Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
REGISTERED NO.NB. 156.
==
=
જૈનધર્મ પ્રકાશ.
.
* * * *
* * *
ये जीवेषु दयालवः स्पृशति यान् स्वल्पोपि न श्रीमदः श्रांता ये न परोपकारकरणे हृष्यंति. ये याचिताः । स्वस्थाः सत्स्वपि यौवनोदयमहान्याधिप्रकोपेषु ये
તે ત્રિવારિતા થઈ કતિ પુન: ' છે જે તે વિષે દયાળું છે, જેને દ્રવ્યને મદ સ્વલ્પ પણ પર્શ કરતું નથી, જે પરોપકાર કરવામાં થાકતા નથી, જે યાચના કર્યા સતા ખુશી થાય છે, યોવનના દિયરૂપ મહાવ્યાધિનો, પ્રક્રેપ થયે, સતે પણ જે સ્વસ્થ રહે છે; એવા લોકોત્તર આશ્રચકારી મનહર ચરિત્રવાળાં શ્રેષ્ઠ કેટલાક જ મનુષ્ય હાય છે અર્થાત બહુ અલ્પ હોય છે.... "
સુક્તમુક્તાવલિ, પુસ્તક ૨૮ મું. જેઠ, સંવત ૧૬૮. શાકે ૧૮૩૪ અંક ૩ જે.
પ્રગટ કર્તા. શ્રી જૈનધર્મ પ્રસારક સભા. ભાવનગર.
अनुक्रमणिका. ૧ અશરણ ભાવના , .. ૨ કલમ- ત્યાગ. ...
જિનદીક્ષા-પ્રકરણમ્. ૪ સંવરની કથા. પ સતસંગ (સપ્તમ સૌજન્ય) * માનેપત્ર... .. . : : : : : છે શ્રી ગગ્ય શતક ” ::
શ્રી સરસ્વતી” છાપખાનું –ભાવનગર.. એક મૂલ્ય : ૧) પિસ્ટેજ રૂ. ૦-૪-૦ ભેટ સાથે.
:
ન
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છપાઇ ને બહાર પડેલ છે.. પ્રકરણાદિ વિચાર ગર્ભિત શ્રી સ્તવન સંગ્રહ.
આ બુક શ્રાવિકા તેમજ સાધી સમુદાયને તેમજ પ્રકરણેાના નવા અભ્યાસીએને ઘણીજ ઉપયોગી છે. કેઇ વખત નહીં છપાયેલા તેમજ પ્રસિદ્ધિમાં પણ નહીં આવેલા રસ્તવનાને! આમાં સંગ્રહ કરેલા છે. આ બુકમાં જીવ વિચારનુ’ ૧, નવતત્વનુ’ ૧, દંડક સ’બધી ર, ચાદ ગુણુઠાણુા સંબધી ૩, જ્ઞાનદર્શન ચારિત્ર સંબધી ૧, સિદ્ધ દડિકાનુ` ૧, કર્મ પ્રકૃતિ ઉપર ૧, જબુદ્વિપ વર્ણનનું ૧, નિગોદના સ્વરૂપનુ’૧, સમવસરણૢ સંબધી ૩ અને બીજી બાબતના ર મળી કુળ ૧૭ સ્તવનેા તથા ૪ સઝાયે દાખલ કરેલ છે, ભાવનગરના શ્રાવિકા સમુદાયનો આર્થિક સહાયથી છપાવેલ છે. સાધુ સાધ્વીને તથા જૈનશાળા ને કન્યાશાળામાં લેટ આપવાની છે. ૬૬ પેજી ૧૭ ફોરમની પાકા પુ'ડાથી આધેલ જીક છે. કિંમત માત્ર આઠ આના રાખેલ છે. પેાસ્ટેજ દોઢ આના લાગે છે. જૈન તત્વ જાણવાના ઇચ્છકે અવશ્ય ખરિદ કરવા લાયક ને વાંચવા સમજવા લાયક છે. તેનો ખરી કિંમત વાંચનારજ કરી શકે તેમ છે.
પાંચ પ્રતિક્રમણ સૂત્ર મૂળ શાસ્ત્રી.
અમારી તરફથી કાયમ છપાય છે. તેમાં કેટલેક વધારો કરીને તેજ ટાઈપથી છપાવેલ છે. અને તેવાજ પુંડાથી બંધાવેલ છે. કિંમત છ આના જ રાખેલ છે. જૈન શાળા કન્યાશાળા માટે અને ઇનામ માટે ખરિદ કરનારને પાંચ આનાથી મળી શકશે. બહુાર ગામવાળાઓને પેસ્ટેજ જુદુ આપવુ પડશે.
પાંચ પ્રતિક્રમણ સૂત્ર મૂળ. ગુજરાતી.
અમારી તરફથી છપાય છે તેવીજ શિલા છાપમાં છપાવેલી આ બુક હાલમાં બહુ મુદતે બહાર પડી છે. છાપકામ તે બાઇન્ડીંગ મનર ંજન કરે તેવાં છે. કિંમત પ્રથમ પ્રમાણેજ આઠ આના અને જૈનશાળા કન્યાશાળા વિગેરે માટે સાત આના રાખવામાં આવેલ છે. પેસ્ટેજ જીદુ
ોઇએ છે.
પાંચ શ્રાવક છેકરા શ્રી વીતરાગ પ્રણીત ધર્મપ્રકાશવાની ઇચ્છાવાળા નવતત્વથી માંડીને તમામ પ્રકરણે અને સંસ્કૃતનું પૂરતું શિક્ષણ-આપવામ આવશે. બ્રહ્મચર્ય પાળી શકે તેમણેજ અરજી કરવી. મુનિ મહારાજાએની સા વિહારમાં પણ પ્રાયઃ રહેવુ પડશે, અને તેમના હાથથીજ પ્રાયઃશિક્ષણ લેવું પડશે ખાવા પીત્રાની તથા કપડાંની રીતસર સગવડ કરી આપવામાં આવશે. મળે અગર લોઃ
સેક્રેટરી જૈનતત્વ વિવેચક સભા પાંજરાપેાળ-અમદાવાદ
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्म प्रकाश.
तत्र च गृहस्थैः सङ्गिः परिहर्तव्योऽकल्याण मित्रयोगः, सेवितव्यानि कल्याणमित्राणि, न सडनीयोचितस्थितिः, अपेक्षितव्यो लोकमार्गः, माननीया गुरुसंहतिः , नवितव्यमेतत्तत्रैः, प्रवर्तितव्यं दानादौ, कर्तव्योदारपूजा जगवतां, निरूपणीयः साधु विशेषः , श्रोतव्यं विधिना धर्मशास्त्रं, नावनीयं महायत्नेन, अनुष्टेयस्तदर्थो विधानेन, अवलम्बनीयं धैर्य, पर्यालोचनयायतिः, अवलोकनीयो मृत्युः, जवितव्यं परलोकप्रधानः, सेवितव्या गुरुजनः , कर्तव्यं योगपट्टदर्शनं, स्थापनीयं तद्रूपादि मानसे, निरूपयितव्या धारणा, परिहर्तव्यो विक्षेपमार्गः, प्रयतितव्यं योगशुधौ, कारयितव्यं जगवद्नुवनबिग्वादिकं, लेखनीयं नुवनेशवचनं, कर्तव्यो मङ्गलजपः, प्रतिपत्तव्यं चतुःशरणं, गर्हितव्यानि सुष्कृतानि, अनुमोदयितव्यं कुशलं, पूजनीया मंत्रदेवताः, श्रोतव्यानि सच्चेष्टितानि, नावनीयमौदार्य, वर्तितव्यमुत्तमझातेन, ततो चविष्यति नवतां सावधर्मानुष्ठाननाजनता ॥
नपमितिनवप्रपञ्चा कथा.
-Prerana
Yस्त २८ मुं.
.. सं. १८१८. शाई १८३४.
म
3
.
जे अँई नमस्तत्वज्ञाय.
अशरण नावना. (वासा वेणे मावा, या ही सावरे, भी भारी मांगवाल-मे २०१),
જરા જન્મ મરણેરે, નહિ કેઈ શરણેરે, ભાવના અશરણ ભાવીએ હજી.. નહી ભાવે તે, ભમશે ભવ સંસાર૦. ભાવના અશરણ ભાવીએ હેજી.
22. साभा. પંખી મેળે પ્રહ મળે, સાંજ પડે વિખરાય; भो! सा समधनी, २२:१२ मसी नय. m! सेतो १२पाना पडा२०
ભાવના. ૧
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
ભાવના૦ ૨
ભાવના૦ ૩
ભાવના૦ ૪
મતલબીઓ મેળાવડે, ગરજે દાખે પ્રીત; ચારે પાણી નવ નીરે, ગઢા બેલની રીત. કુટુંબ કબીલે કાર મેળારે, વાત વહેચે બંધુ મળી, વિપત ન વહેચે કોય; ભીડ સમે ભાગે સગાં, દવ ત્યાં પંખી ન હોય.
જ્યાં મધ ત્યાં માખીનો મેળે રે૦ રામ ગેવિંદ દ્વારામતી, બળતી મૂકી જાય; સુભમ જળધીમાં પડ્યા, કરી ન દેવે સહાય. અશરણ જીવને મેહ ફસાવેરે૦ ક્ષણ ક્ષણ આવરદા ઘટે, ઘટે દિવસ ને રાત, આજ તાણું હમણું કરે, કાલ તણી શી વાત. માનવ ભવ તે ફરી નહિ આવે. નિત્ય મિત્ર કાયા સગાં, પર્વ મિત્ર કહેવાય; શરણ ન રાખે છવને, ધર્મ મિત્ર કરે સહાય. અંત સમે તે ધર્મ છે બેલી. સમય સીંચાણે શિર ફરે, તાકે દાવ પ્રચંડ ધર્મ વિના શરણું નહિ, કહે શુભ સાંકળચંદ, ભાવના અશરણ મેહનવેલીરે
ભાવના૦ ૫
ભાવના૦ ૬
ભાવના ૭
૧.
લા- શોષા. શાંતિસમે કઈ તપ નહિ, શાંતિ સમું નહિ સુખ, શાંતિ સહજ શાંતિ કરે, ક્રેપ સમું નહિ દુઃખ. ઉદય થતાં ક્રોધાગ્નિને, બળ આતમઘર યાર; સમતાજળ ને ના મળે, બળે બીજાનું દ્વારા
ધસપના ડંખથી, આવે તનમાં વ્હેર; ક્ષમામંત્ર પઢતાં થકા, ઝટ ઉતરે તે જાહેર. ક્ષમા કરે સે પ્રાણીપર, કદી અપરાધી હોય; મીઠાં વચને જે બને, તે કડવે નહિં હેય. અપકારીને પણ કરે, જે ગુણીજન ઉપકાર વિરલા શ્રીવીર જાણજે, તે સજ્જન સરદાર.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિદીક્ષા–પ્રકરણમ.
દેધવશે અવિચારથી, સાહસ કરે હજાર; પાછળથી પસ્તાય છે, ધીને ધિક્કાર. યમનિયમાદિક ગ જે, ધીને પ્રતિકૂળ; ધ કુપથે જે ચડે, ક્રોધ નર્કનું મૂળ. -- ધ કરી નરકે ગયે, બ્રાદત ચકી સુજાણ અપરાધી ગુણ ગણુ સદા, સાંકળચંદ સમાન.
श्रीमान् हरिभद्रसूरि विरचितं जिनदीक्षा-प्रकरणम्
( દ્વિતીય પંચાશક) શ્રીમાન અભયદેવ સૂરિકૃત ટીકા ઉપરથી સંક્ષિપ્ત વ્યાખ્યા સમેત
(લેખક-સન્મિત્ર કપૂરવિજયજી )
પ્રસ્તાવના. જિનદીક્ષા પંચાશકમાં જિનદીક્ષા પ્રકરણ સમાવેલું છે તેને અર્થ સામાન્ય રીતે એ કરેલું છે કે “અનાદિ કાળથી પરિચિત થયેલ મિથ્યાત્વ કષાયને ત્યાગ કરે અને સર્વજ્ઞ સર્વદશી શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલા તત્વાર્થને સુપરિન્ટ ચય કરી તે ઉપર દઢ પ્રતીતિ રાખી સ્વઉચિત કર્તવ્ય શુદ્ધ લક્ષથી કરવામાં મ્બળના આવતી અટકાવવી તેમજ અનુક્રમે દઢ અભ્યાસ બળથી સ્વઉન્નતિ સાધાપૂર્વક અન્ય યોગ્ય જનેને પણ આ પવિત્ર ધર્મ પ્રબોધી યથાશક્તિ તેમના પણ સહાયક બની પરમાર્થથી પવિત્ર જિનશાસનની પ્રભાવના કરવી.” આવી રીતે ઉન્નતિમ સાધવાના અધિકારી કોણ છે? તેનામાં સ્વાભાવિક ગુણે કેવા હેવા જઈએ ? જિનદીક્ષા ઉપર તેને કે અકૃત્રિમ રાગ હવે જોઈએ ? છતાં ગુરૂમહારાજ તેનાજ હિતની ખાતર કેવા પ્રકારે પરીક્ષા કરી ગ્યતા સંબંધે પિતાને ખાત્રી થાય તે જ તેને ઉક્ત જિનદીક્ષા આપે? જિનશાસનમાં દીક્ષિત પનાર ખરે દીક્ષિત કેવા લક્ષણથી જણાય ? તેનું અનંતર અને પરંપર કર્તવ્ય શું અને શા માટે ? ઉકત સમ્યકત્વ પ્રાપ્તિ અથવા મિથ્યાત્વ પરિહાર પૂર્વક
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાર જિનદીક્ષાના પ્રભાવે અનુક્રમે યોગ્ય અધિકારી આત્મા કેટલી બધી આત્મ ઉન્નતિ સાધી શકે છે? તે અંતિમ ફળ અને તાત્કાલિક ફળ જિનદીક્ષાથી સહેજે સંપજે છે તે વિગેરે અતિ ઉપયોગી બાબતોનું સંક્ષેપથી સ્વરૂપ શ્રીમાન હરિભદ્રસુરિ મહારાજે ઉકત પ્રકરણમાં દર્શાવ્યું છે. તેને જ ટીકાકાર શ્રી અભયદેવ સૂરિ જીએ પલ્લવિત કરેલું છે. એની અંદર આત્મનિવેદનમાં પોતાની સર્વ અદ્ધિ સિદ્ધિ જનદીક્ષા (સમ્યકત્વ પ્રમુખ શ્રાવક ગ્ય પ્રતાદિક) ઉચ્ચતાં નિવેદન કરી દે એમ સમજવું. આત્માપણુમાં ગુરૂ મહારાજની આજ્ઞામાંજ સર્વસ્વ અર્પણ કરેલું સમજવું. સમવસરણને બદલે અત્યારે પ્રાયઃ નંદિ (નાંદ) વડેજ કામ ચલાવી લેવાતું જણાય છે. મૂળ મર્યાદા સમવારણની છે.
પ્રારંભ.
શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને આપ્ત વચનાનુસારે નિપુણ નીતિયુક્ત શ્રી જિન-દીક્ષા વિધિ ભવ્ય જનોના હિતને અર્થે હું લેશ માત્ર (સંક્ષેપથી) કહીશ. ૧.
