी थे, आप अधिकांश सपरिवार वन में हो रहते थे, अतः आपसे " वनवासी” गच्छ का प्रारम्भ हुआ । -(पट्टावली समुच्चय, पृ० ४८) इससे स्पष्ट होता है कि ---- स्वामी संमतभद्रजी चन्द्रसूरि, जिनसे चन्द्रकुल का प्रादुर्भाव हुआ है, उनके शिष्य थे । आप चन्द्र कुल के द्वितीय आचार्य और बनवासी गच्छ के आदि आचार्य थे । आपके शिष्य का नाम था देवसूरि और इसी देवसुरि के उपकार करने के लिए आपने देवागमस्तोत्र बनाया था। स्वामी समन्तभदजी की ग्रन्थसृष्टि इस प्रकार है:-- १-'आप्तमीमांसा' श्लोक-११४, यह “गन्धहस्ति महाभाष्य " नामक अनुपलब्ध ग्रन्थ का मंगलाचरण माना जाता है। महाभाष्य का निर्माण हुआ है या नहीं यह विचारणीय वस्तु है, किन्तु उपलब्ध आप्तमीमांसा अत्युत्तम ग्रन्थ है। 'आप्तमीमांसा' का दूसरा नाम है 'देवागम--स्तोत्र' सो ठीक है, क्यों कि उस ग्रन्थ का प्रारम्भ " देवागम" शब्द से होता है और मूरिजी के मुख्य शिष्य का नाम भी देवसूरि है। 'आप्तमीमांसा का निर्माग आ० देवसूरिजी के निमित्त हुआ है यह अर्थ संकलना भी युक्तियुक्त है। २-युक्त्यनुशासन' पद्य-६४ । ३- 'जिनस्तुतिशतक' (जिनशतकालंकार), पद्य ११६ । ४-'स्वयंभूस्तोत्र'-पद्य-१४३, इस (समन्तभद्र) स्तोत्र ग्रंथ में ३, ४, या ५ पद्यों से बने हुए २४ तीर्थंकरों के चैत्यवंदन ( स्तुतिरूप स्तोत्र ) हैं। और ५-रत्नकरंडक श्रावकाचार'--(रत्नकरंडक उपासकाध्यन ), इसमें श्रावक के व्रतों का दिग्दर्शन है । संभव है कि- यह ग्रन्थ दूसरे आ० समन्तभद्र या अन्य For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ચૈત્ર आचार्य की रचना हो और 'कुन्दकुन्द श्रावकाचार' व 'उमास्वातिश्रावकाचार' की तरह आपके नाम पर चढाया गया हो। ६-जीवसिद्धि, ७-तत्त्वानुशासन, ८ प्राकृतव्याख्यान, ९--प्रमाणपदार्थ, १०-कर्म प्राकृत टोका और गंधहस्ति महाभाष्य, ये अप्राप्य ग्रन्थ भो आचार्य समन्तभद्रसूरि विरचित हैं। वा० उमास्वातिजी के ' तत्त्वार्थसूत्र' पर आपने 'गन्धहस्ति महाभाष्य' रचा है, जो अनुपलब्ध है, ऐसी दिगंबर ग्रन्थ-विधाताओं की मान्यता है । किन्तु 'तत्वार्थसूत्र' के प्राचीन दिगम्बर टीकाकार पूज्यपाद (देवनन्दीजी) और भट्ट अकलंकदेव वगैरह किसीने इस महाभाष्य का अस्तित्व तक बतलाया नहीं है । इतना ही नहीं विक्रम को चौदहवीं शताब्दी के पहिले के किसी भी ग्रन्थ में “ महाभाष्य" का इशारा भी नहीं है। ----- (पं० सुखलालजी लिखित तत्त्वार्थसूत्र परिचय, गुजराती, पृ० ३७, स्वामी समन्तभद्र-ग्रन्थ परिचय, पृ० २१४-२२०) इन ग्रन्थों में आप के रचित ग्रन्थ कितने हैं और आपके नांवपर चढे हुए कितने हैं यह जांच करना अत्यावश्यक है। आपके बहुत से ग्रन्थ सर्वसाधारण हैं। उन पर न श्वेताम्बर दावा कर सकते हैं न दिगम्बर । आपने किसी भी ग्रन्थ में अपने गुरुजी का नाम बताया नहीं हैं । आ० समन्तभद्रसूरि ने अधिकांश वन में ही निवास किया है, अतः दिगम्बर ग्रन्थकारों ने आपको अपनाया है, साथ साथ में आपके ग्रन्थ भी दिगम्बर शास्त्र के रूप से स्वीकारे गये हैं। आपके ग्रन्थ, वन में बने और वन में हो रहे । यह ग्रन्थ भण्डार दिगम्बर मुनियों को हस्तगत हुआ । इससे स्वामीजी के ग्रन्थ दिगम्बर समाज में आगमसे माने गये और दिगम्बर आचार्यों ने उनके विवरण भी लिखे । आपके ग्रन्थों का श्वेतांबर समाज में अधिक प्रचार नहीं है। ___आपकी 'आप्तमीमांसा' की 'अष्टसहस्री' पर श्वेतांबर न्यायविशारद, न्यायाचार्य महामहोपाध्याय श्री यशोविजयजी महाराज ने ८००० श्लोक प्रमाण टिप्पन बनाया है, इतना ही नहीं वरन उन्होंने दिगम्बर मान्यतानुसार आपको दिगम्बर होने का उल्लेख भी किया है । श्वेतांबर आचार्य कलिकालसर्वज्ञ श्री हेमचन्द्रसूरि व आ० मलयगिरिजी ने स्वामीजी के ग्रन्थ की गवाही दी है। -( स्वामी समन्तभद्र, पृ० ६६-६७) दिगम्बर साहित्य में स्वामी समन्त के लिये इस प्रकार की विचारणा है : आपके गण-शाखा के नाम भिन्न भिन्न लिखे गये हैं, जब कि आप के गुरुजी का नाम बिलकुल गुम कर दिया गया है । वा० उमास्वातिजी का बलाकपिच्छ शिष्य था और गुणनन्दी प्रशिष्य था । -(प्रो०हीरालालजी संपादित 'शिला लेख संग्रह'भाग १, शि०नं० ४२,४३,४७,५०) For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ દિગબર શાસ્ત્ર કેસે બને? आ० बलाकपिच्छ के बाद आ० समन्तभद्रसूरि हुए । देखिए : एवं महाचार्यपरम्परायां, स्यात्कारमुद्रांकिततत्त्वदीपः। भद्रस्समन्तात् गुणतो गणीशस्समंतभद्रोऽजनि वादिसिंहः॥ ...--- शि० नं० ४०, श्लो० ९, शक सं० १०८५ । संमन्तभद्रस्स चिराय जीयात्, वादीभवज्रांकुशमूक्तिजालः । यस्य प्रभावात् सकलावनीयं, बन्ध्यासदुर्वादुकवार्तयोपि ॥ -- शि० नं० १०५, श्लो० १७, शक सं० १३२० । समन्तभद्रोऽजनि भद्रमूर्तिस्ततः प्रणेता जिनशासनस्य । __ -- शि० नं० १०८, श्लोक १४, श० सं० १३५५ । आचार्य कौण्डकुंद के पश्चात् आचार्य समन्तभद्र हुए, ऐसा शि० नं० ५४, श्लोक ६, ७, ८ (शक सं० १०५० ) में उल्लिखित है। श्रवणबेलगोल शि० नं० ४० [६४ ] में स्वामीजी को चन्द्रगुप्त, कुन्दकुन्द व उमास्वातिजी के वंशज माना है। -(स्वामी समन्तभद्र, पृ० १३)* दिगम्बर ग्रन्थों में भिन्न भिन्न शाखावालों ने स्वामी समन्तभद्र को अपनी अपनी शाखा में होना माना है। चौदहवीं शताब्दी के हस्तिमल्ल ने विक्रांतकौरव में तथा अट्यपार्य ने जिनेन्द्रकल्याणाभ्युदय में आपको " मूलसंघ" के आचार्य माना है। औ रेराने नन्दिगण, देशिगण, सेनगण, नन्दिसंघ, द्रमिलसंघ, व अरुगल शाखा का बताया है । -- ( स्वामी समन्तभद्र, पृ० १३, १५, ३४) दिगम्बर ग्रन्थकार आपको दुवारा दीक्षित, महावादी, पदर्धिक, कलिकालगणधर व भावि तीर्थंकर होना बताते हैं। (स्वामी समन्तभद्र, पृ० १३, ६१, १०५, १९२) आ० समन्तभद्रसूरि के शिवकोटि, सिंहनन्दी और शिवायन शिष्य थे । तस्यैव शिष्यश्शिवकोटिमूरिस्तपोलतालंबनदेहयष्टिः । - शि० नं. १०५, श्लो० १९, शक सं. १३२० तथा कथाग्रन्थ । आपके शिष्य सिंहनन्दी हुए – शि० नं. ५४, श्लोक ९। आपके पश्चात् आ० पूज्यपाद हुए। शि० नं० ४०, १०८ । आपके शिष्य शिवायन थे। विक्रान्तकौरवीय नाटक । * इस प्रकरण में पं० जुगलकिशोरजी मुख्तार के " स्वामी समन्तभद्र" का अधिक उपयोग किया गया है । आशा है कि- स्वामीजी के ग्रन्थ पढकर और जांच करके भविष्य में और भी प्रकाश डाला जायगा । For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org *** શ્રી જૈન સત્ય પ્રકાશ ચૈત્ર आ० समन्तभद्र के शिष्य शिवायनजी की परंपरा में आ० वीरसेन, आ० जिनसेन, और आ० गुणभद्र हुए हैं, जो