________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८४
शत्र
શ્રી જૈન સત્ય પ્રકાશ कदाच दिगम्बर लेखक साहस करीने वादनी खातर एम पण कबुल करी ले के भले शरीर शिथील थाय तो थवा थो, धर्मसाधनपणुं जाय तो जवा यो, पण बे वार तो
आहार न ज करवो, तो आ वात पण लेखकनी व्याजबी नथी, कारणके जो शरीरनी शिथीलता थवा देवी अने तेने अंगे धर्मसाधनताने जाती करवो आ वात जो इष्ट छे तो पछी एक बार पण आहार शा माटे करवो जोईए ? एक वार आहार नहि करवामां जे दोषो समायेला छे तेवा दोषो अवस्था-विशेषे बे वार आहार नहि करवामां पण समायेला छे। ते दोषने टाळवा एक वार आहार लेवो जो इष्ट छे तो पछी तेवा दोषो टाळवा बे वार आहार लेवो केम इष्ट नथी ? जो बे वारवाला स्थलमां तेवा दोष रहेवा देवा छे तो पछी एक वारवाला स्थलमां पण केम न रहेवा देवा ? युक्ति बन्ने स्थलमा समान छे, छतां एक ठेकाणे मानवू अने बीजे ठेकाणे न मानवू ए तो केवल आग्रह दृष्टिने ज आभारी छ।
वळो अवस्थाविशेषमा आहारादि आचरणानी भिन्नता न होई शके आवी दिगम्बर लेखकनी मान्यता, तेमनां दिगम्बरशास्त्रो पण मान्य राखी शके तेम नथी, कारणके-गोचरो वहोरीने पोताना स्थानमां न लाववी, वस्त्र पात्र न राखवां, गृहस्थने त्यां ज हाथमां गोचरी वापरवी, वगेरे दिगम्बरशास्त्र प्रतिपादित छतां पण ते ज दिगम्बरशास्त्रो अवस्था--विशेषमां पात्र, पात्रबन्धन वगेरे राखवा, गृहस्थने त्यांथी गोचरी लाववी, पोताना स्थानमां मुनिने वपराववी वगेरे जणावे छे, तो पछी अवस्थाविशेषे पण बे वार आहार करवानुं न मानवं ए क्यांनो न्याय ?
(अपूर्ण)
(पृष्ट ४७८ नुं अनुसंधान ) થાય તેમ નથી, કેમકે સામાન્ય રીતે કઈ પણ ગુણઠાણાવાળે જીવ આ ભવમાં મોક્ષ પામી ન જ શકે અને ભવિષ્યના ભવમાં મરણ જરૂર કરે એવું દિગમ્બરભાઈએથી કહી શકાય તેમ નથી, તો પછી શું તે બધાઓને દિગમ્બર ભાઈઓ દેવ તરીકે માનવા તૈયાર છે? આ વાત કઈ દિવસ દિગમ્બર ભાઈઓ કબુલ કરી શકે તેમ નથી એટલે ચેખું થયું કે મરણ દેષનો અભાવ અસંભવિત જ છે અને મરણને દેષ માની તેના અભાવમાં જ દેવત્વ માનવું એ કેવળ અજ્ઞાન દશા છે, જેવી રીતે ઉપર જણાવેલા દેશમાં દિગમ્બરની વ્યવસ્થાહીનતા છે તેવી જ રીતે તેમના માનેલા બીજા દેશમાં પણ કેવી વ્યવસ્થાહીનતા છે તે આપણે હવે પછી જોઈશું. (अ )
For Private And Personal Use Only