દ્રવ્ય મુંડન (કેશ લોચ) અને ભાવ મુંડન ( ક્રોધાદિક ટાળવારૂપ) લક્ષણવાળી દીક્ષ બે પ્રકારે છે, તેમાં અત્રે પ્રસ્તાવ જિન-દિક્ષા મનનું મુંડન કરવા થીજ બની શકે છે એમ જાણવું. કારણકે અપ્રશાન્ત-ઉત્કટ ક્રોધાદિકથી દૂષિત એ અલ્પ સત્ત્વવંત (સત્વહીન) પ્રાણ સમ્યગ દર્શનાદિરૂપ કલ્યાણકારી ધર્મ માં અધિકારી કહ્યું નથી. ૨. “આ ભાવ મુંડનરૂપ દીક્ષા કેને ક્યારે પ્રાપ્ત થાય? તે શાસ્ત્રકાર કહે છે. ”
ભવ ભ્રમણ કરતાં સહુથી છેલલા પુગલપરાવર્તનમાંજ, કર્મની સ્થિતિ પાતળી પડી જવાથી નિર્મળ રવભાવવાળા અને ઉત્તરોત્તર (અધિક) વિશુદ્ધિને અનુભવતા પ્રાણીને જ આ ભાવદીક્ષા પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ બીજા સંકિલશ્યમાન પરિણામવંતને પ્રાપ્ત થતી નથી. ૩.
“તે દીક્ષાના અધિકારીનું વિશેષ સ્વરૂપ કહે છે. ” જેને જિનદીક્ષા ઉપરજ રાગ હેય, લેકવિરૂદ્ધ સર્વ કાર્યોને અનાદર
8 પ્રસ્તુત જિન દીક્ષા પ્રથમ મિથ્યાત્વ અને ઉત્કટ કપાયને પરિહરી શુદ્ધ સમ્યકત્વ મૂળ શ્રાવક યોગ્ય રખે નિર્વહી શકાય તેવાં વ્રત-નિયમ-દેશ વિરતિ કે સર્વવિરતિ અંગીકાર કરવા રૂપ સમજવી. સર્વ વિરતિમાં તે દ્રવ્ય મુંડન પણ જરૂરનું કહ્યું છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનદીક્ષા –પ્રકરણમ.
દ
હેય તથા સમ્યગ જ્ઞાન અને સદનુષ્ઠાન સંપન્ન સલ્લુરૂને સંબંધ થયે હોય તે વિશિષ્ટ જીવ આ જિનદક્ષાને ગ્ય જાણ. ૪.
દીક્ષા રાગનું સ્વરૂપ ત્રણ ગાથાથી બતાવે છે. ” તથવિધ કર્મના ક્ષપશમથી સ્વભાવેજ અથવા સમ્યગ દર્શનાદિક મેક્ષ માર્ગને સદાય સમાચતા અને ધાર્મિક જનાને બહુ માન્ય એવા કઈ દિક્ષિત જેને શ્રવણે સાંભળીને અથવા નજરે દેખીને આ જિનદીક્ષામાંજ એવી રૂચિ ઉત્પન્ન થાય કે ભવસાગરને પાર પમાડવા ફરી વહાણ જેવી, લેકિક વસ્તુ એની પૃહા નહિ રાખનારી તથા સંતત તદ્ભાવ પરિણામવાળી આ જિનદીક્ષા હું કેવી રીતે પામી શકું. દીક્ષા ગ્રહણ કરતાં વિદનજ ન આવે અને કદાચ પ્રબળ કર્મ યુગે વિશ્ન આવી પડે છે તે દીક્ષામાં મનની અત્યંત દઢતા રાખવી, એ ( શ્રદ્ધા, વિન રહિતતા અને ચિત્તની દઢતા રૂપ) દીક્ષારાગ સિદ્ધાન્તકરેએ કહ્યું છે. પ-૬-૭. “હવે લોકવિરૂદ્ધ ત્યાગ જણાવવા લેકવિરૂદ્ધ આચરણ સમજાવે છે.”
સર્વ કોઈની નિંદા એટલે કોઈની પણ નિદા કરવી તે, તથા જ્ઞાનાદિક ગુણસંપન્ન આચાર્ય પ્રમુખની નિંદા તે વિશે લેકવિરૂદ્ધજ છે. સરલ પણ સ્કૂલ બુદ્ધિવાળા જેનેની ધર્મ કરણી દેખી તેમની તથા તેમના ધર્મગુરૂની મશ્કરી કરવી, તેમજ લેકમાં પૂજનીય ગણાતા એવા રાજા, અમાત્ય, શ્રેષ્ઠી તથા તેમના ગુરૂ પ્રમુખની હીલના કરવી, બહુ લેકોની સાથે વિરોધ કરનારને સંગ કરે, દેશાદિક આચારનું ઉલ્લંઘન કરવું, ઉભટ વેશ પ્રમુખનું ધાવું, તથા દાન વિગેરે કરતા રહિત કરવા, સારા માણસે (સજજને) ને કષ્ટ પડે તેમાં સંતોષ માન, તેમજ છતી શક્તિએ તેમનાં દુઃખ દૂર કરવા ઉપાય ન કરેએ બધાં લેકવિરૂદ્ધ કૃત્ય જાણવા. ૮-૯-૧૦
“ હવે સુંદર ગુગ બતાવતા છતા કહે છે. ” સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રયુક્ત જે ગુરૂ હોય તે સુગુરૂ કહેવાય. સ્વપ્ન અવસ્થામાં તે (ગુરુ) ના યેગે જળ, અગ્નિ પ્રમુખથી આપણું બચવું, પર્વત પ્રાસાદ કે વૃક્ષના શિખર ઉપર ચઢવું તેમજ સર્ષ કે તેવા કુર જાનવરથી આપણી રક્ષા થવી તે ઉપરથી ગુરૂના સુંદર વેગનું અનુમાન કરી શકાય છે. ૧૧
“હવે સમવસરણ રચનાદિક દીક્ષાવિધિ જણાવે છે "
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશે. નિજ નિજ મવડે મુક્તશુક્તિ મુદ્રાથી વાયુકુમાર પ્રમુખ દેવેનું આહ્વાન કરી પછી તગ્ય કિયા કરવી. ૧૨.
વાયુકુમારનું આહ્વાન કર્યા પછી સમવસરણ ભૂમિમાં સારી રીતે પ્રમાર્જન કરવું અને મેઘકુમાર દેવાનું આહ્વાન કરીને ત્યાં સુધી જળની વૃષ્ટિ કરવી. ૧૩.
રૂતુદેવીઓનું આહ્વાન કરી સુગધી ,પાની વૃદ્ધિ કરવી અને અગ્નિકુમાર દેવેનું આહ્વાન કરી ત્યાં કલાગુરૂ પ્રમુખ ધૂપ ઉખે એમ કેટલાક આચાર્યો
પછી વૈમાનિક, તિ અને ભવનપતિ દેવના આદાન પૂર્વક રત્ન, સુવર્ણ અને રૂપાને વર્ણ જેવા ત્રણ ગઢની રચના ત્યાં કરવી. ૧૫.
અંતર દેવેનું આહ્વાન કરીને તેરણ પ્રમુખની રચના કરવી તથા અશોક વૃક્ષ, સિંહાસન, છત્ર, ધર્મચક અને મહેન્દ્રધ્વજાદિકની પણ રચના કરી. ( આદિ શબ્દથી સુવર્ણ કમળ અને ઉજવળ ચામર પ્રમુખની રચના પણ સમજી લેવી. ) ૧૬.
ત્યારબાદ ત્યાં ઉત્કૃષ્ટ (પ્રધાન) ચન્દનની ઉપર સકળ જગના પરમ પૂજ્ય ત્રિભુવનગુરૂ શ્રી જિનેશ્વરના ચઉમુખ બિંબની સ્થાપના કરવી. ૧૭.
ભુવનગુરૂની અગ્નિકેણે એક બીજાની પાછળ ગણધર મહારાજ, સાતિશ યાદિ મુનિરાજે, વૈમાનિક દેવીઓ તથા સાધ્વીઓની સ્થાપના કરવી. ૧૮.
નરૂત્યકોણે ભુવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ સંબંધી દેવીઓની સ્થા'પના જાણવી. ૧૯.
વાયુકોણે ભુવનપતિ, વાણવ્યંતર અને તિષ દેવેની સ્થાપના કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવેલું છે. ૨૦.
ઇશાન કોણે વૈમાનિક દે, મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીના સમુદાયની મંગળકારી સ્થાપના પિતાપિતાના દેહ સંબંધી વર્ણસહિત કરવી. ૨૧.
" એવી રીતે પહેલા પ્રાકાર (ગઢ) માં બાર પર્વદાની સ્થાપના કરી બીજા પ્રાકારમાં દેવતાની પેરે પિતતાના શરીરના વર્ણસહિત સાપ, નેળીયા, મૃગ અને કેશરી સિંહ પ્રમુખ તિર્યંચ ની સ્થાપના અને ત્રીજા પ્રકારમાં હાથી,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જિનદીક્ષા-પ્રકરમ
મગર, કેસરી, મયૂર અને કલહંસ પ્રમુખ આકારને ધારવાવાળા દેવ-વાહનાની સ્થાપના કરવી. ૨૨.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી રીતે ભકિત અને વૈભવ અનુસારે સમવસરણની રચના કયે છતે પ્રદોષ (સાંજ) સમયે શુભ તિથિ વાર નક્ષત્ર યેગે. ચદ્રખળવાળુ' લગ્ન (મુહુર્ત) પ્રાપ્ત થયે જેને દીક્ષા દેવાની હોય તે સમવસરણમાં આવે.
૨૩.
પછી ત્રિભુવનગુરૂના ગુણુ ગ્રામ કરવાથી તેમના ઉપર તીવ્ર રૂચિ જેને ઉત્પન્ન થઇ છે એવા તેને સામાન્ય રીતે જિનદીક્ષાની મર્યાદા જણાવવામાં આવે. ત્યારબાદ તેને સમવસરણમાં આગળ કહેવામાં આવતી રીતિ મુજબ પ્રવેશ કરાવવામાં આવે. ૨૪.
દીક્ષા લેવાની ઇચ્છાવાળાના કરસપુટ (ખાખા) માં સુગધી પુષ્પ (અથવા સુગંધી ચૂર્ણ અને પુષ્પા ) આપવાં તથા શ્વેત વસવર્ડ (ધીમે રહી) તેની આંખે પાટા માંધવા. પછી તેના હાથે સમવસરણમાં ક્ષેપવામાં આવતા પુષ્પના પડવાવડે દીક્ષાની આરાધના કે વિરાધનારૂપ તેની સારી નરસી ગતિ આશ્રી ગુરૂ મહારાજાએ નિર્ણય કરવા કે તેને દીક્ષા આપવી કે ન આપવી. ( આ વિધિ દીક્ષા લેનાર હાય તેને પ્રથમ પવિત્ર જળથી સ્નાન કરાવીને કરાવાય છે. ) નિય કરવા માટે તેના હસ્તસ'પુટમાં આપેલા સુગંધી પુષ્પો Àપવવામાં આવે તે જો સમવસરણની મધ્યમાં પડે તે દીક્ષાની આરાધનાવડે તેની સુતિ અને જે તે પુષ્પ સમવસરણુની બહાર પડે તેા દીક્ષાની વિરાધના વડેતેની યુગતિ સમજવી. ૨૫
“ તે ખાખત નિર્ણય કરવા અત્ર મતાંતર દર્શાવવા કહે છે. ”
41
દીક્ષા લેનારે કે ખીજાએ તેવે પ્રસગે ઉચ્ચારેલા ‘ સિદ્ધિ વૃદ્ધિ ' ઇત્યાદિક શુભાશુભ અસસૂચક શબ્દોવડે તે દીક્ષા સ.ખંધી નિર્ણય થાય એમ અન્ય આચાર્યો કહે છે; વળી આચાર્ય ( દીક્ષાગુરૂ ) સબંધી મન વચન કાયાના યાઞની શુભાશુભ પ્રવૃત્તિથી તેના નિર્ણય થઇ શકે છે એમ કેટલાક આચાર્યો કહે છે. તેમજ દીપક, ચંદ્ર, તારા પ્રમુખની જ્યોતિ અધિક તેજવાળી કે મ તેજવાળી થવાથી પણ તેને નિર્ણય થઈ શકે છે તથા દીક્ષા ગ્રહણ કર્યાબાદ તેના શુભ યોગ ( આચરણ ) ઉપરથી તેના નિય થાય છે એમ કાઇક આચાર્યો ૐ છે. ૨૬.
સમવસરણમાં પુષ્પ પડવાથી યોગ્યતાના નિર્ણય થતાં તેને દીક્ષા અપાય પણ તે પુષ્પ સમવસરણ બહાર પડે તે શે! વિધિ આચરવા ? તે કહે છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનમ કાશ..
- જે તેના કરસંપુટમાં આપેલ પુષ્પ સમવસરણની બહાર પડે તે શંકાદિક અતિચારને આલેચવા પૂર્વક “ચત્તારિ સરણે પવમિ ” એ રૂ૫ ચાર શરણાં લેવાં, પંચ પરમેષ્ટિ નમસ્કાર પાઠ વિગેરે તેને કરાવવા. આ વિધિ કેટલી વાર કરાવે? તે કહે છે કે ત્રણવાર કરાવે, તે ઉપરાંત નિષેધ કરે. તેને પરમાર્થ એ છે કે પહેલીવાર મુખ્ય સમવસરણની બહાર પડવાથી ઉપર મુજબ કરાવી ફરી પુષ્પ સમવસરણમાં લેવા માટે પૂર્વલી પરે જ દીક્ષા લેનારે પ્રવર્તવું. બીજી વખત પણ જે પુષ્પ સમવસરણની બહાર જ પડે તે પણ ઉપર મુજબ બધે વિધિ ફરી કરાવે. તે વિધિ સાચવ્યા બાદ ત્રીજીવાર ફરી પ્રસન્ન ચિત્તથી પુદ ક્ષેપવવા દીક્ષા લેનારે પ્રવર્તવું. જો ત્રીજીવાર પણ બહાર જ પુષ્પ પડે તે તેની યોગ્યતા (દીક્ષા સંબંધી) ને નિર્ણય થઈ જવાથી તેને દીક્ષા ગ્રહણ કરવાને આવી રીતે નિવેધ કરે કે “ભદ્ર! બીજા અવસરે તને દીક્ષા દઈ શકાશે. હવણ નહિ ? ઈત્યાદિક કેમળ વચનેવરેજ નિષેધ કરે. ર૭. જે પુષ્પ સમવસરણમાંજ પડે તે નિષેધ નહિ કરતાં તેની ઉચિતતા જણાવે છે.”