सेन शाखा के आचार्य थे । ( किन्तु आ० कौण्डकुन्द नंदी संघ के आचार्य माने गये हैं) कथाग्रन्थों से पता चलता है कि --- शिवकोटि और शिवायन ये मात्र नामभेद है । पं० ० नाथुराम प्रेमीजीकृत " विद्वद्रत्नमाला" पृ० ७. उपर के प्रमाणों से आ० समन्तभद्रसूरि का दिगम्बरत्व सिद्ध होता नहीं है । जब विपक्ष में आपके गच्छ के लिये विभिन्न कल्पनायें और उन के गुरु का नाम जाहिर करने में मौन आदि दोष खडे हैं । आपका दो दो बार दाक्षित होना मानना और आपके गुरु का नाम नहीं बताना इसमें अवश्य कोई रहस्य होना चाहिए। मुमकिन है कि ऐसा करने में, आप आ० श्री चन्द्रसूरि के शिष्य थे, अधिकतया वनमें रहते थे और आ० देवसूरिजी जिनकी शिष्यपरंपरा आज तक अविच्छिन्न है, उनके गुरु थे, इन सभी बातों को छोपाने की मनशा हो । आपके ग्रन्थों में दिगम्बरत्व का इशारा भी नहीं मिलता, अतः कतिपय विद्वानों ने आपको दिगम्बर बनाने के लिये "स्वयंभू स्तोत्र" के लोक ११५ के " बन्दीभूतवतः " पाठ के अर्थ में 'मंगलपाठकी भूतोऽपि नग्नाचार्यरूपेग भवतोऽपि मम' ऐसी कल्पना उठाकर नग्नता स्थापित करने की कोशिश की है। (स्वामी समन्तभद्र, पृ० ९ ) । मगर यह कल्पना कहांतक ठीक है उसका विचार स्वयं व्याकरणविद् कर लें । आपके दिगम्बर होने का इन्कार, और एक मान्यताभेद से भी सिद्ध होता है, जैसे कि - जिनागम के अनुसार सम्यक्त्व पूर्वक ५ अणुव्रत और ७ शिक्षावत ( ३ गुणवत ४ शिक्षावत) ये श्रावक के १२ व्रत हैं। संलेपणा का स्वीकार इनसे भिन्न है । तत्त्वार्थसूत्र अ० ७, सूत्र १६ -१७ में कुछ कम परावर्तन से यही कथन है । 'नकरंडक श्रावकाचार' जो आपके नामपर चडा हुआ है, उसमें भी दिग्नत, अनर्थदंडवत, भोगोपभोगपरिमाण, देशावगासिक, सामायिक, पौषधोपवास और वैयावृत्य ( मुनिभक्ति ) (मूलाचार, पृ. ५, गाथा १९४ ) ये ७ शिक्षावत ( शीलवत ) बताये हैं । दिगम्बर पं० आशाधरजी ने सागारधर्मामृत में इसी मान्यता का स्वीकार किया है। स्वामी कार्तिकेयने भी कम परावर्तन से इसका ही प्रतिघोष किया है । किन्तु दिगम्बराचार्य इस ( ७ शिक्षावत के विषय में भेद रखते हैं, क्यों कि उन्हें देशावगासिक और अतिथिसंविभाग व्रत इष्ट नहीं है । इसका कारण स्पष्ट है वस्त्रों को सावद्य मानने से सामायिक का स्वरूप बदल दिया और असली सामायिक न रहा तो देशावगासिक और पौषध कैसे हो सके ! और जब देशावगासिक नाममात्र का रहता है तो फिर उसको श्रावक के व्रत में शामिल करने से क्या लाभ? देशावगासिक Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૨૩ www.kobatirth.org દિગમ્બર શાસ્ર ડેસે અને ૪૯૫ ( १० सामायिकरूप ) रखना हो तो सवस्त्र सामायिक मानना अनिवार्य होता है । और वस्त्रावस्था में सामायिक न होने से श्रावकधर्म में भी सामायिक Acharya Shri Kailassagarsuri Gyanmandir दीक्षित होनेवाले को नियत नहीं हो सकता । बस इसी विचार से देशावगासिकवत को उडा दिया । तथा सामायिक और पौषध का स्वरूप बदल दिया। अतिथि- संविभाग करनेवाला श्रावक निर्मयों को ( मुनिओं को ) अल्प अल्प आहार देते हैं । हरएक घर से अल्प अल्प आहार स्वीकारना यह मुनिओं को गोचरी - माधुकरी वृत्ति का विधि है, इस प्रकार शुद्र आहार को पाने के लिए मुनिओं को पात्र आदि की आवश्यकता होती है। दिगम्बर आचार्यों ने सिर्फ कमण्डल की आज्ञा दी, पात्र रखने का निषेध किया । अब अतिथिसंविभाग कैसे हो सके ? परिणामतः उन्होंने अतिथिसंविभाग को उड़ा कर अतिथिपूजा का नाम दाखल करना ठीक माना । कारण वे देशावगासिक और अतिथि संविभाग को श्रावकव्रत मानने में सम्मत नहीं हैं । मगर इस तोड जोड में सभी दिगम्बर आचार्य एक मत न हो सकें । १२ व्रतों की संख्यापूर्ति करना अनिवार्य था, इससे उन दोनों के स्थान पर भिन्न भिन्न कल्पना कर नये नये व्रत खडे कर दिये गये । इस प्रकार दिगम्बराचार्यों का, ७ शिक्षाव्रत के लिए, आ० समन्तभद्र से मतभेद है । देखिये 1 आ० कुन्दकुन्द चारित्रप्राभृत में, आ० शिवकोटि रत्नमाला में और आ० देवसेन भावसंग्रह में दिग्परिमाण, अनर्थदंड विरति, भोगोपभोगपरिमाण, सामायिक, पौषध, अतिथिपूजा और संषणा इन ७ को शीलवत मानते हैं, आ० जिनसेन आदिपुराण पर्व १० में भोगोपभोग के स्थान पर देशावगासिक को दाखिल करते हैं, आ० वसुनन्दी दिग्परिमाण, देशावगासिक, अनर्थदंडविरति, भोगविरति परिभोगविरति, अतिथिसंविभाग और संलेपणा को शिक्षावत बताते हैं, वे सामायिक और पौषध को उड़ा देते हैं, जब भोगोपभोग विरति को दोहराते हैं तथा संलेषणा को जोड देते हैं । यह भेद भी आ० समन्तभद्रसूरि को श्वेताम्बर मानने के पक्ष में है । ऐसी स्थिति में आ० स्वामी समन्तभद्रजी को दिगम्बर आचार्य मान लेना कहां तक न्याय संगत है ? (क्रमशः ) (C *... परन्तु उत्तरगुणोनी बाबतमां दिगम्बरीय सम्प्रदायमा जुदी जुदी परंपराओ देखाय छे, कुंदकुंद, उमास्वाति, समंतभद्र स्वामी, कार्तिकेय, जिनसेन अने वसुनन्दी आचार्यकी भिन्न भिन्न मान्यताओ छे । आ मतभेदमां वयांक नामनो, क्यांक क्रमनो, क्यांक संख्यानो अने क्यांक अर्थविकासनो फेर छे । ए बधुं विस्तृत जाणवा इच्छनारे बाबू जुगलकिशोरजी मुख्तार लिखित जैनाचार्यों का शासनभेद ” नामक पुस्तक पृ० २१ थी आगळ खस बांच घटे । पं० सुखलालजीनुं तत्त्वार्थसूत्र भाषांतर, पृष्ट ३२३ । For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાડમેર મારવાડનું એક પ્રાચીન નગર સંસારની દરેક વસ્તુ ઉપર સમયનો પ્રભાવ પડે જ છે આજે કલકલ નાદથી ગાજતું શહેર કાલેઉજજડ વેરાન બનીને રમશાન જેવું થઈ જાય છે. લેખક જ્યાં માનવીનો અવાજ સરખો મુનિરાજ શ્રી હિમાંશવિજયજી, પણ સાંભળવો મુશ્કેલ હોય ન્યાય-કાવ્યતીર્થ તેવું નિર્જન એકાંત વન, શહેર બની જાય છે. પૂર્વ દેશની રાજધાની સમી રાજગૃહી, ચંપાપુરી, તક્ષશિલા વગેરે નગરીઓ આ વાતના બેલતા પુરાવા રૂપ છે. અહીં આપણે આવી જ – જેનો ભૂતકાળ અનેક ભવ્યતાથી ભરેલો છે – એક નગરીનો પરિચય કરીશું. કરાંચીને શ્રી જૈન સંઘની વિનંતીથી, પૂજ્યપાદ શ્રી વિદ્યાવિજયજી મહારાજ આદિની સાથે કરાચી તરફ વિહાર કરતાં અમે તા. ૨૮-૨-૩ ના દિવસે બાડમેર (Barmer) પહોંચ્યા. આ બાડમેર જોધપુર રાજ્યનું એક મોટું ગામ છે. તે જોધપુરથી સિંધ હૈદરાબાદ જતી (જે. આર.) રેવેનું સ્ટેશન છે. અહીં આવ્યા પછી અમારા જાણવામાં આવ્યું કે ઘણાં વર્ષો પહેલાં, આ બાડમેરથી લગભગ ૧૪ માઈલની દૂરીપર, બાડમેર” નામનું એક મોટું અને અતિ સમૃદ્ધ શહેર હતું. તે શહેરનો નાશ થયા પછી એ જ (બાડમેર) નામનું નવું ગામ વસાવવામાં આવ્યું હતું. એતિહાસિક સાધનોના આધારે આ “બાહડમેર” શહેરની