પૂત રીતિ મુજબ સમવસરણ મધ્યે પુષ્પ પડવાથી દીક્ષા ઉચિત વિશે દ્ધિની પ્રતીતિ થયા બાદ દીક્ષા જીવને પૂર્વે બધે આંખને પાટો દૂર કરી ગુરૂ મહારાજાએ પ્રભુના દર્શન કરાવવાં અથવા તેનામાં સમ્યગ દર્શન (સમતિ) આરોપવું. પછી દીક્ષા સંબંધી સ્થિતિ–મર્યાદાનું કથન કરવું કે “હે ભદ્ર! દીક્ષા અંગીકાર કરવાને ઉપર બતાવ્યું તે કમ-સંપ્રદાય છે. વળી તેની પ્રશંસા કરવી એમ કહીને કે “ભુવનગુરૂ ભગવાનની પાસે જ પુષ્પ પડવાથી તારૂં શીવ્ર કલ્યાણ થવું નિશ્ચિત જણાય છે માટે તું ધન્ય છે.” અથવા “સકળ કલ્યાસુકારી શ્રી ભાગવતી દીક્ષા તુજને પ્રાપ્ત થઈ તેથી તારૂં સર્વ શ્રેય થઈ ચુકયું માટે તું ધન્ય છે.” તથા ઉપર મુજબ પરીક્ષા કરવાથી તે ખુશી થયે છે કે કેમ? તે આચાર્ય મહારાજાએ જોવું. તેના મુખ-પ્રસન્નતાદિક લક્ષણથી તેને નિશ્ચય કરે. ૨૮.
“એ પ્રમાણે ગુરૂ કર્તવ્ય કહ્યું. હવે શિષ્ય કર્તવ્ય બતાવે છે. ”
પછી ત્રણ પ્રદક્ષિણા દઈને શિષ્ય નિર્મળ ચિત્ત-રત્નથી સમ્યગુરીતે અત્ર પ્રસ્તાવે (દીક્ષા દીધે છો) ગુરૂ મહારાજને લગારે સંકોચ વગર સર્વથા આત્મનિવેદન કરવું. મતલબ કે “ હું આપશ્રીને કિકર છું, આપ આ દિન સેવકના સ્વામી છે” એવી રીતે નિર્દભણે “આત્માર્પણ” ગુરૂને કરવું. ૨૯
આવી રીતે નિષ્કપટપણે આત્માર્પણ કરવું તે “ગુરૂભક્તિ ” છે તથા અને
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જિનદીક્ષા-પ્રકરણુમ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
st
ત્યંત ભાવવિશુદ્ધિથી એ ઉત્કૃષ્ટ દાનધર્મ છે તેથી તે અવશ્ય કર્તવ્ય છે.” તેમ જ તથાપ્રકારની દૃઢ ભાવવિશુદ્ધિવગર પણ કરેલું તે · આત્માપણુ ’“ ઉત્કૃષ્ટ દાન ધર્મનાં બીજ (કારણ) રૂપ સમજવું. કારણકેઃ—
૩૦.
આવું શિષ્ટાચરિત આત્મનિવેદન ( આત્માર્પણ ) કરવાનુ જેવા તેવા કાયર માણુસા તથાવિધ વીર્યની ખામીથી સાંભળી પણ શકતાં નથી ( તે તેમને ક કટુક લાગે છે ) તે! પછી તે મુજબ કરવાની તે! વાતજ શી ? તેથી જો કે તયાવિધ દઢ ભાવવિશુદ્ધિરહિત કરવામાં આવતા આત્મનિવેદન કરતાં અત્યંત ભાવવિશુદ્ધિથી કરવામાં આવતુ. આત્માર્પણ ઉત્કૃષ્ટ દાનધર્મ છે તે પણ તે ઉત્કૃષ્ટ દાનધર્મના બીજરૂપ હોવાથી તથાવિધ ભાવવિકૃદ્ધિહિત આત્મનિવેદન પણ વ્યજ છે, ૩૧.
દીક્ષિતની ભાવશુદ્ધિ માટે તેના ઉપકાર અર્થે શાસ્ત્ર આજ્ઞાથી પ્રવર્તતાં દ્વીક્ષિતની વસ્તુમાં મમ વ રહિત હવાથી ગુરૂ મહારાજને કંઇ પણ દૂષણ લાગતુ
નથી. ૩૨.
દીક્ષિતના પરિણામ તેના ઇગિત આકારાદિકથી જાણી જેમ તેને સંયમ માર્ગમાં દેના-સ્થિરતારૂપ ભાવવૃદ્ધિ થાય તેમ તેને દાન, ગુરૂસેવા, તપ અને કુસસ નિષેધ પ્રમુખના ઉપદેશ દેવા સ'ખ'ધી શુરૂ મહારજાએ આ પ્રસંગે યત્ન કરવા. ૩૩.
જે શિષ્ય સમ્યગ્ જ્ઞાન દર્શનાદિક યુક્ત હોય, મિથ્યાદપ્રિયાગ્ય વ્યવહારમાં તથા ખાદ્યદ્રવ્યમાં પૃહારહિત હાય-નિઃસ્પૃહી હાય તથા આગમમાં કહેલાં શુદ્ધ તત્ત્વમાં રસિક હાય તેજ પૂર્વોક્ત રીતે મિથ્યાત્વ ત્યાગ, સમ્યકત્વ અગીકાર અને આત્મનિંવેદન ( આત્માર્પણ ) વિગેરે વડે યત્ન કરી શકે પરંતુ ઉક્ત ગુણવિકલ શિષ્ય યત્ન કરી શકે નહીં. તેમજ ગુરૂ પણ ઉક્ત જ્ઞાનાદિક ગુણ વિશિષ્ટ હાય તેજ તેવી રીતે યત્ન કરી શકે, તેવા વિશિષ્ટગુણુરહિત ગુરૂ તેવા યત્ન કરી શકે નહિં. ૩૪.
ધન્ય--કૃતપુણ્ય-ભાગ્યવંત ભવ્યજનોનેજ આ જિનદીક્ષાના ચૈાગ પ્રાપ્ત થાય છે. તે દીક્ષાના ચેાગ પ્રાપ્ત થયે છતે ધન્ય-ધૃતપુણ્ય જનાજ તેના કાયદા મુજખ ચાલે છે-ચાલી શકે છે. ધન્ય-ધૃતપુણ્ય જતેજ તેવા દીક્ષિત સાધુઓનું તેમજ તેવી ભાગવતી દીક્ષાનુ બહુમાન કરે છે ( કદાચ કર્મદેષથી પાતે તે દીક્ષા અગીકાર કરી ન શકે તા પણુ પોતાથી અને તેટલી તેની પુષ્ટિજ ફરે છે. તે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
5.
જૈનનખ પ્રકાશ.
પણ ધન્ય છે ) અને જેએ કલ્યાણકારી જિનદીક્ષાની તેમજ તેવા ભાગ્યવ`ત દીક્ષિત સાધુઓની કઇ નિંદા કરતા નથી તે પશુ ધન્ય-કૃતપુષ્યજ સમજવા. કેમકે ક્ષુદ્રજના નિખિંડ કર્મચાગે તે કલ્યાણકારી દીક્ષા અંગીકાર તે કરી શકતાજ નથી પરંતુ માહાન્ધપણાથી તેના દ્વેષી બને છે. તેથી, તે ખાડા અનત સંસાર સમુદ્રમાં નિમગ્ન થઈ મહા દુઃખી થાય છે-પવિત્ર દીક્ષાની તેમજ પવિત્ર દીક્ષિત સાધુઓની નિંદાથી અલગ રહેનાર મધ્યસ્થ જતેને તેવાં કડવાં દુઃખ સ'સાક્રમાં અનુભવવાં પડતાંજ નથી, ૩૫.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
“ જિનદીક્ષા લીધા ખાદ દીક્ષા લેનારે જે કરવુ ચેાગ્ય છે તે ઉદિતા સતા હે છે
*
શ્રદ્ધા ( સ્વ રૂચિ-પરની અનુવૃત્તિ નહિં તે), સંવેગ ( મેલાભિલાષ ) અને ક્રમયુક્ત દાન યથાશક્તિ અવશ્ય દેવુ તેમજ વિભવાનુસારે સ્વપર્ ગ્યતા પ્રમાણે સ્વજનાદિકનો સત્કાર પણ કરવે. ૩૬,
સમ્યગ્ દીક્ષાનાં ચિન્તુ બતાવે છે છ
દીક્ષા ગ્રહણથી અગીકાર કરેલા સમ્યકત્વ તથા તત્સત્તુગત મ વેગાદિ શુ, સાર્મિક સાથે પ્રીતિ, તત્ત્વત્રોધ, અને ગુરૂભક્ત તે ગુણેાની દીક્ષા વિસથી નિદિન વૃદ્ધિ થવી એ સમ્યગ્દીક્ષાના સાચાં ચિન્હ સમજવાં, ૩૭.
અતિ શુદ્ધ અધ્યવસાયથી તેમજ તે વધુ માઠાં કર્મ ખપી જવાથી ખરેખર ઉક્ત ગુણેની વૃદ્ધિ થાય છે. કેમકે એવા નિયમ છે કે ‘ કારણ જોગે કા નીપજે' માટે ઉક્ત ગુણવૃદ્ધિએ તેનું ખરૂ ચિન્હ છે. ૩૮.
શ્રુત ચારિત્રરૂપ ધર્માં ઉપર અનુમાન રાખવાથી તેમજ સાધર્મિક ઉપર ના સ્નેહથી તેમનું વાત્સલ્ય ( ભક્તિ ) કરવાથી નિચ્ચે સ્વગુણની વૃદ્ધિ થાય જ છે. તેથી તે સમ્યગ્ દીક્ષાનુ ખરૂ ચિન્હ સમજવું ૩૯.
કરવામાં આવતાં સદનુષ્ઠાનથકી ઘણું કરીને સમરત જ્ઞાનાવરણીય પ્રમુખ ક્રાતિ કર્મોનો ક્ષયાપામ થાય છે. એવી રીતે જ્ઞાનાવરણીય કર્મ દૂર ટળવાથી નિચે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ થાય છે. તેથી તે ખરૂ' ચિન્હ છે. ૪.
ม
આ સમસ્ત શુભ સ ́પદાના પરમ હેતુ ( પુષ્ટ આલ'બન-કારણ) ગુરૂ દ્વારાજ છે એવા સમ્યગ્ એધથી ખરેખર ગુરૂ ભક્તિની વૃદ્ધિ પણ થાયજ છે. ૪૧ એ રીતે કલ્યાણભાગી આ મહાનુભાવ દેવગુરૂની ભક્તિ પ્રમુખ દીક્ષાગુ તે અનુક્રમે ભાવથી સેવતા તો છેવટે સર્વવિરતિરૂપ પરમ દીક્ષાને પણ પા
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સવરની સ્થા
છે. જેમ દેશિવરિત દીક્ષાને પામ્યા તેમ સર્વવિરતિ દીક્ષાને પણ પામેજ
૪ર.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને દુષ્ટ વ્યાપારરૂપ મિથ્યા ( મોક્ષમાર્ગ થી વિપરીત ) અ.ચારને પરમાર્થીથી (શુદ્ધ અંતઃકરણથી ) પરિહરી, પરમ દીક્ષાવત મહાત્મા જીવનમુક્તિા ( પરમ નિરૂપાધિક આત્મસુખ ) તે ભાવથી અત્ર અનુભવી સમસ્ત ઘાતિ અઘાતિ કર્મથી સંપૂર્ણ મુક્ત થઈ પછી પદ્મ મુક્તિને પણ પ્રાપ્ત થાય છે. ૪૩.
22
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિન દીક્ષા વિધિ ( પ્રકરણ ) ને શાસ્ત્રની નીતિ પ્રમાણે સમ્યગ્ વિચારવાથી પણ ( જે મહાનુભાવ તે મુજખ આચરણ કરે તેનુ તો કહેવું જ શું ? ) સસ્કૃતબંધક ( એક વાર ફરી ઉત્કૃષ્ટીક સ્થિતિ માંધનાર ) તથા અપુનબંધક ( હવે પછી તેવી ઉત્કૃષ્ટ સ્થિતિ નહિ બાંધનાર ) ઉભયમાં કદાગ્રહ સ‘ભવિત હાવાથી તે કદાગ્રહના તેમને શીઘ્ર હ્રાય થઇ જશે. ૪૪.
શુભસ્યાત્ સવ સત્ત્વાનામૂ.
तप धर्म उपर,
संवरनी कथा.
૫
For Private And Personal Use Only
સુકૃતના ઉદયનાં કારણરૂપ શીળત સત્પુરૂષાએ સેવવા લાયક છે, તેમજ દુષ્કર્મને વિદારણ કરનાર અને સત્કર્મોને ઉત્પન્ન કરનાર તપ પણું અત્યંત સેવવા લાયક છે. અનાદિ કાળથી જીવની સાથે ખંધાયેલાં કર્મરૂપી શત્રુગ્માના સમૂહના ન!શ કરવને ખડુધારા જેવુ' તપ ધીર પુરૂષ અવશ્ય આદરે છે. આ તપ તપન (સૂર્ય ) ની જેમ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરીને સત્પુરૂષોને તત્ત્વ તથા અતત્ત્વન વલેાકન કરાવનાર જ્ઞાનચક્ષુની નિળતા કરી આપે છે. ક રૂપી કòોને ખાળીને પુષ્ટ થયેલે આ તપરૂપી અગ્નિ નવીનજ ( જૂદા જ પ્રકારના ) છે, કારણકે તે સ`સારથી ઉત્પન્ન થયેલાં પ્રાણીઓના દાહનુ` ' હરણ કરે છે. તેથી કરીને હું ચતુર જનો ! દુષ્કર્મોનું ક્ષાલન કરવામાં જળ સમાન તપનુ સેવન કરો. તપનું સેવન કરવાથી સ ંવર લેકને વિષે તત્કાળ સેવ્ય થયા. તેની કથા નીચે પ્રમાણે :
૧
૧ વૈકિક અગ્નિ પ્રાણીઓને દાહ કરે છે, તેનાથી આ ૧૫૬ અગ્નિ વિષ્ણુ છે,
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
સંવરની કથા. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના અલંકારરૂપ અને મનહર ગુણોના સાગર જેવા પરજનથી ભૂષિત અયોધ્યા નામની નગરી છે. તે નગરમાં મહાન નામનો રાજા રાજ્ય કરતા હતા. તે રાજા જાણે ચિંતામણિ રત્નમાં દાનલક્ષ્મીનું પ્રતિબિંબ 'હોય એવું જણાતું હતું. તે નગરીમાં ધનદ નામને સાર્થપતિ રામાન્ય હતું. તેને ઘેર દ્રવ્ય ઉપાર્જન કરવામાં જાણે મૂર્તિમાન ધજ હોય તેવા વૃષભે શોભતા હતા. તે ધનદને ગુણવટે કલ્યાણકારી ધનશ્રી નામની પ્રિયા હતી. તે રૂપ અને શીળને મૈત્રી કરવાનું પ્રથમ સ્થાન હોય તેવી શોભતી હતી. ઘણા પાપવાળ કોઈક જીવ ઘણા અભાળ્યોમાંથી કઈક ભાગ્યને લીધે દુર્ગતિમાંથી ( નરકમાંથી ) નીકળીને તે ધનથીના ગર્ભમાં અવતર્યો. ગર્ભના નિભોગીપણને લીધે તેણીને એ દુ:ખદાયી દેહદ થયે કે “હું મસ્તકે મુંડન કરાવીને ફાટેલાં તુટેલાં વસ્ત્રો પહેરીને ધૂળવાળી પૃથ્વી પર શયન કરૂં.” આ દેહદ થવાથી “સમગ્ર રીતે કેહ કરનારા ( શત્રુરૂપ ) આ દેહદને હું કોઈને પણ કહીશ નહીં, અને આ બાળક ઉત્પન્ન થશે કે તરત તેને હું તજી દઈશ. ” આ પ્રમાણે વિચાર કરતી તે ધનશ્રી દિવસે નિર્ગમન કરવા લાગી. તેવામાં દેવગે તેણીને પતિ ધનદ મરણ પામ્યો. તે વખતે તેનું જે કાંઈ ધન જેના જેના હાથમાં ( સ્વાધીન ) હતું, તે તેણે તેણે રાખી લીધું. અને તેથી તત્કાળ ધનશ્રીને દેહદ સ્વાભાવિક રીતે જ પૂર્ણ થયે. તેના માઠા દિવસે પૂર્ણ થયે તેણીને એક મહા પાતકી પુત્ર જનમ્યું. તેના નેત્ર તથા કેશ પીંજરા હતા, તેનું શરીર શ્યામવર્ણ હતું, તેને સ્વર ( શ દ ) ગધેડા જે કઠેર હતા, તથા તે આ તિએ કુબડે અને નીચે મુખવાળો હતો. આવા શરીરવાળે પુત્ર ઉત્પન્ન થયો કે તરતજ અતિ દુ:ખી થયેલી, વારંગથી પીડિત અને પરિજનોએ ત્યાગ કરેલી તે ધનશ્રી પણ મૃત્યુ પામી. તેની જ્ઞાતિવાળા પાડોશીઓએ તેણીને અગ્નિસંસ્કાર કર્યો, અને દયાને લીધે તે બાળકને દૂધ પાઈ જીવાડ્યા. આ પુત્રના ઉત્પન્ન થવાથી તેના કુટુંબને સંવર ( નાશ) થયો, તેથી લોકોએ તેનું સંવર નામ પાડ્યું. ઉનાળામાં વાયુ અને ધૂળના પડવાથી જેમ જવાસા નામની વનસ્પતિ વૃદ્ધિ પામે છે, તેમ મૂર્ણ લોકોના દુછ વાક્યની તાડનાથી તે ઉલટ અધિક વૃદ્ધિ પામવા લાગ્યો. તે બાળકને તે ગામમાં તેની વિરૂપતાજ આજીવિકા - પનારી થઈ. “ વિટ પુરૂષને વિટ વિદ્યા જ આજીવિકારૂપ થાય છે. તે સંવર
.............
1 અર્થાત્ દાલી તે રાજાનાં પ્રતિબિંબરૂપ હતી. રાજા અત્યંત દાનેશ્વરી હતો.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સવરની કથા
S
યુવાવસ્થા પામ્યા, તેપણ તેની વિરૂપતા જરા પણ ગઈ નહીં. કારણકે ‘ ઝવેરી પણ માટીના ઢેફાને ઉત્તેજિત કરી શકતા નથી, ઝવેરાતનેજ કરી શકે છે, ’ કેલાહુલ કરતા ચપળ કાગડાવડે ઘુવડની જેમ પુરીમાં ભમતા તે સવ ના સર્વે નગરબાળકે ભેગા થઈને પરાભવ કરતા હતા. તેથી ‘ દુ`ળ જનનુ ખળ રાજદ્વાર જ છે. ’ એમ વિચારીને તે રાજદ્વારે જતા, ત્યારે ત્યાં પણ રાજપુત્રા તેને પીડા કરતા હતા. હૅવટ ખેદ પામીને તેણે તે પુરીને ત્યાગ કર્યાં, માર્ગમાં પથિકજને પણ તેને તાડના કરવા લાગ્યા. ત્યાંથી નાસીને તે એક ગામડામાં પેઠો તા ત્યાં પણ ગ્રામ્યજનો તેને ઢેફાં, લાકડી અને મુષ્ટિથી પ્રહાર કરવા લાગ્યા. આ પ્રમાણે તે સર્વ સ્થાને સ જનેથી અત્યંત કદના પામ્યા. ત્યારે નિશ્વાસથી ઉÅસિત મુખવાળા તે સંવરે વિચાર કર્યાં કે—“ વનના મૃગો (જુઓ) તથા ચતુર પક્ષીઓ જ ભાગ્યશાળી છે કારણકે તે કર્મવડે રાક્ષસ જેવા મનુષ્યલાકમાં પ્રવેશ કરતા નથી, માટે હું પણ હવે સર્વ પ્રકારે નિર્જન સ્થાનમાં જઉં, ” એમ વિચારીને તરતજ તે કાઇ વનમાં ગયું. ત્યાં તેણે કાઈ થળે ઘણા સાધુઓની મધ્યે બેઠેલા અને સ્વાધ્યાયના શબ્દની મધુરત.થી આખા વિશ્વ ને વશ કરનારા શ્રી સિધ્ધસેન નામના મુનીશ્વરને જોયા. તે મુનીશ્વરની સમીપના ભૂળપર પ્રતિબાધ થવાથી જાતિવના પણ ત્યાગ કરીને નેત્રમાં અશ્રુવાળા કેટલાક પશુએ બેઠેલા હતા. તદંતજ ‘ હે વત્સ ! તું આવ, આવ. એ પ્રમાણે કર્યું ને અમૃતના ગષ સમાન અક્ષરવડે તે મુનીશ્વરે જ સવને એલાવ્યા. ત્યારે ‘ અહે ! આ મહાત્માની ઉક્તિ અપૂર્વ છે ' એમ વિચારીતે તે સવર કેાઇથી પરાભવ પામેલે પુત્ર જેમ પિતાના ચરણમાં પડી રૂદન કરે તેમ તે યતીશ્વરનાં ચરણમાં પડીને રોવા લાગ્યા. મુનિએ તેને મધુર વાણીવડે ખેાલાવીને રાવાનું કારણ પૂછ્યું, ત્યારે જેના ભાગ્યેાદય સમીપમાં છે એવા તે સવરે પેાતાનું સર્વ દુઃખમય ચરિત્ર તેમની પાસે કહી બતાવ્યું. તે સાંભળીને દયાળુ મુનિ તે સવને ઉદ્દેશીને સર્વ પ્રાણીઓને પ્રેમ ઉપજાવતા સત્યના કવચ સમાન વચન કહેવા લાગ્યા કે
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ હું ભદ્રે ! આ મનુષ્ય ભવમાં તારૂ' આ દુઃખ શુ'-કેટલુ'ક છે? કાંઇજ નથી. આ જીવા અનત દુઃખને સહન કરે છે. તે તું સાંભળ.-કષાય અને વિષયમાં આસક્ત થયેલા તથા જીવહિંસાદિક પાપમાં તત્પર થયેલા જીવ દુષ્ટ કને ઉપાર્જન કરે છે, અને તેથી તે જીવ જન્માંતરમાં છેદન, ભેદન, તપાવેલા સીસાનુ` પાન અને કરવતવડે વિદ્યારણ વિગેરેથી ઉત્પન્ન થયેલા ક્ષેત્ર સંબધી મહુા દુ:ખો વડે નરકમાં પીડા પામે છે, તિર્યંચના ભવ પામીને પણ જળચર,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધર્મ પ્રકાશ.
ભૂચર અને ખેચર થઈને આ જીવ ટાઢ, તાપ, વાયુ અને અગ્નિવડે અત્યંત વ્યથા પામે છે, મનુષ્ય ભવમાં પણ આ જીવ મહાગ, દરિદ્ય, દાસત્વ અને સ્વજનવિયેગથી ઉત્પન્ન થયેલાં નારકીનાં જેવાં દુઃખોથી દગ્ધ થાય છે તથા દેવભવમાં પણ કિયાષપણાથી, દાસપણાથી, પાબી, કેપ માલા ઇન્દ્રના વથી, યુદ્ધથી, વ્યાંથી અને વ્યવનથી (એ સર્વના ભયથી) ડુબી થ નથી-દુઃખ પામે છે. આ પ્રમાણે કર્મને વિપાક આ સંસારમાં જવાને કદથના પમાડે છે, તે કર્મનાં ફળોજ મનુ જોઈ શકે છે, પણ તેને સ્વરૂપને જાણી શકતા નથી. ધ્યાનયોગના મહાને, પરમાત્માના સામર્થ્યને અને કર્મોના વિપકને સર્વજ્ઞ વિના બીજુ કોઈ જાણી શકતું નથી. આ કર્મવિપાકને શુભ કરવા માટે આ જગતમાં મે ખનાં કારણુરૂપ એક સદ્ધર્મ જ ઉદ:ત છે. જતુ જે સદ્ધર્મથી રહિત હોય, તો તેને કર્મ નામના શત્રુ ઉપર કહેલા દુઃખમાં નાંખે છે કે જે દુઃખ પાસે આ તારૂં દુઃખ તો લેશમાત્ર જ છે. મૂઢ પ્રાણીઓ કઈ પણ જન્મમાં કંઈ પણ એવું રાકૃત કરતા નથી, કે જેથી તેના નકાદિક દુઃખરૂપી વૃક્ષના બીજરૂપ દુષ્કર્મને નાશ થાય. ”
આ પ્રમાણે ગુરૂને ઉપદેશ સાંભળીને ઘણું દુષ્કર્મોથી પરાભવ પામેલે રાવર ઘણી ઉંચી વછાને લીધે પિતાના બે હાથને મુકુટરૂપ કરીને ( હાથ જેડિને) ગુરૂ પ્રત્યે બે કે-“હે પ્રભુ ! શું એ કોઈ પણ ઉપાય સામર્થ્ય વાળે છે કે જેથી આવા છેષ કરનાર (દુઃખ આપનારાં) દુષ્કર્મને પણ અંત-નાશ થાય. ” તે સાંભળીને ગુરુ મહારાજ અમૃતના પૂર સમાન વાણી વડે બોલ્યા કે-“ દુષ્કર્મના મર્મસ્થાનનું અત્યંત મથન કરનાર એક તપ જ છે. તે તપ પણ શરીરને વિષે અસંગપગાને ધારણ કરનારા પ્રાણીઓ અતિ તીવ્ર કરી શકે છે, અને તેવું નિઃસંગાપણું દીક્ષાની કુશળતાથીજ સ્થિર થઈ શકે છે. કર્મરૂપી દાવાનળની વાળાને બુઝાવવામાં મેઘ સમાન તે દીક્ષા પણ ઉદાર આશયવાળા પુરૂ ચિત્તની નિશ્ચળતાથીજ પામી શકે છે. ” આ પ્રમાણે તાત્વિક અર્થને સાંભળીને સત્ત્વવાન અને ક્ષમાવાન તે સંવરે હર્ષથી આગ્રહપૂર્વક ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી.
સિદ્ધાન્તને અધિક અભ્યાસ કરવાથી જેનું ચિત્ત વિવેકયુક્ત થયું છે, એવા તે સંવર મુનિએ પછી કપટ રહિત તને આરંભ કર્યો. સદ્ધર્મમાં નિપુણ થયેલા એ મુનિએ ઉપવાસ, છઠ્ઠ અને અટ્ટમ તપના સમૂહરૂપ બાણની વૃષ્ટિવડે કમરૂપી પાંજરાને જર્જરિત કરી નાખ્યું. કૃત્યાકૃત્યને જાણનાર અને જિતેવિયમાં શિરમણિ એવા તે મુનિએ દરેક ઇઢિયને ઉદ્દેશીને પાંચ પાંચ દિવસ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
સવરની કયા.
પુ.અેમ‰, કાન, નીવી, ખીલ અને ઉપવાસ યથાવિધિ કર્યાં. આ ચર્વશ દિવસ પ્રમાણે દાયજય નામના તપ દેવાય છે. પછી તેમણે દરેક કષાયને જીતવા ચાર ચાર દિવસ ઍકાન, નીવી, ખીલ અને ઉપવાસ કર્યાં. આ સેળ દિવસ પ્રમાણે કષાયજય નામનો તપ કહેવાય છે. પછી ત્રણ ચેગની શુદ્ધિ માટે નીવી, અખીલ અને ઉપવાસ કરતા તે મુનિએ નવ દિવસે યાગશુદ્ધિ કરી. એટલે યેગશુદ્ધિ નામના તપ કર્યા. ત્યારછી ઉપવાસ, એંકન, એકસિક્થ, એકસ્થાન, એકદત્ત, નિવિકૃતિ (ન.વી), આંખિલ અને અટવલ એ પ્રમાણે એક એક કર્મને હરણુ કરવા માટે આઠ આઠ દિવસ કરીને ૬૪ દિવસ પ્રમાણુ અષ્ટકાબૂદન નામના તપ કર્યાં. તે સાધુએ નિતર ત્રણ ત્રણ ઉપવાસ કરવાવડે કરીને જ્ઞાન, દર્શીન અને ચારિત્રનુ સેવન કર્યું. પછી ઇલપક્ષની અગીયાર એક:દર્શીને દિવસે તેમણે માનપણે રહી વાસ ને તદેવીના આરાધનભણી શુભ તપ કર્યાં. પછી શુકલપક્ષમાં આંખીના પારણાવાળા ૨૭ ઉપવાસ કરીને સાળ દિવસે સર્વાંગસુંદર નામના તપ કર્યો. જ પ્રમાણે ગ્લાન સાધુઓની વય વચ્ચે કરવામાં તર, વિષયના દૂષી અને રાગરહિત વા તે મુનિએ કૃષ્ણક્ષમાં પણ ૧૬ દિવસ પ્રમાણુ સિ ંહ નામના તપ કર્યાં. પછી શુદ્ધ જ્ઞાનવાળા એ મુનિએ એકાંતરે પારણાવાળા ત્રીશ આંખીલ કરીને પદ્મભૂષણ નામના તપ કર્યો. પછી અગીયાર અંગ સાધી, ચાદપૂર્વ સંબંધી, બે પ્રકારના ચદ્રયણ અને ઊનેશ્વરી વગેરે તપ થયાં. જે તપ એક પડા, બે ખીજ, ત્રણ ત્રીજ એમ સાતિ િરતી હતી લેતાં પંદર પૂણીમ.ઓના ઉપવાસે કરવાવડે કરીને શુદ્ધ થાય, તેવા સર્વસુખસંપત્તિ નામનો ઉજ્વળ તપ કર્યો, પછી જિનેશ્વરનાં ચરણ નચે નવ ક ચાય છે, તે દરેક ડા સબંધી આઠ આઠ વાસ કરીને તેમણે પદ્માત્તર નામના તપ કર્યો. પછી ચાર દૃવાસ અને શ પણ વર્ષે ને તેમણે ૧૦૦ દિવસ પ્રમાણુ દૂર નામના તપ કર્યું. પછી સહુની વાસનાવાળા તે મુનિએ જેમાં આગણું ચાસ પાણા આવે છે સેવા કરીને ઇન્તુ થ્રેસવડે કરીને મહાદ્ર” નામને! તપ કયો. પછી પચીશ પારણાવાળા એકસોને ચેતેર ઉપવાસવડે તેમણે ભદ્રેત્તર નામના તપ કર્યાં. પછી ગણુ પંચાસ
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. ન, વન અને કાયાના,
દિવસે. ૩ એક સાથે ચાર ચાર ઉપવાસ ને
૨. ચીરા અમને ૨૫ પારણા મળી પારણું એમ ૯ વખત કરવાથી ૧૯૬ ઉપવાસ ને ૪૯ પાણી મળી ૨૪૫ દિવસે. ૪. ૧ સાત ઉપવાઅે પારણુ અમ ૨૫ વખત ફરવાથી ૨૦ દિવસે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
''પારણાવાળા ત્રણસોને બાણું ઉપવાસ કરીને તેણે સર્વતોભદ્ર નામને તપ કો. પછી આરંભમાં છઠુ અને ત્યારપછી એકાંતર સાઠ ઉપવાસે કરીને તેમણે ધર્મચક્રવાલ નામને તપ કર્યો. પછી જેના (આઇપીલના) અંતમાં ઉપવાસ આવે એવા એક અબીલ, બે આંબલ, ત્રણ આંબીલ એમ એક એક બીલની વૃદ્ધિ. કરતાં છેવટ સે લ પર્યંત કરીને આચાલવધમાન નામને તપ કર્યો. આ તપ સૈદ વર્ષ ત્રણ માસ અને વીશ દિવસે પૂર્ણ થાય છે, આ પ્રમાણે તપ કરીને તેણે શરીરને અને કર્મને કૃશ કરી નાખ્યા.