વિશેષતા મને જણાઈ અને સાથે સાથે આ ગામની સાથે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતને પણ સારો સંબંધ હતો એમ જણાયું, એટલે મારું મન તે પ્રાચીન શહેર તથા વર્તમાન બાડમેર સંબંધી લખવા પ્રેરાયું. પ્રાચીનતાના પુરાવા નામ – બાડમેરનું નામ પ્રાચીન શિલાલેખો, પટ્ટાવલીઓ અને બીજા પુસ્તકમાં “બાડમેર” કે “બાડમેર નગર” તરીકે જોવામાં આવે છે. આનું નામ “બાહડમેર” શા ઉપરથી પડ્યું તે સંબંધી ઐતિહાસિક પ્રમાણ મને મળ્યું નથી. પણ “બાહડ” એ પ્રાકૃત શબ્દ છે અને તેને સંસ્કૃત ભાષામાં “વાગભટ” અર્થ થાય છે, અને “મેરુ ” શબ્દ તે નગર અથવા ગામની સાથે લગાડવામાં આવે છે કે જે નગર અથવા ગામ પર્વતે થી ઘેરાયેલું-પર્વતની વચમાં હોય, પર્વતની ટેકરી ઉપર હોય અથવા તે પર્વતની તળેટીમાં બેસેલું હોય. એટલે આને કોઈને કોઈ પ્રકારનો સંબંધ વાગભટની સાથે હેવો જોઈએ એમ લાગે છે. જે વાગભટના નામ ઉપરથી આ ગામ વસ્યાનું આપણને જણાય છે તે વાગભટ સંબંધી કશી માહિતી આપણને મળતી નથી. ગુજરાતના સોલંકી રાજાના એક મંત્રીનું નામ વાટ હતું જે ઉદયન મંત્રીનો પુત્ર થતો હતો. અજમેર અને મારવાડના બીજા રાજાઓને જીતવામાં તેણે ઘણો સારો ફાળો આપ્યો ૧. જુઓ વાગભટ્ટાલંકાર, હેમચંદ્રનું પ્રાકૃત વ્યાકરણ વગરે. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ આહડમેરુ હતા, એમ “પ્રબંધ ચિંતામણિ” વગેરે ગ્રંથેથી જાણી શકાય છે. કાઈ બાહેડ”ના નામથી આ ગામ વસ્યું હશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૭ આ અથવા ખા બાડમેરુ કયારે વસ્યું તે સબંધી માહિતી પણ મતે મળી નથી. છતાં તપાસ કરતાં જણાય છે કે બારમી સદીમાં તે। આ નામનું નગર હૈયાત હતું જ. આ વાત નિમ્ન કેટલાંક પ્રમાણાથી સાબિત થઈ શકે એમ છેઃ— (૧) વિધિપક્ષ (અંચલગચ્છ) ની મેડી પટ્ટાવલી જે ગુજરાતીમાં છપાએલ છે તેમાં લખ્યું છે કે-“શ્રીજયપ્રભસૂરિજીએ વિ. સ. ૧૦૦૭ માં ભિન્નમાલમાં પરમાર વંશના રાઉત સામકરણજીને, તેના વંશજો સહિત, પ્રતિાધી જૈન બનાવ્ય, વિ, સ, ૧૧૧૧ માં મુગલોએ આ ભિન્નમાલના નાશ કર્યાં ત્યારે તેના (સેમકરણના) વંશના ૨.ય‘ગાંગા” ભિન્નમાલથી નાસીને બાડમેર ગયા. ત્યાં પરમાર વંશને દેવડ રાજા હતેા. ’–(પૃ. ૨૦૪) (૨) ઉદ્ધરણ નામનેા એક મત્રી વિક્રમની તેરમી સદીમાં થઈ ગયા. તે જૈનધમ પાળનારા હતા. તેના પુત્ર કુળધરે” બાડમેરુમાં ૩તુંìરળ નામનું. જૈનમ ંદિર બનાવ્યાનો ઉલ્લેખ શ્રીક્ષમાકલ્યાણકૃત ખરતરગચ્છતી પટ્ટાવલીમાં મળે છે, ૧ આ ઉલ્લેખે એટલું તે। નિશ્ચિત કરે છે કે બાડમેરુ વિ. સ. ૧૯૧૧ પહેલાં વસ્યું હતું. પ્રાચીન માહડમેરની હાલત: અત્યારનું બાડમેર કે જ્યાં જોધપુર સ્ટેટના હાકીમ રડે છે, તેનાથી ખાર-ચૌદ માઈલ દૂર નૈઋત્ય ખુણામાં એ પ્રાચીન ગામ વસેલું હતું. સિંધ હૈદરાબ!દ રેલ્વેના જસાઈ (Jasai) સ્ટેશનથી લગભગ ચાર માઈલતી દૂરી પર આ ગામ વસેલું હતું. સાલકીએ ની આબાદીના કાળમાં આ નગર ઉન્નત દશામાં હતું, અને વીરતા, ધનિકતા અને દયા માટે દૂરદૂર સુધી પ્રખ્યાત થયું હતું. ત્યાં અનેક જૈત અને વૈદિક મદિરા હતાં, પાઠશાળાઓ અને બીજી પરેાપકારી સસ્થાએ ખાડમેરની કીર્તિમાં વધારા કરતી હતી. અનેક જૈનાચાર્યો અને શ્રીમન્ત શ્રાવકેથી એકતિહાસ ઉજજવળ બનેલે છે, પણ કાળાંતરે એની પડતી થઈ અને અત્યારે તેને લેકા જાહા” નામથી ઓળખે છે. નકશામાં પણ એના જૂના” તરીકે ઉલ્લેખ છે. પ્રાચીન કાળની પાતાની અનેક ભવ્યતાએાને પોતાના પેટાળમાં સમાવી દઇને ખ્રસ્ત દશામાં પડેલા આ નગરને જોવાની અમારી અભિલાષા થઈ. એટલે ઈતિહાસના વિષયમાં રસ લેતા વિદ્ર' પૂજ્ય જયવિજયજી મહારાજ તથા શ્રીમાન વિશાળવિજયજી મહારાજની સાથે હું તા. ૬-૩-૩૭ના દિવસે “જસાઇ”થી “ જૂના ” ગયા. કુદરત માતાએ ઘડેલી પહાડની ઊંચી ઊંચી દીવાલેા આ નગરના કિલ્લાનું કામ કરે છે, પ્રવેશ કરતાં પ્રાર`ભમાં જ્યાં ઉંચાઈ આવે છે ત્યાં પત્થરતા કાટ ખનેલેા છે. કહેવાય છે કે આ કાટને ચારે બાજીને ધેરાવેા દશ માઇલતે છે. ગમે તેવા બળવાન શત્રુ પણ સહેલાઇથી પ્રવેશ ન કરી શકે એવી સુરિક્ષિત જગ્યાએ આ નગર વસેલુ' હતું. For Private And Personal Use Only १. उद्धरणमंत्री सकुटुम्बः खरतरगच्छीय श्रावकश्च बभूव । तस्य व कुलधरनामा पुत्रो जातः, येन बाडमेरुनगरे उत्तुंगतोरणप्रासाद: कारित: । ખતર ગચ્છની અપ્રકાશિત પાવલી, પૃ. ૧૨. Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ પ્રાચીન પુરાવાઓ, લોકોક્તિ અને શિલાલેખ ઉપરથી જણાય છે કે છેક મધ્યકાળ (સત્તરમી સદી) સુધી આ નગર સમૃદ્ધ દશામાં હતું. કહેવાય છે કે આ નગરમાં ૧૪૦ કુવા હતા, અને અનેક જાગીરદારોનાં મકાનો એની શોભામાં વધારે કરતાં હતાં. અત્યારે પણ આ મકાનનાં ખંડેરો માર્ગમાં જોવામાં આવે છે. આ ગામનો નાશ થવાથી એ બધા જાગીરદારો અત્યારે ચાવટન, દુધવા વગેરે ગામોમાં ચાલ્યા ગયા છે; એવી બાતમી એક “માલા” નામના ભીલથી અમે જાણી શક્યા. ભૂતકાળનાં અનેક જન અને વૈદિક મંદિરોમાંના માત્ર બે જ મંદિર – તે પણ ભગ્ન અવસ્થા માં-બચવા પામ્યાં છે. આમાંનું એક જમીનથી ઘણું ઊચું અને મનોહર છે. બીજું નાનું મંદિર છે. તેની નિર્માણકળા અને મજબુતાઈ જેવા યોગ્ય છે. શ્રી ક્ષમાકલ્યાણની પટ્ટાવલીમાં લખ્યું છે કે – “ ઉદ્ધારણ મંત્રીના પુત્ર કુળધરમંત્રીએ બાડમેરમાં તુરતજજ્ઞાસા (જિન મંદિર) બનાવ્યો હતે.” સંભવ છે તે ઊંચા ટેકરા ઉપર આવેલું આ મેટું મંદિર હોય. તેનો સમય લગભગ વિ. સં. ૧૨૨૩ને છે. વિ. સં. ૧૩પરને તે તેમાં શિલાલેખ પણ છે. આ મંદિરમાં કુલ પાંચ શિલાલેખ છે, જે ઇતિહાસપ્રેમી પૂજય મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજે ઉતારી લીધા છે. આ બન્ને મંદિરની વિસ્તૃત હકીકતવાળો એક લેખ તેઓ લખવા ધારે છે. આ મંદિરો ઉપરાંત કેટલાંક જૂનાં કુવા, વાવડી, તળાવ, ખાળ, દરવાજા, કાટ, ભાંગેલાં મકાનો વગેરે પણ આ નગરની પ્રાચીનતા બતાવે છે. કહેવાય છે કે “કિરાડ (જેને સંસ્કૃતમાં પહેલાં “કિરાતકૂપ ” કહેતા હતા તે) અને બાડમેર (“જૂના” ). લગોલગ વસેલાં હતાં. આસપાસમોનાં તૂટેલાં મકાનો ઉપરથી ક૯પી શકાય છે કે લગભગ સે એક વર્ષ પહેલાં પણ આ સ્થળ લેકેથી આબાદ હતું. ધીરે ધીરે આ વસ્તી પણ પહાડની બહાર “પતરાસર ” વગેરે ગામોમાં જઈ વસી. જૂનાની” પાસે એક “નવાજુના” નામનું ગામડું છે. “જૂતા ”માંથી નીકળેલા લેકે આ સ્થળે વસ્યા એટલે તેનું “નવા જૂતા ” નામ પડયું. “ જૂના” અત્યારે સાવ વેરાન હાલતમાં છે. (અપૂર્ણ) સુધારો આ માસિકના ગયા આઠમા-અંકમાં “શ્રી ચંપાપુરી મહિમા”ના લેખમાં “આગમ સાર સંગ્રહ” ગ્રંથના આધારે શ્રી વાસુપૂજ્ય ભગવાનનાં યવન, જન્મ અને દીક્ષા કલ્યાણકોની તિથિઓ આ પ્રમાણે આપેલ છે. (૧) વન-જેઠ સુદ ૬, (ર) જન્મ-કાર્તિક વદ ૧૪ અને (૩) દીક્ષા ફાગણ સુદ ૧૫. ૫રંતુ “સતિશતક સ્થાનક પ્રકરણ” વગેરે પુસ્તકમાં તે તિથિએ નીચે પ્રમાણે આપેલી હોવાથી એ પ્રમાણે સુધારે કરી લે. (૧) યાત-જેઠ સુદ ૯, (૨) જન્મ-મહા વદ ૧ અને () દીક્ષા મહા વદ ૦)) (આ સુધારેલી તિથિઓ ગુજરાતી મહિના પ્રમાણે સમજવી) For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra आनन्द श्रावक का अभिग्रह लेखक आचार्य महाराज श्रीमद् जिनहरिसागरमरिजी स्तम्भ ओसवाल नवयुवक मासिक फरवरी, सन् '३७, संख्या १० में जैन साहित्य चर्चा में श्री श्रीचंदजी रामपुरिया बी. काम. बी. एल. ने भगवान् श्री महावीरस्वामी के गृहस्थ उपासक आनन्द श्रावक के अभिगृह की चर्चा की है । वह चर्चा ही प्रस्तुत लेख की मुख्य चर्चा रहेगी। Ø [ एक चर्चा ] www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चर्चा का मुख्य सूत्र नो खलु मे भंते! कप्पई अज्जप्पभिई अन उत्थर वा अनउत्थिय देयाणिवा थिय परिगहियाणि अरिहंत चेइयाणि वा वंदित्तए वा नमं सित्तए वा पुचि अणालणं आलवित्तर वा संलवित्त वा सिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउँ वा अणुप्पदाडं वा नन्नत्थरायाभियोगेणं गणभिओगेणं बलाभिओगेणं गुरुनिग्गहेणं वित्तिकंतारेणं, । ( आगमोदय समिति प्र० उपा अ० १ पृ० १२ ) रामपुरियाजी, 'अन्नउत्थिय - परिगहियाणि अरिहंत चेइयाई' पद के लिए लिखते हैं ' कई एक विद्वान्, लेखhi ने 'चेइयाई' ' और अरिहंत चेइयाई' इन शब्दों को क्षेपक माना है और इसी लिए अभिग्रह का अर्थ लिखते समय इन शब्दों का अर्थ नहीं किया है । ' महानुभाव, किसी के अर्थ न करने मात्र से कोई सूत्र क्षेत्र सिद्ध नहीं हो जाता है । ऐसे तो दिगम्बर सम्प्रदाय के सब विद्वान् श्वेतांबर सूत्र ग्रन्थों को नये बनाये मानते हैं । वेतांबरों में स्थानकवासी और तेरापंथी विद्वान् बत्तीस सूत्रों को छोडकर नन्दी सूत्र वर्णित बाकी के सूत्रों को मौलिक नहीं मानते हैं । साम्प्रदायिक विद्वानों के नहीं मानने मात्र मौलिक सूत्र अमौलिक नहीं होते । अमौलिकता के लक्षण तो कुछ ओर ही होते हैं और उनको बहुत गीतार्थ लोग ही जान सकते हैं, हरएक नहीं । डॉ. हॉरनोल द्वारा अनुवादित इस उपासक दशा सूत्र की इंगलिश टिप्पणी का उल्लेख करते हुए उनका लिखना है। - 'परिग्गहियाणि चेइयाई' इसमें विभक्तियों का अन्तर विशेष शंकाजनक है । ' For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ५.० શ્રી જૈન સત્ય પ્રકાશ a विभक्तियों का अंतर क्या है, यह उन्हेांने स्पष्ट नहीं किया ----- व्याकरण के वैकल्पिक नियमों से बने हुए एक विभक्ति के दो, तीन या इससे अधिक रूप क्या अर्थान्तर के कारण हो जाते हैं ? 'चेइयाई' और 'चेइयाणिमें स्वरूपभेद जरूर है पर विभक्ति का अन्तर जरा भी नहीं । प्राकृत भाषा के नपुंसक लिंग को पहलो दूसरी विभक्ति के बहुवचन में --- चेइयाई-चेइयाइं-चेझ्याणि ऐसे तीन रूप होते हैं। स्वरूपभेदों का प्रयोग करना वक्ता की इच्छा पर निर्भर है । विद्वान वक्ता इस बात का ध्यान जरूर रखता है, कि अपने वाक्य में विभक्ति भेद न हो । विभक्ति भेद ही अर्थ भेद का कारण हो जाता है । स्वरूप भेद से ही विभक्तिभेद या अर्थभेद नहीं होता। काव्य-साहित्य में 'अनुप्रासालङ्कार'--तुकबंदी कुछ महत्त्व रखती है । पर वह सर्वत्र स्वीकारनी ही चाहिए, ऐसा कोई नियम नहीं है। इसका फलितार्थ यह हुआ कि देवयाणि-परिगाहियाणि के जैसे चेइयाणि भी होना ही चाहिए ऐसा कोई नियम नहीं है.... चेइयाइं भी हो सकता है। इसमें विभक्ति का अन्तर नहीं स्वरूप का अन्तर है । यह बात प्राकृत के प्राथमिक अभ्यासी भी भली प्रकार जान सकते हैं । डा०होरनोल की टिप्पणी भी सम्भावना मात्र है न कि निश्चयात्मक । ऐसी अनिश्चयात्मक टिप्पणी को मान कर अति प्राचीन सूत्रों को भी केवल अपने मत की पुष्टि के लिए ही क्षेपक मानलेना वंचना मात्र है। वे लिखते हैं 'मूल पाठ को पढने से एक अन्य तरह से भी डॉ० हारनोल की मान्यता की पुष्टि होती है, अन्न उत्थिए, अन्नउस्थियदेवयाणि इन शब्दों के बाद चेइयाई की तरह ऐसे शब्द नहीं है जो उन शब्दों के अर्थ स्पष्ट करें, और यह बतलायें, कि अन्ययुथिक या अन्यपुथिक देव कौन थे। इस परिस्थिति में केवल परिग्गहियाणि शब्द के बाद ही अर्थ को स्पष्ट करने वाले शब्दों का होना शंका उत्पन्न करता है, और उसके बाद में जोड़े जाने की संभावना को पुष्ट करता है। महानुभाव ! यदि इस संभावना को काम में लाया जाय, तो वर्तनान जैन आगमों में सैंकडो ऐसे स्थान प्राप्त होंगे जो क्षेपक रूप में स्वीकारे जा सकें। इसी सूत्र में इसी स्थान में--परिग्गहियाणि के बाद के शब्दों को यदि अर्थ स्पष्टक मानकर क्षेपक माने जांय तो 'अन्नउत्थिय देवयागि' और 'अन्नउत्थियपरिग्गहियाणि' पद भी क्षेपक की कोटि में क्यों नहीं माने जाय ? क्योंकि 'अन्नउत्थिय' कहने से ही 'अन्नउत्थियदेवयाणि परिग्गहियाणि' का अर्थ भी परिगृहीत हो जाता है। अन्न उत्थिय का प्रस्तायोचित अर्थ है 'जैन संघ से अन्य धर्मावलम्बियों का संध'- फिर वे देव हो या भ्रष्ट चैत्य हों, या फिर अन्य कोई क्यों न हो, सब का समावेश हो जाता है। अरिहंत चेइय को अर्थ स्पष्टक For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૯૯૩ આનદ શ્રાવક કા અમરાહ ૫૦૧ मानकर क्षेपक की संभावना करना और देवयाशि को मौलिक मानना कहां का न्याय है ? विद्वान् पाठक स्वयं सोचें । किसी खास कारण के विना प्राचीन--अति प्राचीन प्रतियों के संगत पाठ को इस प्रकार जबरदस्ती से क्षेपक बना देना मिथ्यामोह के सिवाय अन्य कुछ नहीं है। फिर वे लिखते हैं --- 'कई एक प्रतियों में चेइयाई या अरिहंत चेइयाई न होकर चेइयाति या अरिहंत चेइयाति है'। ___ महोदय: पहले के दो रूप तो प्राकृत व्याकरण के नियमानुसार ठीक हैं ही। पर बाद के दो रुपों को भी यदि वे प्राचीन-अति प्राचीन प्रतियों में मिलते भी हैं, तो वे भी वैकल्पिक स्वरूप ही समझने चाहिये। अर्ध मागधी भाषा में ऐसे कई एक प्रयोग मिलते भी हैं। ग्रन्थलेखक लहिये, मुद्रणमशीन के टाइप भी तो नहीं हैं जो उनकी लिखि हुई प्रतियाँ सब एकसा रही है। संभव है चेइयाई-चेइयाति के पहले अरिहंत पद कहीं छूट गया हो, और इसी प्रकार इं के बदले ति, या ति के बदले इं लिखा गया हो। लहियो के लिये कहावत है 'नकल नवेशीअकलनदारद' -- और ऐसे निरक्षर भट्टाचार्यों से मक्षिका स्थाने मक्षिका का न्याय चरितार्थ हो यह स्वाभाविक है। अत: चेइयाई और चेझ्याति में भी अर्थभेद नहीं-विभक्ति भेद नहीं, सिर्फ स्वरुप भेद है। दोनो का अर्थ है अरिहंतो के मन्दिर या मूर्तियां।' रामपुरियाजी