એકદા સંવર મુનિએ શુભ કૃત્યને પ્રકાશ કરનારા ગુરૂને નમસ્કાર કરીને ભિક્ષુ (મુનિ )ની બાર પ્રતિમાઓ વહન કરવાની આજ્ઞા માગી. ત્યારે ગુરૂએ વિચાર્યું કે –“ આ દશપૂર્વી છે, ધીર છે, ઉંચા સંઘયણવાળે છે, તથા શમતાવાન છે, તેથી એ દુષ્કર કાર્ય કરવાને પણ ચોગ્ય છે. ” એ પ્રમાણે ઘણી વાર સુધી વિચાર કરીને શ્રી સિદ્ધસેન આચાર્ય બોલ્યા કે—“હે વત્સ! એ કાર્ય તારે લેયક છે, માટે સુખેથી તારૂં મનવાંછિત કર. ” તે સાંભળીને તેણે હર્ષથી ગુરુને નમસ્કાર કરી ગ૭ ( સમુદાય ) ની રજા લઈને ગચ્છની બહાર નીકળી પહેલી પ્રતિમાને આરંભ કર્યો. તેમાં તેણે એક માસ સુધી ભેજન તથા જળને વિષે એક એક દત્તિ કરી. એ રીતે માસ પૂર્ણ થયે તેણે પાછો ગચ્છમાં પ્રવેશ કર્યો. એ જ પ્રમાણે દત્તિસહિત એક એક માસની વૃદ્ધિ કરીને તેણે સાત માસે સાતમી પ્રતિમા પૂર્ણ કરી. પછી જેના પારણામાં બીલ કરવામાં આવે છે એવા પાણી વિનાના એકાંતર ઉપવાસ કરીને ગામની બહાર ઉત્તાન શયન કરીને કપરહિત તથા સર્વ ઉપસર્ગના સમૂહને સહન કરતા સતા તેણે સાત રાત્રિ દિવસે કરીને આઠમી પ્રતિમા વહન કરી. પછી એજ પ્રમાણે ઉત્કટિક આસને રહીને મહાનિકાવાળા તેમણે સાત દિવસવડે નવમી પ્રતિમા વહન કરી. પછી એજ પ્રમાણે સાત દિવસ સુધી વીરાસને રહીને શુભ ધ્યાનમાં નિશ્ચળ ચિત્તવાળા તેમણે દશમી પ્રતિમા વહન કરી. પછી છઠ્ઠ તપ કરીને નિશ્ચળ વીરાસને એક અહોરાત્રે રહને લાંબા હસ્ત રાખીને તેણે અગીયારમી પ્રતિમા વહન કરી.
૧. આઠ આઠ ઉપવાસે પારા એમ ૪૯ વાર કરવાથી ૩૯ર ઉપવાસ ને ૪૯ પારણા મળી ૪૪૧ દિવસે.
૨. એક આંબિલ ને એક ઉપવાસ, બે બીલ ને એક ઉપવાસ, ત્રણ આંબીલ ને એક ઉપવાસ, ચાર બીલ ને એક ઉપવાસ, એ પ્રમાણે છેવટ સો અબીલ ને એક ઉપવાસ એ રીતે સમજવું. શ્રીચંદ વળીએ એ તપ કર્યો હતો. ૩ મરતક ને પગની પાની જમીન પર અડે, બાકીનું શરીર અધર રહે તેમ તેવું તે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવરની કથા
પછી અઠ્ઠમ તપ કરીને એક રાત્રિ અને પાને સંકેચીને હસ્ત લાંબા રાખીને સિદ્ધશિલા તરફ દષ્ટિ રાખી નિશ્ચળતાથી બારમી પ્રતિમા વદ્ધન કરી. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલી વિધિપ્રમાણે અદ્દભુત તપ કરતા તે મુનિ અનેક પ્રકાર ના કપની કલ્પનાઓ (ખાચરણ) કરવાવડે પૃથ્વીતળ પર વિચારવા લાગ્યા.
એકદા સંવર મુનિ ગુરૂના ચરણ કમળને નમીને મસ્તક પર હાથ જોડી આ પ્રમાણે બોલ્યા કે-“ બીજા કેઈ ન આપી શકે એવા સદ્ધર્મને બેધને આપના હે ગુરૂ મહારાજ ! હું યોગ્ય હુઉં તે મને જિનકલ્પની આજ્ઞા આપે. તે સાંભળીને શ્રુતજ્ઞાનના સાગરૂપ ગુરૂએ તેને આરાધક જાણીને મોક્ષલહમી આપવામાં ક૯પવૃક્ષ સમાન જિનકલ્પને માટે આજ્ઞા આપી. તે વખતે નવ તત્ત્વોને જાણનાર અને સત્ત્વવંતમાં શિરોમણિ તે મુનિ જાણે પિતે ત્રણ જગતનું રાજ્ય પામ્યા હોય એમ પતાને માનવા લાગ્યા. પછી નિર્મળ ચારિત્રવાળે તે મુનિ હર્ષથી સર્વ વપત્રાદિકને ગુરુ પાસે મૂકી સર્વ પરિવારની રજા લઈ હાથીને સમૂહને હણવા માટે જેમ ગિરિગરમાંથી સિંહ નીકળે તેમ તે મહા સાહસિક મુનિ કર્મના સમૂહને હણવા માટે ગુરૂ પાસેથી નીકળ્યા. બળાત્કારે વિને નાશ કરનાર અને મેક્ષમાર્ગમાં ચાલનાર તે મુનિ સૂર્ય અસ્ત થયા પછી એક પગલું પણ ચાલતા નહીં. અને મોહરૂપી કૃર રાજાની સાથે ગાઢ વૈર કરનાર તે મુનિ સૂર્યને ઉદય થયે કદાપિ એકત્ર નિવાસ કરતા નહીં. તે મુનિ જાણે છેગૃત કર્મોની સાથે સંગ્રામ કરવામાં વ્યગ્ર થયેલા હોય તેમ બને ચરણમાં લાગતા ઉગ્ર કટકોને પણ કાઢતા નહતા. ઉદાસીન સ્થાન' માં રહેલા તૃણું રજ વિગેરેને જેમ કોઈ કાઢે નહીં, તેમ રાગરૂપ અપરાધ કરનારા ચક્ષુમાં તરશું કે રજ પડયું હોય તે તેને પણ તે મુનિ કાઢતા નહતા. નજીકમાં વિલાસ કરતી મુક્તિરૂપી વધૂ ઉપર તેનું મન જાણે લીન થયું હોય, તેમ તે મુનિ માર્ગે ચાલતાં તીવ્ર કાંકરાવાળા માર્ગને પણ તજતા નહોતા. શુદ્ધ બુદ્ધિવાળા તે યતિ પિતાના શરીરને વિશે પણ નિસ્પૃહ હતા, તેથી પોતાની પાસે થઈને કદાચ સિંહ નીકળતો પણ પિતાની સહજ (વાભાવિક) ગતિને છોડતા નહોતા. કદાચ કઈ સ્થળે ઉચિતપણામાં ચતુર જને ફેતરાં, સાવર કે છાશ વિગેરે તજવાયેગ્ય વતુ આપતા તે તેને તે ધીર મુનિ ગ્રહણ કરતા હતા. આ પ્રમાણે અંગના પ્રતિ કર્મ રહિત તે મુનિ અખલિત વિહારના અનુક્રમવડે પૃથ્વીતળને પવિત્ર કરતા હતા.
1. વપરાશ વિનાનું સ્થાન.
૨. શરીરની સુશ્રુષા કરવી તે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
આ પ્રમાણે વિહાર કરતા તે મુનિને કેટલાક કાળ વ્યતીત , તેવામાં તેમને લાભાંતરાય કર્મને ઉદય છે. તેથી કેક ઠેકાણે તે તેને ભિક્ષા જ મને ળતી નહીં, કઈક સ્થાને અકથ્ય ભિક્ષા મળતી તે તેને તેઓ ઇચ્છતા (લેતા) નહીં, કઈક સ્થાને કપ્ય ભિક્ષા મળતાં છતાં પણ બીજાને અપેક્ષિત હોવાથી પિતે પ્રહણ કરતા નહીં. આ પ્રમાણે તેને જેમ જેમ શારીરિક કહે. પ્રાપ્ત થતું ગયે, તેમ તેમ તેઓ હર્ષ પામવા લાગ્યા. કારણકે કમને જે શિપ્રતાથી ક્ષય થવો એ મુનિઓને માટે ઉત્સવ ગણાય છે. વિહારમાં ઉદ્યમવંત અને આહાર રહિત રહેવાથી જેનું શરીર માત્ર સત્તારૂપે જ રહ્યું છે એવા તે મુનિના ઇ માસ વ્યતીત થયા.
એકદા કોઈ અરયમાં સાયંકાળે શાંત ચિત્તવાળા તે મુનિ ધર્મરૂપી હતી. ને બાંધવાના તંભ જેવા પિતાના શરીરને નિશ્ચળ કરીને ઉભા રહ્યા, અને સં સારના તાપને દૂર કરવામાં સજ્જ થયેલા અમૃત જળના સ્માનરૂપી કાયોત્સર્ગ ના ધ્યાનમાં તલ્લીન થયા. તેવામાં રાત્રિને સમયે ભૂતળની ધૂળના સમૂહને પણ તપાવી નાંખે એ કોઈ મહા ઉગ્ર તાપ તે મુનિને તપાવવા લાગ્યું. તે વખતે “આ શું? ” એમ વિચારીને તે મુનિ નેત્ર ઉઘાડી જુએ છે તે લલાટને તાપ પમાડનાર ઉગ્ર તેજવાળો સૂર્ય જેવામાં આવ્યું. તથા નજીકમાં મોટા વૃક્ષના સમૂહની છાયામાં રહેલા ગાડાઓના સમૂહને તથા ભેજન કરતા જનસમૂહને જોયે, તે જ વખતે તે જનસમૂહમાંથી કોઈ એક માણસ દલા અને નાંખી દેવા માટે અતિ ઉત્સુકપણાથી બહાર નીકળ્યો, તેને બીજા કોઈ માણસે કહ્યું કે— વિક૫રહિત જિનકલ્પી આ મહામુનિને તું આ કષ્ય અન્ન આપ, કારણકે હમણાં ભિક્ષાને સમય છે. આ બળી ગયેલું નાંખી દેવા જેવું અન્ન આપીને શામાટે સુકૃત ( પુણ્ય ) ને ગ્રહણ કરતું નથી ? કદાચ કેયેલ વડે મણિ મળતું હોય, તે તે શું ન લેવો ? જ. ” એ પ્રમાણે તેનું વચન સાંભળીને હર્ષ પામેલા અને રોમાંચિત થયેલાં તે માણસે હાથમાં તે અન્ન રાખીને મુનિને કહ્યું કે– હે પ્રભુ! આ ભિક્ષા ગ્રહણ કરે. ” તે વખતે બુદ્ધિમાન મુનિએ વિચાર કર્યો કે–“શું આ મારી પ્રમત્ત અવસ્થા છે? કારણકે ત્રિ જતી જાણી નથી, તેમજ આકાશના મધ્ય ભાગ સુધી ચઢતા સૂર્યને પણ જાયે નથી. શું આ તે સ્વપ્ન છે? કે ઈન્દ્રજાળ છે? કે કઈ પ્રકારને મતિ ભ્રમ છે? કે કઈ માયાવી દેવતાએ આવી માયા કરી છે અથવા તે મારે મમતા રહિતને ઘણું વિકલ્પ કરવાથી શું ? આ બાબતને સંદેહ હોવાથી શરીર માટે થઈને હું આ અને ગ્રહણ નહીં જ કરૂં. ” આ પ્રમાણે વિચાર કરીને શુદ્ધ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવરની કથા.