लिखते हैं कि अन्य मतावलम्बियों को नमस्कार वंदन न करने का, उनसे बिना बोलाए आलाप संलाप न करने का, उशन आदि न बहराने का अर्थ, अर्थदृष्टि से ठीक मालुम होता है। अन्य तीर्थ के देवों से अन्य परिगृहित प्रतिमा या अर्हत प्रतिमा को वंदन नमस्कार नहीं करूंगा। अभिग्रह का इतना अंश भी अर्थदृष्टि से टीक है, पर अभिग्रह के शेषांश के विषय में शंका उठती है, मैं अन्य तीर्थक के देव हरिहरादि से, और अन्य तीर्थकों द्वारा परिगृहीत अरिहंत प्रतिमा या प्रतिमा से बिना बोलाये बोलुंगा नहीं और न उनको अशन पानादि दूंगा, अभिग्रह का इतना अंश अर्थशून्य नजर आता है। प्रतिमा जैसे जड़ पदार्थ या हरिहरादि जैसे स्वर्गासीन देव कैसे किसी से पहले बात करेंगे या कैसे कोई उनको अन्नादि द्रव्य देगा यह समज में नहीं आता। ___ महोदय ! जब तक एक साम्प्रदायिक दृष्टि से इसका अर्थ किया जायगा, तब तक वह अर्थ जरूर निरर्थक और अर्थशून्य ही होगा। अभिग्रह के जितने अंश में ... १. चैत्यं “जिनोकस्तद्विम्बे' इति है हैं मानेकार्थकोशे For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - mm- naamanna ५.२ ચિત્ર શ્રી જૈન સત્ય પ્રકાશ संगत अर्थ घट शके उतने अंश में संगत अर्थ घटा देना यह तो है बुद्धिमत्ता। जहां नहीं घटता है वहां जबरन् घटने की चेष्टा करके असांगत्य पैदा करना कुचेष्टा मात्र है। अभिग्रह के जिस शेषांश के लिये शंका उठाई गई है, वह मंदिर मूर्ति में नहीं मानने वालेांकी साम्प्रदायिकता का प्रभाव है। टीकाकार भगवान् अभयदेवसूरिजी महाराज अपनी टीका में लिखते है _ 'तथा पूर्व-प्रथममगालप्तेन सता अन्य तीथिकैःतानेव 'आलपितुवी' सकृत्संभाषितुं 'सलपितुवा' पुन: पुन: संलापं कर्तु, x x x तथा 'तेभ्य:' अन्य यूथिकेभ्योऽशनादि दातुं वा सकृत अनुपदातुं वा पुन: पुनरित्यर्थ: अयं च निषेधो धर्म बुद्धथैव करुणया तु दद्यादपी ( आगमोदय स० म० उ० अ १ पृ० १३) अर्थात् —फिर अन्य तीर्थ कां से पहले विना बोलाये नहीं बोलुंगा, उन्ही से वारंवार नहीं बोलूंगा। फिर उन अन्यपृथिकां को अन्नादि नहीं दूंगा, वारंवार नहीं दूंगा यह निषेध धर्मबुद्धि से ही है । करुणा से तो दे भी सकता है। इस टीका में आलाप संलाप और अशनादि का सम्बन्ध अन्य तीर्थकों से ही है, न कि देवताओं से या चैत्यों से । ऐसी अवस्था में शंका उठानी ही निर्मूल है। सैन्धव नमक को भी कहते हैं, और सिन्धुदेश में पैदा हुये धोडे को भी। भोजन के प्रस्ताव में सैन्धव का अर्थ घोडा करना और सवारी के प्रस्ताव में नमक की इलिया करना जैसे असंगत माना जा सकता, वैसे ही अन्य तीर्थ के देवों से और अन्य तीर्थक परिगृहीत अरिहंत की प्रतिमाओं से आलाप संलाप और आहार पानी के सम्बन्ध में अर्थ करना । जहां जो अर्थ घटित होता है उसी में उसको धटाने से टीका में कोई असंगति नहीं आती। अरिहंत चैत्यों को – मन्दिर मूर्तियों को मानने वाले श्वेताम्बर यही मानते हैं और ऐसा ही अर्थ करते हैं। यह आर्थिक मान्यता अव्यवहारिक या अनुचित जरा भी नहीं है, विचारें। ___ आगे चलकर वे लिखते हैं - 'तेरापंथी सम्प्रदाय के स्व० विद्वान् आचार्य श्रीमद् जय महाराजने इसका खुलासा इस प्रकार किया है ---- 'अरिहंत चैत्य का अर्थ अरिहंत के साधु हैं और देव से अभिप्राय प्रसिद्ध विष्णु महेश से .नहीं परन्तु देव से अर्थ सुजेष्टाके पुत्र शिब (महादेव ) से है जिसका उल्लेख स्थानांग स्था. ९ में है'। जयाचार्य तेरापंथी थे, मन्दिर मूर्तियों में मानते नहीं थे, उपासक दशांग सूत्र में सिर्फ यही एक स्थान मन्दिर मूर्तियों का प्रतिपादक था । इससे जयाचार्य के मत को For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ આનંદ શ્રાવક કા અભિય बाभारी धक्का लगता था, उन्होंने बडी खुबी के साथ देवताओं और प्रतिमाओं से आहार पानी, आलाप - संलाप का संबन्ध जोडकर ' देवयाणि' पद का अर्थ स्थानांग सूत्र का नाम लेकर सुयेश के पुत्र सात्यकि नाम के विद्याधर को महादेव रूप से बता दिया । स्थानांग सूत्र में 'नव में ठाणे में कहीं पर भी यह बात नहीं बताई है, कि सुजेष्टा का लडका महादेव था । हां भाविसिद्धों को सूचित करनेवाले सूत्र नं० ६९२ में बताया गया है कि - ५०३ एसणं अज्जो ! कण्हे वासुदेवे -१ रामे वलदेवे - २ उदये पेढालपुत्ते - ३ पहिले ४ सतते गाहावती -५ दारुते नितं-६ सचती नितंडी पुते ७ सावित बुद्धे अम्बडे परिव्वायते -८ अज्जाविणं सुपासा पासावचिज्जा - ९ आगमेस्सति उसपिणी ते चाज्जामं धम्मं पन्तवतिता सिज्जिहति जाव अंतं काहिति । ( आगमो० ठाणं० टा० १ सूत्र ६९२ ) इस सूत्र में सातवें नम्बर में सुज्येष्टा नाम की निग्रन्थी के पुत्र सात्याकिका नाम तो जरूर आया है, पर उसको महादेव नहीं बताया । टीकाकार ने इसकी संबन्ध - कथा भी लिखी है । उसमें कहीं भी वह महादेव था ऐसा वर्णन नहीं किया, उलटा लिखा है कि 1 ततोअसौ सर्वास्तीकरान् वन्दित्वा नाद्यंचोपदशर्याभिरमतेस्मेति । ' ( पृ० ४५८ ) For Private And Personal Use Only अर्थात्---श्रीतीर्थंकर भगवानों का दर्शन कर वह, क्रीडाओं को दिखाता हुआ आनन्द करता था । इस टीका और मूल सूत्र से तो वह सम्यक्त्वा साबित होता है । और भावसिद्धों की गणना में गिना जाता है । जयाचार्य ने यह बात कहां से लिखी ? रामपुरीयाजी स्पष्ट करें | इतना होने पर भी क्या जयाचार्य का मत ठीक है ? नहीं । क्योंकि 'अन्न उत्थिय देवयाणि ' पद है, यह बहुबचन प्रयोग है, सुजेष्टा का लडका महादेव एक है । वहुवचन का प्रयोग करने से वचनभेद होगा जो अनुचित है सुजेष्टा का लड़का भगवान श्री महावीर का भक्त था । अतः वह अन्ययुथिक भी नही था । सूत्रकार की पूज्य कोटि में भी वह नहीं था, जो बहुमान के खातिर ही उसके लिए बहुवचन का प्रयोग करते । ' अरिहंत चेड्याशि आदि को लेकर किया है वह भी ठीक नहीं है, क्योंकि जमाल आदि के सिद्धांत-भेद हो जाने पर वे अरिहंत के साधु ही नहीं रहे । न - पत्र का अर्थ उनने जमालि भगवान महावीर देव के और Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५०४ શ્રી જન સત્ય પ્રકાશ जमालि आदि अपने को अरिहंत के साधु बताते थे। उनके लिए तो 'अन्नउत्थिए' पद हो काफी था। जयाचार्य को मानने पर भी उपर की शंकायें बनी ही रहती हैं। रामपुरीयाजी उववाद सूत्र से अम्बड के अभिग्रह की बात लिखकर शंका करते हैं कि --- 'अरिहंत और अरिहंत के चैत्य को छोडकर मैं किसी को वंदन नमस्कार नहीं करुंगा ऐसा अम्बडने अभिग्रह लिया और यदि चैत्य का अर्थ प्रतिमा ही होता हैतो क्या जैन साधुओं के