અડત્માવાળા તે ચતુર મુનિએ શમતારૂપી અમૃતસમુદ્રના કલેલના બિંદુ જેવી વચનશ્રેણીવડે તેમને કહ્યું કે– મેં આજે રાત્રિના આરંભમાં જ ધ્યાન આરંભ કર્યો છે, અને તે હમણાં જ આરંભ થયો છે, છતાં હમણું જ આ તીક્ષણ કિરણવાળે સૂર્ય પણ આકાશમાં ચઢયે જણાય છે, તેથી આ સૂર્યને ઉદય સત્ય છે કે અસત્ય છે? એ પ્રમાણે સદેહરૂપી દલા ( હીંચકા ) થી મારું મન આ થયું છે, તેથી હું અને ગ્રહણ કરીશ નહીં. આ જીવે અજ્ઞાત ભવેને વિષે પૂર્વે પર્વતથી અધિક આહાર તથા સમુદ્રથી પણ અધિક જળ અહેનિશ ગ્રહણ કર્યું છે, તેનાથી પણ જ્યારે આ મારે આત્મા તૃપ્ત થયો નથી, તે આજે દિવસને સંય છતાં પણ આ અન્ન ગ્રહણ કરવાથી શી રીતે તૃપ્ત થશે?”, એ પ્રમાણે કહીને તપના વીર્ય વડે શ્રેષ્ઠ, ધીરતામાં ધુરંધર અને શુદ્ધ શ્રદ્ધાળુ મનવાળા તે મુનિ ધ્યાનમાં તલ્લીન થયા. તેવામાં તે તે ગાડાની શ્રેણી કે તે સૂર્ય કાંઈ પણ રહ્યું નહીં. માત્ર મુનિએ ખરેખરી રાત્રિ જ જોઈ. તે જ વખતે દૂર આકાશમાં દુંદુભીને નાદ થયે, અને શુદ્ધ ગંદકથી મિશ્રિત પુષ્પની વૃષ્ટિ થઈ. તરતજ જેના ઉજ્વળ દેદીપ્યમાન માણિક્યના કુંડળે લીલાથી ચંચળ હતા, જેણે મુખરૂપી ચંદ્રમાંથી ઝરતા અમૃતના બિંદુથી શોભતા હારને ધારણ કર્યો હ, તથા જેણે પિતાના મસ્તક પર બે હાથ રાખી મુગુટને દ્વિગુણ કર્યો હતો, એ કોઈ દેવ પાપનો નાશ કરનારા તે મુનિ પાસે આવીને તેમને નમ્યો, અને બોલ્યો કે– પ્રઢ જ્ઞાનવડે શુદ્ધ થયેલા છે તપના નિધિ પ્રભુ! આપ
જ્ય પામો. મેં પાપીએ આપના સત્ત્વને ત્યાગ કરાવવા પ્રયત્ન કર્યો પણ ત્યાગ કરી શકાય નહીં. એકદા સુધમાં સભાને વિષે બેઠેલા ધર્મિષ્ટ આત્માવાળા અને હર્ષિત મનવાળા ઇંદ્ર અકસ્માત માંચિત થઈને પિતાના મસ્તક પર બે હાથ જોડ્યા. તે જોઈને અંબર નામના દેવતાએ પૂછયું કે—હે સ્વામી! આપને આજે આટલે બધે હર્ષ કેમ ? ” ત્યારે સંધર્મેદ્ર બેલ્યા કે-“હાલમાં પૃથ્વતીને પવિત્ર કરનાર કોઈ તપસ્વી પુરૂષ છે કે નહીં? એ મને વિચાર થવાથી મેં હમણું ભક્ત ક્ષેત્રમાં હૃદયરૂપી નેત્ર (જ્ઞાન ચક્ષુ) વડે જોયું. તે ત્યાં તેજના સમૂહરૂપ સૂર્યની જેમ તપના સમૂહરૂપ અને પૃથ્વીના અલંકારરૂપ સંવર નામના મુનિચંદ્રને જોયા. સમગ્ર વિશ્વને વંદન કરવા એગ્ય તે મુનિની દુકર તપમાં દઢતા જોઈને મને સર્વ કલેશને નાશ કરનારે મહા હર્ષ ને આવેશ ઉત્પન્ન થશે. અને તત્ત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ એવા આ મુનિને કઈ પણ ચળાવી શકે તેમ નથી એમ જાણીને અત્યંત હર્ષને લીધે મેં તેમને પ્રણામ યા. ” આ પ્રમાણે ઈંદ્રનું વચન સાંભળીને તે અબર નામને ઇંદ્રને સામાનિક
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ દેવતા ધિથી છે કે મનુષ્ય સત્ત્વથી ચલિત ન થાય, એવી તમારી વાણી મિથ્યા છે. સ્વામીત્વ (એથર્ય ) ને લીધે સ્વેચ્છા પ્રમાણે બોલતા આપને કેવું રોકી શકે ? પરંતુ હું જ તે મુનિને છ માસની અંદર સ્પષ્ટ રીતે સત્ત્વથી ભણ કરૂં છું. ” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તે મૂઢ બુદ્ધિવાળે દેવતા વારંવાર કે વાર્યા છતાં પણ હે મુનીંદ્ર! આપના સત્ત્વને ભંગ કરવા ચાલ્યું. અને જાણે પિતાના પુસમૂહમાં જ વિન્ન કરતો હોય, તેમ આપના ભિક્ષા ગ્રહણને વિષે તે દુષ્ટ છ માસ સુધી અતિ ઉગ્ર વિદને કર્યા. છેવટે તે પાપીએ રાત્રિને વખતે માયાવી સૂર્ય , તથા ભોજન કરતા જનસમૂહ અને ગાડાંના સમૂહને પણ માયાથી જ બતાવ્યા. તેના કરેલા મહા કપટના નાટયથી પણ આપ ચોત થયા નહિ. અથવા ખરી વાત છે કે જે સંસારના નાટકથી ચળિત ન થાય, તે નથી ચલિત થઈ શકે ? હે મુનિરાજ ! આ પ્રમાણે જે પાપીએ આપની વિરૂદ્ધ આ ચરણ કર્યું છે તે જ પાપી હું પોતે છું. હે પ્રભુ! મારે સર્વ અપરાધ ક્ષમા કરે.” એમ કહીને જેના નેત્ર દુઃખ અને હર્ષના અશ્રુથી યુકત થયાં છે એ તે દેવ મોટે સ્વરે ઘણી સ્તુતિ કરતે મુનિના ચરણ કમળમાં પશે. તે વખતે મુનિ નમસ્કાર કરતા તે દેવને ધર્મલાભ આપીને વિચારસાગરને ઉ. લ્લાસ કરવામાં ચંદ્રિકા જેવી મધુર વાણીથી બોલ્યા કે-“હે નિપુણ દેવ ! તમે મારા કોઈ પણ અપરાધ કર્યો નથી. પણ ઉલટો તમે મારા પર ઉપકાર કર્યો છે. કારણ કે તમારી સહાયના પ્રભાવથી મેં મારાં દુષ્કર્મો ખપાવ્યાં છે. હે ભદ્ર ! મારા અપરાધની તારે ક્ષમા આપવી જોઇએ. કારણ કે તને દુષ્કર્મ ઉપાર્જન કરાવવામાં હું કારણભૂત થયે છું.” આ પ્રમાણે તે બન્ને નિષ્કપટપણે ધર્મલાપ કરંતા હતા, તેવામાં સૂર્ય ઉદયાચળના શિખર ઉપર દે . પછી મુનિને નમસ્કાર કરીને તે દેવતા અદશ્ય થયે, અને મુનિ પણ ઇસમિતિ પૂર્વક ત્યાંથી ચાલ્યા. જાગૃત બુદ્ધિવાળે અને શુદ્ધ ભાવનાવાળે તે દેવ પિતાના અપરાધનો પશ્ચાત્તાપ કરીને ત્યાર પછીથી તે મુનીન્દ્રની અટશ્ય રીતે રેવા કરવા લાગ્યું. તે સુનીધર શુદ્ધ ભૂમિ ઉપર જ્યાં જ્યાં પગલું મૂકતા હતા, તે તે ભૂમિને તે દેવ પ્રથમથી જ કાંટા અને કાંકરા રહિત કરતે હતો. માયા રહિત મુનિરાજની સન્મુખ આવતા ઘાતકી પ્રાણીઓના સમૂહને તે દૂરથી જ નિવાર હ. ઘામને વખતે વાયુરૂપ થઈને, સૂર્ય તપે ત્યારે છત્રરૂપ થઈને અને પૃથ્વી તપે ત્યારે શિશિર ઋતુ રૂપ થઈને તે દેવ મુનિનું સાનિધ્ય કરો હતો. એ પ્રમાણે વિહાર કરતા તે મુનિ રામપુર નામના ગામમાં આવ્યાં, તેવામાં સૂર્યે આકાશને મધ્ય ભાગ અલંકૃત ક-શોભા (મધ્યાહ્ન સમય થયો.) ત્યાં ધના નામના કે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્સંગ (સપ્તમ સોજન્ય.) બિકની ધન્યા નામની ભયોએ દાઝેલા-નાંખી દેવાયક આવડે તે મુનિને પ્રતિલાન્યા. તે વખતે આ અંબર દેવતા. “ અહો દાન ! અહે દાન ! ” એમ બોલીને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. આ પ્રમાણે સ્થાને સ્થાને દેવતા તે મુનિના ધર્મા પ્રભાવને વિરતાતો હો, અને તે મુનિ તરૂપી શસ્ત્રધારાએ કરીને કમને ખપાવતા વિચારતા હતા. છેવટે આયુષ્યને અંતે તે કુશળ મુનિએ અનશન કર્યું. તે વખતે તે દેવતા શેકસહિત તેમના ચરણ કમળની સેવા કરવા લાગે. પાદપિપગમ અનશન કરેલા તે મુનિ પંચ પરમેથીનું મરણ કરતા શુદ્ધ ધ્યાન રસમાં ઉલસવાળા મનને લીન કરીને અસલ મુક્તિરૂપ સુખ સમૂહના નિઝરણુ વડે પૂર્ણ એવા સવાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવ પણે ઉત્પા થયા. (ત્યાંથી થી મનુષ્ય ભવ પામીને મોક્ષે જશે.)
હે ભવ્ય જને ! આ સંવર મુનિની સત્ય કથા સાંભળીને કર્મના મર્મસ્થાનને નાશ કરવા માટે ધર્મના આરાધનમાં જ યત્ન કરો.
। इति तपधर्मे संवरमुनि कथा. ।
सत्संग (सप्तम सौजन्य.)
(લખનાર તીચંદ ગિરધરલાલ કાપડીયા. એલિસીટર.)
અન્ય પ્રસંગે આપણે “તૃષ્ણા છેદ “ક્ષમા” “મદત્યાગ “પાપભીરુતા” “સત્ય અને “સાધુપદ અનુસરણ એ છ સંતજન્યનાં વિષય પર વિચાર કર્યો. આપણે એ પ્રત્યેક વિષયમાં જોયું હતું કે સજન્ય પ્રગટ કરવા માટે એ પ્રત્યેક સદુગુણ બહુ ઉપયોગી છે. એ છ સદ્ગણેમાંથી કેટલાક વ્યતિરેક સ્વરૂપવાળા છે અને કેટલીક અન્વય સ્વરૂપવાળા છે. એ તે એઓના નામ માત્રથી સમજાય તેવું છે. હકીકત એમ છે કે આ પ્રાણી સંગે પ્રમાણે પિતાના વર્તન વિચારે ફેરવ્યા કરે છે. શુભ સંગમાં હાય છે ત્યારે તે સામાન્ય રીતે શુદ્ધ આચરણ તરફ દોરાઈ જાય છે અને અશુભ સંગમાં હાય છે ત્યારે વિપરીત આચરણ તરફ ઉતરી જઈ આત્મતત્વને અવનતિમાં ફેંકી દે છે. સગો ઉપર વિજ્ય
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનષમાં પ્રકાશ.
મેળવી ગમે તેવા પ્રસંગોમાં પણ આત્મતત્વને પ્રકાશ કરનારા દઢ નિશ્ચયવાળા મહાપુરૂ હોઈ શકે છે, પણ તેવી સ્થિતિ પ્રાપ્ત કરતાં પહેલાં બહુ ઉલ્કાન્તિમાંથી પસાર થવું પડે છે તેથી સગે સુધારી દેવાની અતિ આવશ્યકતા બનાવનાર “ વિકસેવા” અથવા “ ગ” નામના સપ્તમ સંતજન્ય પર આપણે વિચાર કરીએ. આ સપ્તમ સજન્યને વિષય અતિ થી વિચારશું પણ તે જીવનકલહમાં બહુ ઉપગી છે તેથી તેના પ્રત્યેક વિભાગ પર ખાસ ધ્યાન આપવાની સૂચના કરવામાં આવે છે.
ઉપર જણાવ્યું તેમ આ જીવ અનાદિ અભ્યાસને લીધે વાત્મતત્વની મહવતા ભૂલી જઈ ઇંદ્રિયસુખ, વિષય પિપાસા, કષાય, વિકદિ પ્રસંગે માતાં તેની સાથે એકતત થઈ જાય છે. તે પ્રસંગે તેને ભાન રહેતું નથી કે તે અનંત ગુને સ્વામી હોવા છતાં આ વિષ્ટ કીમાં શામાટે આનંદ માને છે. વાત એટલી હદ સુધી આવી પડે છે કે અવે પ્રસંગે અને રવિવરૂપનું લક્ષ્ય પણ રહેતું નથી. અનુકુળ પ્રસંગે હોય તે અનંત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચેતન્યવાળ આત્મ સ્વવરૂપમાં રમણ કરી પરમ આનંદ કરતા હોય તેવા આત્માને મહમદિરનું પાન કરાવી અતિ નિકૃષ્ટ, અધમ અને કિલ વિષમાં રળે છે અને તેમ કરીને તેને નીચે નીચે ઉતા જાય છે. મેહમદિરાનું આ અનિવાયું પરિણામ હોવાથી તેને પછી અટકાવી શકાય તેવી સ્થિતિ રહેતી નથી. કરણ સેવ્યા પછી તેનું કાર્ય અપવા પરિણામ તે પ્રાપ્ત થાય જ છે તેથી . રિમને વિચાર કરે નકામે છે. આવી નિકૃષ્ટ અધમ સ્થિતિ પ્રાપ્ત ન થાય
એવી જે ઈચ્છા થતી હોય તો તેવી સ્થિતિ પ્રાપ્ત થવાના કારણે ને શેધી તે ફરી વખત પ્રાપ્ત ન થાય એમ કરવાની જ જરૂર છે.
ત્યારે એ અધમ સ્થિતિ કેવા પ્રકારની છે તે વિચારીએ. શુદ્ધ દશામાં આ ચેતન અનંત જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ છે, મહાન સદ્ ગુણે નું ધામ છે, અક્ષય અવ્યાબાધ સ્થિતિમાં આનંદ કરનાર છે; પરંતુ એને કર્મ સંબંધ થવાથી તેના શુદ્ધ સ્વરૂપ ઉપર એક પ્રકારનું આવરણ આવી જઈ તે લિપ્ત હોય એમ દેખાય છે. તેનું શુદ્ધ કંચ તત્વ અપ્રગટ રહી તને તદ્દન વિપરીત રીતે આવિ. ભવ થાય છે. આવી સ્થિતિમાં તે એટલો બધે સ્વસ્વરૂપથી ભિા થઈ જ દેખાય છે કે તેનું સ્વરૂપ બહુ વિચાર્યા વગર અતિ શુદ્ધ હશે એમ ખ્યાલમાં પણ આવતું નથી. આવી આવરિત દશામાં તે ઇકિપના વિષ સેવે છે, પર વસ્તુને પિતાની માને છે, કપાયે રોવે છે, ચિત્તવૃત્તિ ક્યાં ખેંચે ત્યાં દેરાઈ જાય છે અને પછી અનેક પ્રકારનાં દુખે સહન કરી સંસારમાં પરિભ્રમણ કરે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્સંગ (સપ્તમ સજન્ય ) છે. આ ચકબ્રમણ સંબંધી ઉલ્લેખ અગાઉ થઈ ગયે છે તેથી તે પર વિશેષ વિવેચન ન કરતાં એવી સ્થિતિમાં એ કેવાં કેવાં કાર્યો કરે છે એ જોઈએ તે અતિ ખેદ છે તેવું છે. એ ચેતન નિજરવરૂપ ભૂલી જઈ ધનની લાલસામાં અનેક ધકેલા ખાય છે, વિષય પિપાસામાં કય કાર્યને વિચાર કે વિવેક ભૂલી જાય છે અને પોતાની જાતને પણ ભૂલી જઈ પ્રાણુદ કરવા સુધીનાં કાર્યો કરે છે. આવી અધમ સ્થિતિમાં તે કેવાં કેવાં કાર્યો કરે છે એનું લીસ્ટ આપવાને બદલે પિતાની આગળ પાછળ જેવાથી તે તુરત માલુમ પડી શકે તેવું છે. યેરી, વિશ્વાસઘાત અને ખૂન કરનારા પણ આજ કટિમાં આવે છે. શુદ્ધ દશામાં સંપૂર્ણ સુખ ભેગવનાર અવિનાશી ચેતનની આ દશા એટલી બધી ખેતાપદ છે કે એના પર જેટલે વિચાર કરી શકાય તેટલું ઓછું છે.