वंदन का भी अम्बडने त्याग किया था ? अरिहंत पद के ग्रहण से साधुओं का ग्रहण नहीं होता, क्योंकि नमस्कार मंत्र में दोनों पद भिन्न हैं ।' महानुभाव, चैत्य शब्द का अर्थ साधु करते हो तो सिद्ध, आचार्य और उपाध्याय पद के लिये आपने क्या सोचा है ? नमस्कार मंत्र में क्या पांचो पद भिन्न नहीं है ? जब पाचों पद भिन्न हैं, तो क्या अम्बडने तीन पदों का वंदन नहीं करने का नियम लिया था ? यदि अरिहंत और साधु पद के ग्रहण मात्र से पांचों पदों का ग्रहण हो जाता है तो किस न्याय से: जिस न्याय से दो में पांचों को ग्रहण करेंगे उसी न्याय से एक में पांचों का ग्रहण होगा। ___आगे चलकर उनने लिखा है - 'स्व. श्री अमोलख ऋषिजीने भी चैत्य शब्द का अर्थ साधु ही किया है। महाशय ! अमोलख ऋषिजी मंदिरमूर्ति में नहि मानने वाले स्थानकवासी सम्प्रदाय के नेता थे। वे चैत्य शब्द का अर्थ मंदिर मूर्ति कैसे करते? इस विषय में जो हालत जयाचार्य की थी वही इनकी हे। रामपुरियाजी के लिखे अनुसार अमोलख ऋषिजीने देव शब्द की व्याख्या यदि 'धर्मदेव शाक्यादि साधु' की है तब तो एक और गोटाला पैदा हो जायगा ! देव के लिये उठी हुई शंकाओ का तो जैसे तैसे समाधान कर लिया पर अब वैसी ही शंकायें धर्म के लिये भी होगी, कि धर्म के साथ आलाप संलाप और अन्नादि का आदानप्रदान कैसे होगा। क्या धर्म कोई मूर्त है जो ये बाते हांगी ? रामपुरियाजी फिर लिखते हैं--- 'जयाचार्य की व्याख्या से अमोलरव झपिजी की व्याख्या भिन्न है तो भी इतना स्पष्ट है कि देव शब्द किन्हीं वर्तमान व्यक्ति को संकेत कर के लिखा है। महाशयजी ! यदि देव शब्द वर्तमान व्यक्ति को लेकर ही सूत्रकार ने लिखा होता तो उसका स्पष्ट नाम ही लिखते, कि अमुक देवभूतव्यक्ति के संबन्ध में आनन्द ने अभिग्रह लिया था। सूत्रों में जहां कहीं वर्तमान व्यक्ति के लिये कहना होता है, उसका For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૩ આનંદ શ્રાવક કા અભિગ્રહ ૫૦૫ स्पष्ट नाम लिखा रहता है। यहां वैसा नहीं किया गया इससे भी स्पष्ट है कि किसी वर्तमान व्यक्ति के लिये नहीं बल्कि टीकाकार परिगृहीत देवों के लिये ही सूचित किया है । इस अभिग्रह के संबन्ध में जो असामंजस्य पैदा किया गया है वह सूत्र के अर्थ की खोचडी बना देने से ही हुआ है। टीकाकार को मान लेने पर किसी प्रकार का असामंजस्य नहीं रहता है 1 I वृत्तिकान्तार के सम्बन्ध में टीकाकार का मत ही द्रव्य, क्षेत्र, काल, भाव की दृष्टि से सर्वथा ठीक है । जयाचार्य का मत गगाभियोग से सिद्ध हो जाता है। लोक समुदाय की किसी भी प्रेरणा से हुए काम को गगाभियोग सिद्ध कार्य माना जा सकता है। और इस तरह लोक लाज कुछ अलग अर्थ नहीं रखती । ऐसा होने पर वृत्तिकान्तार नाम का आगार ही निरर्थक हो जायगा । अमोलक ऋषिजी का मत एक अंश में टीकाकार से ● मिलता जुलता ही है । दापात्र प्राणियों को दयाबुद्धि से आहारादि देने में पुण्य ही होता है इस में एकान्त पाप कहना निरा मोह है । सकडालपुत्र और गोशाले का उदाहरण सर्वथा अप्रासंगिक है । सकडालपुत्र से गोशाला दया का पात्र होकर नहीं मिला था। बल्कि एक सम्प्रदाय का प्रवर्तक - नेता रूप से मिला था । उसका देना धर्म की दृष्टि से नहीं प्रत्युत गृहागत अतिथि का सत्कार करना गृहस्थ का कर्तव्य है इस दृष्टि से हुआ था । इसमें धर्म या तप का न होना स्वाभाविक है । धर्म सद्गुरु को सद्गुरु की बुद्धि से देने पर ही होता है, यह बात कौन नहीं मानेगा ? धर्म आत्मा से - कर्म की निर्जरा से सम्बन्ध रखता है और पुण्य शुभ कर्मों के आश्रव से । इस फर्क को जान लेने पर दयापात्रों को दया की बुद्धि से आहारादि दान के देने पर पुण्य होता है, ऐसा सुनने पर बहकना नहीं चाहिए । इस लेख के सारांश रूप में आनन्द का अभिग्रह इस रूप में था कि राजाभियोग से, गणाभियोग से, वलाभियोग से, देवाभियोग से, गुरु की आज्ञा से और वृत्तिकान्तार की परिस्थिति से भिन्न अवस्था में अन्य तीर्थिकां को गुरुबुद्धि से वंदन नमस्कार नहीं करूंगा, उनसे पहले आलाप - संलाप नहीं करूंगा, धर्मबुद्धि से अन्न - पानी भी नहीं ढुंगा । दया के बुद्धि से कोई निषेध नहीं । साथ ही अन्य तीर्थिकों के पात्रों को दया देवों को और (अनु० भाटे लुग्यो पानुं ५१० ) For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય (૧) પ્રાચીન લેખ સંગ્રહ ( ત્રણ લેખ) મુનિરાજ શ્રી જયવિજયજી સંપાદક: (૩૮) सं० १५१८ वर्षे ज्येष्ट सुदि ६ बुधे श्री कोरंटगन्छे उपकेश ज्ञा० मडाहड वा० साह सारंग भा० अरघू पु० टाभाकेन भा० तेजलदे पु० वेला सहितेन मातृ पितृ श्रेयोर्थ श्री अजितनाथबिंब (बं) कारित (तं) प्रति० श्री सावदेवसूरिभिः સં. ૧૫૧૮ના જેઠ સુદિ ૬ ને બુધવારે, શ્રી મડાહડ૨૮ નિવાસી, કરંટકર ગ૭ અને ઓસવાલ જ્ઞાતિના, શાહ સારંગની ભાર્યા અધૂના પુત્ર; (પિતાની ભાર્યા તેજલદે તથા પુત્ર વેલાથી યુક્ત એવા) શાહ ટાભાએ, પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા કરાવી, તેની શ્રી સાવદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. सं० १५२१ वर्षे ज्ये० सुदि ४ मंडपदुर्गवासि प्राग्वाट सं० अर्जन भार्या टबकू स(सु)त सं० वस्ता भा० रामी सुत सं० चांदा भार्या जीविणि पुत्र लीबोकेन भ्रातृ * નંબર ૩૮ તથા ૭૯ના બે લેખો શિરેહી સ્ટેટમાંના બલુટ ગામના શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરની બે મૂતિઓ ઉપરના છે. ૩૮ મો લેખ એક ધાતુની પંચતીથી ઉપરનો છે અને ૩૯ મે લેખ એક ચોવીશી ઉપરનો છે. ૨૮. “આબુ” ગિરિરાજની પશ્ચિમ તરફની તળેટીમાં આવેલા “હણાદ્રા” ગામથી નૈઋત્ય દિશામાં, લગભગ ૨૦ માઈલની દૂરી પર, સિરોહી ' સ્ટેટનું “મઢાર” નામનું ગામ આવેલું છે. તે પહેલાં “મડાહડ’ નામથી પ્રસિદ્ધ હતું. તેના નામ પરથી પહેલાં મડાહડગ૭” નિકળ્યો હતો, એમ જણાય છે. ‘મઢાર ” મારું ગામ છે. શ્રાવકોનાં ઘરો, મંદિર, ઉપાશ્રયો, પાઠશાળા આદિ છે. સ્ટેટની તહેસીલ, દવાખાનું અને પિસ્ટ ઓફીસ વગેરે પણ છે. ૨૯. “મારવાડમાં આવેલા એરણપુરા રોડ” સ્ટેશનથી પશ્ચિમદિશામાં ૧ર માઈલ દૂર કરતા’ નામનું ગામ હાલ વિદ્યમાન છે. તે, પહેલાં “કેકટકપુર' અથવા કરંટનગર' નામથી પ્રસિદ્ધ હતું. તેના નામ ઉપરથી “શ્રી કાટકગ” નિક હોય એમ જણાય છે. અહીં હાલ જિનમંદિરે ૪, ઉપાશ્રય ૧, ધર્મશાળા ૧ અને શ્રાવકાનાં ઘરે વગેરે છે. અહીંનું (ગામ બહારનું) શ્રી મહાવીરસ્વામિનું મંદિર ઘણું પ્રાચિન હોવાથી કોટા તીર્થ ગણાય છે. યાત્રાળુઓને સગવડ છે. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - + રન કરનારા મન મ કમ શાક મા પાક મા મદદ ક જમાના ', ન ધ સીકર ક્રમ+ + મ મ મ મ મ જ ન માં દારૂ (૧+ મ પ માં જ મને કેમ કે 'મતિમ ધામધe #ામ ૧૯૯૩ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય आकादि कुटुंबयुतेन निजश्रेयसे श्री शान्तिचतुर्विशतिपट्टः का० प्र० तपापक्ष ( गच्छे ) श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः સં. ૧૫૨૧ ના જેઠ શુદિ ૪ ને દિવસે, માંડવગઢનિવાસી, પિરવાડ જ્ઞાતિના સંઘવી અર્જુનની ભાર્યા ટબટ્ટના પુત્ર સંઘવી વેસ્તાની ભાર્યા રાશીના પુત્ર સં. ચાંદાની ભાર્યા જીવિણીના પુત્ર; (પિતાના ભાઈ આકા આદિ કુટુંબથી યુક્ત એવા) સંઘવી લીંબાએ, પિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાન પ્રમુખ ચતુર્વિશતિજિનપદ (ચોવિપકો) કરાવ્યો અને તેની, તપાગપતિ શ્રી રત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૪૦) * ॐ सं. ११०७ फाल्गुन वदि ८ बुध दिने श्री ककुदाचार्यगच्छे तच्छिष्य संपूणुमाउवचनेन अविरपाटकग्रामचैत्ये ठक्कुर श्री बर्द्धमानश्रावकेण श्री मूलराजगुरुરાત્રિ (વિત ?) નં મુતેન ધર્માર્થ વારિતૈતિ | છ | સં. ૧૧૦૭ના ફાગણ વદિ ૮ ને બુધવારે, શ્રી કુંદાચાર્ય છીય, તેમના શિષ્ય સંપૂણમાઉ (?)ને ઉપદેશથી અવિરપાટક (એરવાડા) ગામના જિનાલયમાં ગુજરાતના મહારાજા મૂળરાજના મોટા રાજ્યની ચિંતા કરનાર (મંત્રી) જવાના પુત્ર ઠકુર-ઠાકર વર્ધમાન નામના શ્રાવકે (પંચતીથીવાળા સુંદર પરિકર સહિત શ્રી આદીશ્વર ભગવાનની આ સુંદર મૂતિ) પુષ્યની વૃદ્ધિ માટે કરાવી. - શ્રી શંખેશ્વરથી પંચાસર થઈને વણોદ (કાઠીઆવાડ) જતાં વચ્ચે ‘એરવાડા’ નામનું નાનું ગામડું (વણદસ્ટેટના તાબાનું) આવે છે, જે શ્રી શંખેશ્વરજીથી લગભગ છ ગાઉની દૂરી પર આવેલું છે. તે ગામમાં હાલ એક પણ જિનાલય કે શ્રાવકનું ઘર નથી. આ ગામના રામાપીરની જગ્યા પાસેથી જમીનમાંથી સં. ૧૯૮૮ના ફાગણ માસમાં પંચતીર્થીના પરિકર સહિત શ્રી આદીશ્વર ભની મનહર મેટી મૂર્તિ પ્રગટ થઈ છે. તે મૂર્તિના પરિકરની ગાદી પર આ લેખ દે છે. આ મૂળનાયકજીની મૂર્તિ જમીનમાંથી કાઢતાં ગરદનથી ખંડિત થયેલ છે. પણ પંચતીર્થીવાળું પરિકર બરાબર સાબુત છે. પરિકર સહિત આ મૂર્તિ એ જ ગામના રામાપીરની જગ્યાની અંદર એક નાની ઓરડીમાં સ્થાપન કરી રાખેલી છે. વણોદના નવાબને સમજવી એ મૂર્તિને કબજો મેળવવા જરૂરી છે. એ જગ્યાએથી બીજી પણ મૂતિઓ નીકળવાની સંભાવના “જૈન”ના તા. ૮-૫-૩૨ના અંકમાં પ્રગટ થયેલ “એરવાડાથી નીકળેલી ભવ્ય મૂર્તિ ” નામને મારે લેખ જેવાથી વિશેષ હકીકત જાણી શકાશે. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પ૮૮ શ્રી જૈન સત્ય પ્રકાશ (૨) શ્રી સરધના (જીલો મેરઠ, યુ.પી.) ના નવીન જિનાલયમાં પ્રતિષ્ઠિત જિનપ્રતિમાઓના શિલાલેખ સંગ્રાહક : શ્રીયુત નગીનદાસ મનસુખરામ (વિરેશ) સરધના એ મેરઠથી વાયવ્યમાં ૧૩ માઈલ, બરનાવા (બ્રહ્મદીપિકા શાખાનું પ્રભવસ્થાન, કૃષ્ણા તથા હરિ નદીના મધ્યને બ્રહ્મદીપ)થી પૂવે ૧૧ માઈલ, મુજફફર નગરથી દક્ષિણે લગભગ ૩૦ માઈલ અને શ્રીહસ્તિનાપુરજી તીર્થથી પશ્ચિમે ૨૫ માઈલ દૂર રહેલ તાલુકાનું મુખ્ય ગામ છે. અહીં ૩૨ ઘરના અગ્રવાલોએ વિ. સં. ૧૯૮૯ માં વૈ શુ. ૧૧ને દિને મુનિરાજશ્રી દર્શનવિજ્યજી આદિના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો છે. તેમને ધર્મ આરાધન કરવા માટે મંદિર બાંધવામાં દિલી, બિનૌલી, વઢવાણ કાંપ તથા વેરાવળના શ્રીસંઘે જમીન ખરીદી આપી, અને આગરાના શ્રીસંઘે ભવ્ય પ્રભુ પ્રતિમાઓ આપી; જેનો નગરપ્રવેશ ઉત્સવ વિ. સં. ૧૯૯ના માગશર વદિ ૧૧ ના દિને કરવામાં આવ્યો હતો. અમદાવાદની શ્રીજૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ધર્મ પ્રચારક સમિતિએ એક જૈનશિલ્પાનુસારી શિખરબંધી સુંદર જિનાલય બનાવી આપ્યું, જેમાં વિ. સં. ૧૯૯૩ ના મહાવદિ ૧૧ સોમવારે પ્રાતઃકાલે ઉત્તરાષાઢા નક્ષત્રમાં મીન લગ્નના ધનુનવાંશમાં ભગવાન શ્રી સુમતિનાથ વગેરેની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. તે પ્રતિમા ઓના શિલાલેખો નીચે પ્રમાણે છે – (૧) મૂળનાયક શ્રી સુમતિનાથ (ઉંચાઈ ૧૭ ઈંચ) નીચેનો લેખ – શ્રી મારનાર વાતવ્ય સંઘપતિ શ્રી ચંપા પ્રતિષ્ઠા વારિતા || ત્રણે બાજૂન લેખ (પંક્તિ-1) સં. ૧૬૬૭ વર્ષ માધણિત ૬ પુરી ગોસવાઝજ્ઞાતીય, जंडीआगोत्रजन्म सा० केसापुत्र सा० जमु पुत्र सा० नानू पुत्र सा० सूर्य पुत्र सा० મન [ માતૃવારે] (પંક્તિ-૨) માય મુરા નૂ પુત્ર સા વીના માતા [ भाइदास ] पौत्र परतापसिंघ स्नुषा जीणादे प्रमुख कुटुम्बयुतेन श्री सुमतिनाथबिंबं (પંક્તિ-: ) મહોપાધ્યાય શ્રી વિવેઝર્ષાગિનામુસાત રિતે પ્રતિષ્ઠિત શ્રી તાજેન્દ્ર भट्टारक श्री विजयसेनसूरिभि :। (૨) ડાબી બાજુ શ્રી સુમતિનાથ (ઉંચાઈ ૧૫ ઈંચ) नीयत से५ श्री आगरा नगर वास्तव्य सं. श्री चंद्रपालेन प्रतिष्ठा कारिता। ત્રણે બાજૂનો લેખ (પંક્તિ-1) સં. ૨૬૬૭ વર્ષે માસિત ૬ ક. હા, વંત્રિા , सं. होला पुत्र सं. पूरणमल्ल पुत्र सं. चंद्रपाल पुत्र सं. राजा भार्या राजलदेव्या श्री સુમતિનાથ (પંક્તિ-૨) વૈ. ૩૦ વિવેકર્ષાગુરા(#ilo પ્રતિષ્ઠિતં શ્રી તપાગચ્છાધિરાઝ भद्रारक श्री विजयसेनमूरिभि । For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય (3) જમણી બાજૂ શ્રી નમિનાથ (ઉંચાઈ ૧૫ ઇંચ) નીચેને લેખ (પંક્તિ ૧) સં. ૨૬૬૮ સારું શ્રી શ્રીમાનંદ પુત્ર સારુ નિદાન (પંક્તિ ૨) શ્રી નેમિનાથ વિવું 0 5 વરતર વિનચંદ્રસૂરિમિ: || જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ મોગલ દરબાર મુનિઓના પ્રવેશ માટે ખુલે કર્યો, ત્યાર પછી અનેક જેન આચાર્ય—મુનિઓએ આગરા ખાતે આવી વિવિધ રીતે જૈનધર્મની પ્રભાવના કરેલ છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ વિ. સં. ૧૬૪૦-૪૧ માં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. પછી આ જિનચંદ્રસૂરિ તથા ઉ૦ વિવેકહર્ષગણિના ઉપદેશથી મોટી પ્રતિષ્ઠાઓ (અંજનશલાકાઓ) થઈ છે, જે ઉપરના શિલાલેખ પરથી નિર્ણિત થાય છે. ઉ૦ વિવેકહર્ષગણિના ઉપદેશથી સં. ચંદ્રપાલે યમુનાને સામે કાંઠે એક ગગનચુંબી જિનાલય બનાવ્યું હતું. આ જયકેસરીના ઉપદેશથી બીજું પણ એક જિનાલય ત્યાં સ્થાપિત થયું હતું. કાલાંતરે તે જિનાલયો સ્થાયી ન રહેવાથી તેની પ્રતિમાઓ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં લાવી રાખેલ છે. ઉ૦ વિવેકહર્ષગણિ પ્રતિષ્ઠિત પ્રતિમાઓ પૈકીની પ્રતિમાઓ કલકત્તાના કાચના મંદિરમાં, મથુરામાં ઘીયામંડીના મંદિરમાં અને સરઘનાના જિનાલયમાં મૂલનાયકના સ્થાને પ્રતિષ્ઠિત છે-પૂજાય છે. ઉપાધ્યાયજીએ અંજનશલાકામાં ગચ્છાધિરાજ આ. શ્રી વિજયસેનસૂરિનું નામ દાવેલ છે તે તેમની નમ્રતા તથા ગુરુભક્તિ છે. મથુરાના ચૌરાશી મંદિર (ચૌરાશી આગમ લખાયા તે સ્થાન)માં રહેલ શ્રી જબૂસ્વામીની ચરણપાદુકા પણ ઉ. શ્રી વિવેકહર્ષગણિ પ્રતિષ્ઠિત છે. જેને શિલાલેખ ચાર વર્ષ પહેલાં સુવાચ્ય હતે: સંભળાય છે કે હાલમાં જ દિગમ્બરેએ તે શિલાલેખને ઘસી નાખ્યો છે. અતુ. (૪) ધાતુમૂતિઃ શ્રી કુંથુનાથ ભગવાનઃ (વીશ) सं. १५३३ पोष शुदि १५ सोमे । उकेश सा० पद्मा भा० लाडी सुत सा० समवर भा० जीवीणी सुत सा० सहजाकेन भा० मेघाई भातृ सा० सोला भा० पूराई सा० श्रीपाल भा० गउगइ पुत्र धना माका हरपति तेजादिककुटुम्बयुतेन पितृश्रेयोथ श्रीकुंथुनाथचतुर्विंशतीपट्टः कारितः प्रतिष्टितः श्री सूरिभिः श्री नटीपद्रनगरे (૫) ધાતુમૂર્તિ: શ્રી શાંતિનાથ ભગવાન : (પંચતીથી). ___ सं.