આવી અધમ સ્થિતિએ પહેંચવાનું કારણ એક જ છે કે આ ચેતનજી એની આવરિત સ્થિતિમાં-સંસારમાં જ સુખ મ.ની બેઠે છે. અને સગાસંબંધીએના માની લીધેલા સુખના વિચારેનું અનુકરણ કરવું, પુત્રપુત્રીના લગ્ન કરવાં, ખાવું, પીવું, હરવું, ફરવું વિગેરે બાબતે એટલી સુખમય લાગે છે કે માનસિક આનંદ શું છે તેને તેને ખ્યાલ પણ થતું નથી. એક સારા વિદ્વાનનું પુસ્તક વાંચતાં શું આનંદ આવે છે તેને તેને વિચાર પણ આવ નથી, કારણ કે રાગદ્વેષકૃત વિકૃત દશામાં રહેવાથી તેને ઉચ્ચ આનંદને ખ્ય લકરવાને પ્રસંગ જ બનને નથી; અને બને છે તે તે એટલે અલપ હોય છે કે તે અંતરતત્ત્વ સુધી પહેંચ્યા વગર ખાલી ઉપર ઉપર ચળકાટ કરી ચાલ્યા જાય છે. આને લીધે વાસ્તવિક રવરૂપ શું છે ? એ રવરૂપમાં આનંદ કેવા પ્રકાર છે ? તે કેવી રીતે પ્રાપ્ત થાય ? એ પ્રાપ્ત કરવાથી શું પરિણામ આવે ? એ આનંદ જેમણે પ્રાપ્ત કરે છે તે કેવી સ્થિતિમાં વ છે ? એને વિચાર કરવાને, પૃથકકરણ કરવને અને તેલ કરવાને તેને પ્રસંગ જ બન નથી અને તેવી બેદરકાર સ્વિતિને પરિણામે તે સંસાર સમુદ્રમાં અટવાયા કરે છે, વમળમાં ફસી પડે છે અને એક પછી એક વા ક્વા ખડક સાથે અફળાયા કરે છે. જ્યાં એ સ્થિતિમાં દુઃખ શું છે તેનું જ ભાન ન હેય ત્યાં વિશિષ્ટ સ્થિતિ સાથે સરખામણીનો અવકાશ જ કયાંથી પ્રાપ્ત થાય? આવી સ્થિતિને લઈને પિતાના ઘરમાં રહેલા ધનની તેને ખબર પડતી નથી, તેને પ્રાપ્ત કરવાનો ઉપાય શોધવાની તેને જિજ્ઞાસા થતી નથી અને તેને પરિણામે આત્મધન ગુણસ્થાનમાં વગર વપરાયે પડી રહે છે. ત્યારે હવે વર્તમાન દશાને અંગે બે હકીકત પ્રાપ્ત થઈ. ઘણાખરા પ્રાણીઓને તે માનસિક આનંદ શું છે તેને ખ્યાલ થતો નથી અને તેથી આત્મ આનંદનું આ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
તસ્વરૂપ તો રવને પણ તેના સમજવા માં આવતું નથી. કોઇને સહુજ આનંદને
ખ્યાલ થાય છે તે તેને તે આનંદ બ બન્યા હતા નથી. મતલબ એ.બી સપાટી ઉપર ચ. જઈ તે હદયને આ કરતા નથી. માનસિક આનંદ અને તેથી વધતી સ્થિતિમાં આત્મઆનંદ કેવા પ્રકાર છે તેને યાલ ન હોવાથી થલ પાર્થિવ આનંદમાં આસક્ત રહી સમાન્ય સંપત્તિમાં, વિષય સુખના સાધનોમાં અને તેના ઉપગમાં સુખ માને છે, અને તેને વિયેગ થતાં લમણે હાથ દઈ રડવા બેસે છે. આ સ્થિતિ બહુ ખેદ કરવા જેવી છે. એ માં વસ્તુ સ્વભાવનું જ્ઞાન નથી, કાયંકાયના હેતુને ધ નથી અને દુકામાં કહીએ તે અંધદશાનો પણ ઉલ્લેખ છે.
આ સ્થિતિ સ્પષ્ટ રીતે દૂર કરવા યોગ્ય છે એ તે પ્રગટ માલુમ પડે છે. શુદ્ધ ચાન્ય રવરૂપ, અખંડ આનંદ ભેગાવનાર આત્મા આવી સ્થિતિમાં પડી રહી પિતાને શક્તિગત નિભનંદને ભેગવી શકતું નથી અને તેને બદલે જન્મમરણના દુઃખ અનુભવી અનેક પ્રકારના ધંકેલા ખાય છે. અને વિકમ જનિત વિપાક પ્રાપ્ત થતાં તે ગરીબ, ધવન, સુખી, દુઃખી, રાય, રંક, ઉચ્ચ, નીચાદિ અનેક થિતિઓ પ્રાપ્ત કરી એક ખડમાંથી બીજામાં અને બીજમાંથી બીજામાં પડ્યા કરે છે, વળી કંઇક ઊંચે આવે છે, પાછા પડે છે અને એવી રીતે નરકનિમેદની મહા યાતના સહન કરીને એને કે ઈ દેવ દેવ દેવેંદ્ર કે ચકવતના સુખને અનુભવને સંસારમાં વડ્યા કરે છે. આવી રીતે અટવાતાં અટવ તાં તેને ઈ વખત સંસાર ઉપર નિર્વેદ આવે છે, કંટાળો આવે છે અને વધુ સ્વરૂપના જ્ઞાનને કાંઈક આવિર્ભાવ થાય છે ત્યારે તે પિતા ની આવી અતિ અધમ ધકેલા ખાવાની સ્થિતિ પર વિચાર કરી તેનાં કારણ શોધવા લાગે છે. તે વખતે તેને જણય છે કે આવી પિતાની જ હતી દુશ્મનું કારણ તે જ દે, એ દર પિતે જ ઉત્પન્ન કરી છે અને તેનાં ફળ પિતને જ ગવવાં પડે છે. અને તે વખતે જ
ત્ય છે કે પિત નું રવરૂપ તદન જુદું જ છે અને વર્તમાન દશા પિતાની જે થયેલી છે તે માત્ર વતુરવરૂપના યથાર્થ જ્ઞાનના અભાવને લીધે જ છે. તે તે વખતે સમજે છે કે શુદ્ધ જ્ઞાન દર્શન ચરિતાદિ અનંત ગુણમય પતને અમાવત દરડામાં નાખનાર અને તેના દ્ધ ગુણેને પ્રગટ થવા ન દેનાર કમલ છે અને તે કમલ તેિ જ ઉત્પન્ન કર્યો છે. હવે તેને દૂર કરી પિતાને શુદ્ધ વરૂપ પ્રગટ કરવાની અતિ આવશ્યક્તા છે.
આવી રીતે કઇ કે ઇવર વસ્તરવરૂપનું જ્ઞાન પ્રાપ્ત થતાં તેને સંસાર પર વૈરાગ્ય આવે છે. કષાયનું વિરસપણું જણાય છે. મિત્ર, સ્ત્રી, સંતતિના પ્રેમનું
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસંગ (સતમ સજન્ય.).
અસ્થિરપણું ભાસે છે કે, ધનનું અતિ નિંદનીયપણું જણાય છે અને સર્વત્ર અને નિત્ય ભાવ દેખાય છે. આ પ્રસંગે પિતાની અને પદાર્થો તથા જીની વચ્ચે, સંબંધ શું છે? કે છે? કેટલા વખત સુધીને છે ? અને શા કારણથી થચેલે છે ? તેને કાંઇક ઝળકાટ થાય છે. પિતાનું વ્યક્તિત્વ તેને કાંઈક સમજાય છે અને પરભાવરમણમાં તેને ખેદ આવે છે. આવા આવા પ્રકાશે તેના સંસારજીવનને કોઈ કોઈ વાર ઉદિપ્ત કરે છે, પણ વળી પાછે સંસારવૃદ્ધિને પ્રસંગે પ્રાપ્ત થતાં તે તેમાં સરી પડે છે. જરા સંસારસુખ પ્રાપ્ત થતાં તેમાં તે આસક્ત બની જાય છે, ધનની મેજમાં, વિષયસુખના ઝાંઝવામાં, દેખાતા સુખનાં સાધનની પ્રાપ્તિમાં રક્ત થઈ જાય છે; પછી સામાન્યસુખને પણ મહાન રૂપ આપી પાછે તેમાં લીન થઈ જાય છે, અને નિર્વેદ ભાવના ભૂલી જાય છે. વળી પાછે આંચકો આવે ત્યારે જરા અટકે છે પણ સામાન્ય રીતે તે પુત્રપ્રાપ્તિ, ધન મેળવવાના પ્રસંગે, લગ્નાદિ પ્રસંગે, માની લીધેલા આવશ્યક વ્યવહારે અને ખાસ કરીને ઇદ્રિયતૃપ્તિના કહેવાતા કારણે પ્રાપ્ત થતાં તે તેમાં એકરૂપ બની જઈ પિતાનાં સદ્વિચારો ઉપર પાણી ફેરવે છે અને તેવા પ્રસંગે પ્રાપ્ત થતાં એવી રીતે વર્તે છે કે તેની સ્થિતિ જરા અંદરખાનેથી અવલોકન કરનારને બાળચેષ્ટા જેવી લાગે છે. એનું વિશેષ વિવેચન કરવા કરતાં તે દરરેજના અનુભવને વિષય હોવાથી તે તરફ ધ્યાન ખેંચવા સૂચવવું એજ ઉરિ ગણાય; પણ હકીક્ત એમ બને છે કે ઉપર પ્રમાણે માની લીધેલા સંગે પણ બહુ વખત ટકતા નથી. અમુક કાળે તેને વિ... " અથવા તે અન્ય દુઃખના પ્રસંગે આવે છે ત્યારે વ પણ સામાન્ય રીતે તે સંસાર તરફ દોડ્યો જ પડતું જાય છે. આવા પ્રસંગે વળી તેને જરા ટકી રહે છે પરંતુ તે 1િ
The
વિચાર કરત થાય છે. બહુ ક નિર્વેદ પ્રાપ્ત થાય પછી સંસારના વિષ પ્રિય જનને નિરંતર પ્રાપ્ત થતાં ચેતનની જે ઝળકાટ સહજ થઈ ગયે તે તુરત જણાશે કે તેઓ
ની નિર્વેદ સ્થિતિને ધકેલી ને અધપાત કરાવી તે
તેને માટે એટલું કહેવું છે ચાલ્યો જાય
બાકી તે ઇન્દ્રિયના
નિર્ણય કરેલી બાબત છે, જે નિરંતર બ , ર્ષણ થાય છે.
ની ખુશાલીમાં નાજી મહા સામ્રાજ્યની અ8. ને માનવતા ખેતાબ નાં વા તિતિ |
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનધર્મ પ્રકાશ.
ર્ણય પર આવી જાય છે અથવા પિતાની અને સંસારની વચ્ચે જે તાદાસ્યભાવ ભૂલથી માન્યો હતો તે ખોટો હતો અને હવે પછી તેવી સ્થિતિ વધારે વખત ચલાવવા યોગ્ય નથી એ નિશ્ચય તેને અંતરંગમાં જરૂર પ્રગટ થાય છે. આવી શુદ્ધ વિચારણા થયા પછી પાછું સંસાર કાર્યમાં આવાગમન કેમ થાય છે? અને એ વિચારણાપૂર્વક થયેલી દશા પ્રાપ્તવ્ય છે એમ સ્પષ્ટ જણાય છે તે પછી તે નિરંતર કેમ બની રહી શકે ? તેને ઉપાય વિચારવાની ખાસ આવશ્યક્તા છે.
સંસાર પર નિર્વેદ થવાની જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે વસ્તુગત યથાર્થ સ્વરૂપના બોધને લઈને થાય છે, કારણ કે આ સ્થિતિ આત્માને તેની શુદ્ધ દશામાં બતાવે છે. એવી સ્થિતિ પ્રાપ્ત થવાના કારણમાં મુખ્યત્વે કરીને સંસાર સ્વરૂપ અથવા વસ્તુ સ્વભાવને શુદ્ધ અવબોધ છે. સંસારના અનેક પ્રકારના પ્રસંગે બનતાં તે તે પ્રસંગે સત્ય સ્વરૂપ સમજાવનાર મહાત્માને પ્રસંગે પ્રાપ્ત થાય છે, તેઓ આ જીવને વસ્તુસ્વભાવ સમજાવે છે, પવસ્તુ અને સ્વવસ્તુને ખ્યાલ આપે છે, સનેહ સંબંધનું સ્થિત્યંતર બતાવે છે અને બીજી અનેક વાતે અધિકારીની ગ્યતા પ્રમાણે સમજાવી તેને સંસાર પર પ્રેમ કે કેટલે અને શા માટે કરવા ગ્ય છે અથવા તેનું પરિણામ કેવું આવે છે અને ખાસ કરીને સ્વસ્વરૂપ શું છે અને પરભાવ રમણમાં કેટલી વિરસવૃત્તિ છે તે બતાવવામાં આવે છે ત્યારે તેને બહુધા નિર્વેદ પ્રાપ્ત થાય છે. નિર્વેદ થવાના બીજા પણ કેટલાંક કારણ હોઈ શકે, દાખલા તરીકે ઉત્તમ અધિકારીને સ્વતઃ જ તે પ્રાપ્ત થાય છે, પણ તેવા પ્રસંગે લગભગ એટલા સ્વપ હોય છે કે તેને અપવાદ તરીકે બાજુ ઉપર રાખી શકાય અને સામાન્ય રીતે એમ કહી શકાય કે સં. સારપર નિર્વેદની સ્થિતિ પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ સદગુરૂને યોગ અને તેઓ તરફથી મળતે વસ્તુસ્વરૂપને અવબોધ જ છે.
આવી રીતે થયેલે અવબોધ પણ સંસારસુખના રસીઓ જીવને આવીને ચાલ્યા જાય છે અને પછી તેને અધપાત થવાથી સંસાર તરફ ઉલટું આકર્ષણ થાય છે. આટલા ઉપરથી હકીક્ત એ પ્રાપ્ત થાય છે કે સદગુરૂને ચોગ જે નિરંતર બન્યો રહે તે જ સંસારપર નિર્વેદ દશા ચાલુ સ્થિતિમાં બની રહે. બાકી તે ઇન્દ્રિયના વિષયે ઉપર ઉપરથી જોતાં એવા મીઠા લાગે છે કે દૃઢ નિર્ણય કરેલી બાબતમાં પણ ઘણી વાર મન અવળા પછાડા મરાવે છે અને જીવન ને અધઃપાત કરાવી તેને સંસાર તરફ ઘસડી જાય છે. પ્રસ્તુત વિષયને અંગે તેને માટે એટલું કહેવું ખાસ આવશ્યક છે કે તેણે પ્રાપ્ત કરેલી ઉપર ઉપર ની નિર્વેદ સ્થિતિને ધકેલી મૂકી પાછે સંસારમાં રખડાવે છે. એટલા માટે એક
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનપત્ર.