० १५०५ वर्षे वैशाख शुदि ७ बुधे श्री उपकेशगन्छे मॉडोगगोत्रे सं. पीथा भा० लषरा श्री सु० गुजर । राणा झांझणा झै श्री शान्तिनाथबिंब कारितं श्री कक्कुदाचार्य संताने । प्रतिष्टितं श्री ककमूरिभि : For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ (६) धातुभूति : श्री यमनाथ : (यतीथी ) सं. १५३३ वर्षे महा वदी ११ शनौ उप० बीपावटगोत्रे सा० लाधा भार्या ललतादे पु० डीडा धाल्हाम्यां पितृमातृश्रे० श्री धर्मनाथबिंब कारितं प्र० धर्मघोषगच्छे भ० श्री महेन्द्रसूरिपट्टे भ० श्री शालिभद्रसूरिभिः । શ્રી ધર્મનાથજીની પંચતીર્થ પર ધર્મ છેષ મચ્છનો ઉલ્લેખ છે: આગરા વગેરે પ્રદેશમાં ધર્મ છેષ ગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠિત ઘણી મૂર્તિઓ છે, જેમાં શ્રાવક તરીકે સુરાણું (ઓસવાળ) તથા શ્રીમાળીનાં વિશેષ નામે છે. સુરાણ તો આ ધર્મ ઘોષસૂરિના ઉપદેશથી (જેઠાણા વગેરે ગામમાં) જૈન થએલ છે, જે હાલ તપગચ્છને ઉપાસે છે. શ્રીમાળી વડગ૭-તપગના શ્રાવકે છેએટલે સુવિહિતગોને બરાબર આરાધે છે. આગરા - દિલ્લી પ્રદેશમાં ધમષ ગજી સાથે તેઓને વિશેષ સબંધ જોડાયો, પરન્તુ જ્યારે ધર્મ પગચ્છના સાધુ કે યતિઓ ને મલ્યા ત્યારે તેઓએ આ જિનરંગસૂરિના પ્રયત્નથી ખરતરગચ્છ સ્વીકાર્યો છે. વિરાટ નગરમાં શ્રીમાળીના ૩૦૦ ઘર હતા, તપગચ્છના આરાધક હતા. તેમનાં મદિર, શિલાલેખ આજ પણ વૈરાટ નગરમાં વિદ્યમાન છે. તેઓ દિલ્લી પ્રદેશમાં આવી વસ્યા. તેમણે પણ અન્ય શ્રીમાળી ભાઈઓના સહવાસથી ખરતક સ્વીકાર્યો છે. તેમાં રાજ્યાણ ગોત્રના શ્રીમાળીનો ઈતિહાસ વિશેષ ઉતાવળ છે. સારાંશ એ કે ધમષ ગ૭ના આચાર્યોએ જૈનધર્મની પ્રભાવનામાં મોટો ફાળો આપ્યો છે ( ५४ ५०पर्नु अनुसंधान ) अन्य तीर्थकों द्वारा परिगृहीत * जिन मूर्तियों को भी वंदन, नमस्कार नहीं करुंगा,' बस । यहां पर यह लेख समाप्त होता है । रामपुरियाजी के लेख को लेकर हो इसमें चर्चा की गई है। किसी संप्रदाय की निंदा करना इस लेख का कतई ध्येय नहीं है । यदि इसी प्रकार की शंकायें ओर पैदा की जायेंगी तो यथासाव्य उत्तर दिया जायगा । इस लेख के सम्बन्ध में यदि कोई लिग्वना चाहें आनन्द से लिख सकते हैं । * अरिहंत चेइयाई पद का अर्थ जिन प्रतिमा और जिनमंदिर पढकर हमारे स्थानकवासी और तेरापंथी बंधु घबडा उठते हैं। परन्तु जिनप्रतिमाओं की प्राचीनता से और मंदिरों के खण्डहरों की प्राचीनता से ही आज जैन धर्म की प्रधानता सिद्ध हो रही है । महंजोदडो के टीले से निकली हुई जैन मूर्तियों को देखकर ही तो वे लोग प्रश्न कर बैठते हैं - क्या ऋगवेद से भी पहले का जैन धर्म है ? जो कल तक अधिक से अधिक पार्श्वनाथ स्वामी से ही जैन धर्म की प्राचीनता स्वीकारते थे । वह टीला पांच हजार वर्ष पहले का माना जाता है। पांच हजार वर्ष पहले क्या अजैन लोग जैन प्रतिमाओं को मानते होंगे । सुज्ञ पाठक विचारे' । डा. हारनोल की आड लेकर ‘अरिहंत चेइयाई' पद को उड़ा देनेवाले जैन इतिहास के मूल में कुठाराघात नहीं करते क्या ? For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પ્રતિષ્ઠા - (૧) બેણપ મુકામે મહા વદી સાતમના દિવસે શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાની આચાર્ય મહારાજ શ્રીવિજયભદ્રસૂરિજીના હાથે. (૨) નાગર મુકામે મહા સુદી ૧૩ ના દિવસે મુનિરાજ શ્રી જ્ઞાનસુંદરજીના હાથે. | કાળધર્મ પામ્યા - (૧) ઉપાધ્યાય શ્રી લક્ષણવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી કલહ સવિજયજી ભોયણી મુકામે. (૨) પંચાસ વૃદ્ધિવિજયજી મહારાજ લવ ડ (દહેગામ) મુકામે. પ્રતિમાજી નિકળ્યાં -નાસિક જીલ્લાના નાંદગામ તાલુકાના સાકર નામના એક નાના ગામમાં, એક પટેલના ઘરમાંથી એક જિનપ્રતિમાજી મળી આવેલ છે. આ પ્રતિમાજી શ્રી અજિતનાથ ભગવાનની છે. તેની ઉંચાઈ ૯ ઇંચ, અને પહોળાઈ ૭ ઈંચની - છેમૂર્તિ પાષાણુની છે અને તેના ઉપર ૧૮૨ ૬ ના સંધત છે. રડિયા માર્કત ભાષણ - આવતી ચૈત્ર સુદી ૧૭ તા. ૨૩--૭૭ શ્રી મહાવીર જયંતીના દિવસે દિગંબરા તરફથી નીચે પ્રમાણે બે ઠેકાણેથી રેડિયા માર્ફ ત પ્રભુ શ્રી મહાવીરના જીવન અને કવન સંબધી ભાષણ બ્રોડકાસ્ટ કરવાની વ્યવસ્થા થઈ છે. (૧) ૧ મુંબઇ માં સાંજના ૭ થી ૭ સુધી. વ્યાખ્યાતા-શ્રીયુત પરમેષ્ઠિદાસજી ન્યાયતીર્ય અને (૨) દિલ્હીમાં રાતના ૨ થી ૮ સુધી.. જીવદયાદિન- અખિલ હિંદ જીવદયા પરિષદે આવતી ચત્ર સુદી ૧૩ તા. ૨૩-૪-૧૭ શ્રી મહાવીર જયંતીના દિવસને આખાય દેશમાં જીવયાદિન તરીકે ઉજવવાનું ઠરાવ કર્યો છે અને તે માટે પ્રચારકાર્ય કર્યું છે. ધર્મ-નિદક પુસ્તક - શ્રીયુત જી. પી. રાજાને તાજેતરમાં જ “ ગૌતમબુદ્ધ ” નામનું એ કે કાનડી ભાપ નું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમ પ્રભુ શ્રી મહાવીર દેવ ઉપર | ધણાં જ અણ છાજતા આક્ષેપ કરવામાં આવ્યા છે એમ જાણવામાં આવ્યું છે. વળી આ પુસ્તક મહેસુર સરકારના શિક્ષણ ખાતાએ ત્યાંનાં માધ્યમિક કે વણી માટે મંજુર કર્યું છે. આ પુસ્તક માટે જૈન એ પોતાનો વિરોધ જાહેર કરવો જોઈ એ. | શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ તરક્યા આ બાબત હૈસુર સરકારના શિલ ગુ તા સાથે પત્રવ્યવહાર શરૂ કરવામાં આવ્યા છે. For Private And Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 1, . . દાર . . . . 5. | જેિ જ મંગાવો ! | "aa | श्री जैन सत्य प्रकाश नो श्री महावीर निर्वाण विशेषांक પ્રભુ શ્રી મહાવીર દેવના | ' . . . જીવન સંબંધી અન્નતિ, ન વિદ્વાનોએ | . . . . . . . . . . - લખેલા અને; લેખોના સંગ્રહ. ! " " ' . ' મૂલ્ય : રુપાલ ખર્ચ સાથે 0-13-0 - - - - એ રૂપિયા આપી, ગ્રાહકે | ", છે. 6.- 3} }} ]y' જ ! - થનારને ચાલુ અંક | હું = = = ! ન તરીકે મળશે. .. | . ; શ્રી જૈનધર્મ કે 5 ) . . . . . . S. (6) ) . (6) સત્ય પ્રકાશક સમિતિ. -જૈશિગભાઈની વાડી. રીટાંપા . - - - - - D. * 2 જ - અમદાવાદ (ગુજરાત) | - ; For Private And Personal use only