વાર્તિકમાં કહ્યું છે કે “ધર્મનું આખ્યાન ચાલતું હોય, નજીકના સગા કે નેહીનું મરણ થયું હોય અથવા મહા વ્યાધિ થયે હોય તે પ્રસંગે જેવી બુદ્ધિ થાય છે તે બુદ્ધિ જે નિશ્ચળ રહે તો સંસાર બંધનથી કેણુ મુક્ત ન થઈ જાય.' ? ” આ સંબંધમાં વિશેષ વિવેચન હવે પછી કરવામાં આવશે, પરંતુ એક હકીકત અને ખાસ પ્રાપ્ત થાય છે કે આવા આવા જે ઝળકાટો વચ્ચે વચ્ચે આવી જાય છે, થઈ જાય છે અને અન્ય ઉપદેશથી સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે તે, જે તેવા પ્રસં પ્રાપ્ત કરાવનાર ગુરૂને વેગ નિરંતર ચાલ્યા ન કરે તે પાછા વિસરાળ થઈ જાય છે. '
મનુષ્ય સ્વભાવના આ અતિ ઉપયોગી આવિર્ભવની આટલી હકીકત બહુ લંબાણુ પ્રસ્તાવનાપૂર્વક જણાવવાની ખાસ આવશ્યક્તા શા માટે છે તે હવે પછી જણાશે. હવે એ હકીક્તને અહીં બાકીમાં રાખી આ પણે સત્સંગ-વિદ્વત્સવના શું છે અને તે બાબતને વર્તમાન ફુટ કરેલી હકીકત સાથે કે સંબંધ છે તે વિચારીએ અને તેની સાથે સત્સંગથી શું શું લાભ થવા સંભવિત છે તેનું કાંઈક સ્પષ્ટ દર્શન કરવા પ્રયાસ કરીએ.
અપૂર્ણ.
ભારતવર્ષના શ્વેતાંબર જૈન પ્રતિનિધિ તરફથી રજપૂતાનાના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ અને અજમેરના
ચીફ કમીશનર માન્યવર સર. ઈ. જી, કંવીન આઈ. સી. એસ. સી. એસ આઈ કે. સી. આઈ ઈ.
ને આપવામાં આવેલું
માનપત્ર. મહેરબાન સાહેબ,
દિલ્હી દરબારના માનવંત અને શુભ પ્રસંગની યાદગીરીની ખુશાલીમાં ના મદાર શહેનશાહ અને શહેનશાહ બાનુએ આપની બ્રીટીશ મહા સામ્રાજ્યની આ મૂલ્ય સેવાઓની કદર બૂજીને ગ્ય રીતે કે. સી. આઈ. ઈ. ને માનવ ખેતાબ
१. राजद्वारे ( धर्माख्याने ) स्मशाने च, रोगीणां या मतियेत् । यदि सा निश्चला बुद्धिः, को न मुच्येत बंधनात् ॥
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
આપને એનાયત કર્યો તસંબંધે સંતોષ અને આનંદની લાગણી જાહેર કરતાં અત્ર સ્થળે પુરાતન ગોરવ અને પ્રાચીન કાળની અભ્યદય સંપન્ન સ્થિતિવાળાં અમારી ફેમના એક પ્રસિદ્ધ અને પવિત્ર સ્થળના સ્વાગત પોણા તરીકે જૈન કેમની ચિરકાળની ફરિઆદને નિર્ણય કરવાને માટે આપનું ધ્યાન ખેંચવા નમ્ર વિનંતિ કરીએ છીએ અને તેથી આપ નામવર બિગિની બાબત આપની સાહજીક પ્રકૃતિને યોગ્ય પૂર્ણ શાંતિથી સાંભળશે એવી સંપૂર્ણ આશા અમે રાખીએ છીએ.
આશરે એક હજાર વર્ષ ઉપર વિમળશા નામના ગુજરાત પાટણના વતની એક ધનાઢ્ય જૈન વેપારીએ લાખ રૂપિઆના ખર્ચે સંખ્યાબંધ દેરાં બંધાવી સ્વયમી બંધુઓના ઉપગ અર્થે જૈન કેમને અર્પણ કર્યા હતાં. આ દેરા સા ધારણ રીતે આબુ પર્વત ઉપરનાં દેલવાડાનાં દેરાં એ નામથી જગ પ્રસિદ્ધ છે. ઉપરોક્ત દેરાઓની વ્યવસ્થા અને જીર્ણોદ્ધાર વિગેરેને ખર્ચ લાખો રૂપી આના વ્યયથી જૈન કેમ તરફથી સેંકડે વર્ષ થયાં કરવામાં આવે છે.
દેલવાડાનાં ઉપરોક્ત દેરાંઓનું બાંધકામ આપ નામવરે જોયું તે પ્રમાણે સંગેમરમરના ધેળા પત્થરથી થયું છે. આ દેરાઓની બાંધણી સર્વથા એટલી બધી પ્રશંસનીય નીવડી છે કે આબુ પર્વત ઉપર આવનાર યુપીઅને આ દેરાં જવા આવવાની અમૂલ્ય તક કદી પણ ચૂકતા નથી. દેરાં જેવા આવનાર યુપીઅોનું દેરાંના વ્યવથાપક તરફથી ચેપગ્ય સન્માન કરવામાં આવે છે અને જરૂરના પ્રસંગે ભેમીઓ પણ પૂરા પાડવામાં આવે છે જેથી તેમની જીજ્ઞાસાની તૃપ્તિ થવા પામે. આ સ્થળ જૈનકોમના હજારે માણસનું યાત્રાનું પવિત્ર સ્થળ હોઈને યુરોપીઅન મુસાફરોના ગેરવર્તનથી યાત્રાળુઓનું મન દુખાય એ સ્વાભાવિક છે તેથી યુરોપીઅન મુસાફરોની ગભારાના ભાગમાં જવાની જે ગંભીર ભૂલ થાય છે તે ભૂલમાં સુધારણા થવાની ખાસ આવશ્યક્તા છેજેથી યાત્રાળુઆનાં મન દુઃખાતાં અટકે એટલું જ નહિ પણ દરેક પ્રકારને સંશય ટળે.
જૈન કોમન દુભાંગ્યે છેલ્લાં કેટલાંક વર્ષો થયાં યુરોપીઅન મુસાફરોની દેરાં ઉપરની સામાન્ય વર્તણુકના સંબંધમાં એક મુશ્કેલીને જન્મ થવા પાસે છે કે જેને નિર્ણય હજુ થવા પામ્યો નથી. હકીકત એવી છે કે દેરાં જોવા આવનાર યુરોપીઅને દેશના અંદરના વિભાગમાં બટડા પહેરીને આવે છે. જૈનધર્મના સિદ્ધાંતના ન્યાયે દેરાંમાં બુટડા પહેરીને જવું તે પવિત્ર તિર્થ સ્થળને દુષિત કરવા જેવું હોવાથી દરાના વ્યવસ્થાપકને વિદેશીય મુસાફરોના જવા પછી દરેકે દરેક પ્રસંગે એગ્ય સંસ્કારવિધિથી દેરાંઓ શુદ્ધ કરવાની જરૂર પડે છે.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનપત્ર. -
પુરાતન કાળનું દફતર તપાસતાં આ મુશ્કેલી દૂર ન થવાનું કારણ શિરેહીના રાજાઓએ આ બાબતમાં બીલકુલ વધે લીધે નહિ તેજ છે એમ પ્રતીત થાય છે. આ દેરાઓ જૈન કેમના હિતાર્થે લાખો રૂપિઆના ખર્ચે બંધાવેલાં છે, વળી દેરાની વ્યવસ્થા અને જીદ્વાર વિગેરે સર્વ પ્રકારને ખર્ચ જૈન કેમથી જ કરવામાં આવે છે તેથી આ દલીલ કોઈ પણ રીતે વ્યાજબી કહી શકાય તેમ નથી એમ માનવા અમારી નમ્ર વિરાપ્તિ છે. પુરાતનકાળમાં જૈનલકની આ મુશ્કેલી દૂર ન થયાનું બીજું કારણ યુરોપીઅને પશ્ચિમાત્ય રીતરીવાજ મુજબ દેરા વિગેરે પવિત્ર સ્થળામાં પ્રવેશ કરતાં બૂટડા ન ઉતારતાં માત્ર ટોપી જ ઉતારે છે તે જ છે. આ દલીલ પણ કઈ રીતે નીતિધર્મવ્યવસ્થાના નિયમને સાનુકૂળ ગણાય નહિ.
અમને સંપૂર્ણ ખાત્રી છે કે આપ નામવર હિંદુસ્તાનના વિવિધ ધર્મપને માન અને પ્રેમની લાગણીથી જોનાર બ્રીટીશ સામ્રાજ્યની ધર્મ વ્યવસ્થા તરફ ગ્ય લક્ષ રાખી આવી દલીલને દરેક રીતે બીન કાયદેસર ગણશે, અને અમે કહેવાને માટે હિંમત ધરીએ છીએ કે ભારતવર્ષના ભિન્ન ભિન્ન મતાંતરેને માન આપી “ ધર્મરક્ષક ' ના નામથી પ્રસિદ્ધ, અને દેશના એક છેડાથી બીજા છેડા સુધી જુદા જુદા મતાવલંબીઓને માન આપવાની પ્રશંસનીય રાજનીતિવાળા બ્રીટીશ મહા સામ્રાજ્યરૂપી પ્રબળ સત્તાના દયાળુ રાજ્યને આ દલીલ કોઈપણ રીતે છાજતી નથી. વ્યવહારિક બાબતમાં પણ અંગ્રેજી ન્યાયશાસ્ત્રના સિદ્ધાંત મુજબ કોઈપણ હકના લાભમાં ચીરકાળથી પ્રચલિત રિવાજ પુરાણે અચલિત અંદાજાસર અને નીતિ ઘેરણની વ્યવસ્થાને સાનુકુળ ગણાતો હોવાથી તેને સંપૂર્ણ માનની દષ્ટિથી વિલોકવામાં આવે છે માટે આ બાબતમાં જૈનધર્મના અનુયાયીઓની ફરીઆદ તરફ દુર્લક્ષ આપવાનાં ઇગ્રેજોના વિચારમાં સદંતર ફેરકાર કરવાની આવશ્યકતા છે. ભારતવર્ષનાં જૈનધર્મનાં અને અન્ય ધર્મનાં પવિત્ર સ્થળે એ દેરામાં પ્રવેશ કરતાં પહેલાં યુરોપીઅોને બૂટડા ઉતારવાની જરૂર પડે છે.
વળી જે રિવાજથી કઈ પણ કેમના પવિત્ર તિર્થસ્થળે દુષિત થાય અને થવા જેથી હજારો માણસની ચિત્તવૃત્તિ દુખાવાનો પ્રસંગ આવે અને જેથી સ્વમનાં હિત અને ઉપગને માટે બંધાવેલ દેરાંની ધાર્મિક ક્રિયામાં યુરોપીઅન મુસાફરોની ક્ષણીક જીજ્ઞાસા તૃપ્ત કરવાથી ભંગાણું પડે તે રિવાજ કઈ પણ રીતે અંદાજાસર કહી શકાય જ નહિ. યુપીઅન લેકે એ સંપૂર્ણ રીતે સમજવું જોઈએ કે જેની ઉદાર વૃત્તિને કઈ રીતે પણ દુરૂપયોગ તેમનાથી
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
થવો ન જોઈએ, વળી ભારતવર્ષનાં નાથદ્વારા, શગુંજ્ય, મથુરા, અમૃતસર, અમદાવાદ વિગેરે વિવિધ ધર્મનાં પવિત્ર સ્થળોએ દેરામાં પ્રવેશ કરતાં પહેલાં યુરોપીઅોને બૂટડા ઉતારવાની જરૂર પડે છે એ બિના આપ નામદાર સંપૂર્ણ રીતે જાણતા હશો એમ અમારી માન્યતા છે. • - યુરોપીઅને પશ્ચિમાન્ય રીતરિવાજ મુજબ દેરાનાં બંદરના વિભાગમાં પ્રવેશ કયાં પહેલાં ટોપી ઉતારીને જૈનતીર્થસ્થળ તરફ સંપૂર્ણ પૂજ્ય ભાવની લાગeણીથી જુએ છે એ દલીલ પણ ઉપલી દલીલ જેવીજ બીનપાયાદાર છે. પશ્ચિમાત્ય દેશોમાં પણ અમુક વર્ષો ઉપર ખ્રીસ્તી લેકે પવિત્ર તિર્થસ્થળોની યાત્રા કરવાના પ્રસંગે શણનાં કપડાં પગે વિટાળતા અથવા તો ઉઘાડે પગે યાત્રા કરતા એ બીનાથી આપ સંપૂર્ણ માહિતગાર હશે એમ અમે માનીએ છીએ, વળી પવિત્ર સ્થળોને નમન કરવાની પશ્ચિમાત્ય હબ સાથે આ સવાલને કંઈ અંગત સંબંધ છેજ નહિ. દેલવાડાનાં ઉપરોકત દેરા સિવાય જૈનધર્મના અન્ય પવિત્ર સ્થળોએ આ બાબત સંબંધી કશે પણ વાંધો નથી. કારણ કે દરેક અન્ય સ્થળે એ દેરાંમાં પ્રવેશ કરવા અગાઉ બુટડા ઉતારવાની જરૂર પડે છે.
વળી દેરાના વ્યવસ્થાપક તરફથી યુરોપીરાંનેના ઉપયોગ અર્થે નાની મટી મખમલ અને લૂગડાંની સુંદર સપાટેની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી એકી સમયે આ સપાટને લાભ લઈ શકે તેમ છે તે આપની જાણને માટે અમે નમ્ર વિજ્ઞપ્તિ કરીએ છીએ.
છેવટે આબુપર્વત ઉપરનાં દેલવાડાનાં દેરાની મુલાકાત લેવા આવનાર યુ. રોપીઅોને માટે જે શરત મંજુર થઈ છે, તેમાં દેરાંના અંદરના વિભાગમાં પ્રવેશ કરવાના પ્રસંગે વ્યવસ્થાપક તરફથી રાખેલ સપાટોને ઉપગ કરે એ શરતને ઉમેરે કરવા અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે.
આ નમ્ર વિનંતિ કરતાં અમને સંપૂર્ણ આશા છે કે જેને કોમની ઉત્સાહસંપન્ન લાગણીને માન આપી અંધાધૂની અને ધમધપણાથી ભરપૂર મુસલમાન રાજ્યને વિનાશ થયા પછી, મતાંતર સહિષ્ણુતાવાળા અને ધર્મરક્ષક બ્રિટીશ રાજ્યની શિરછત્ર છાયા તળે પ્રજાવર્ગ સંપૂર્ણ રીતે ધર્મ સ્વાતંત્ર્ય ભોગવે છે એવું આપ દેખાડી આપશે. છેવટે શારિરીક અને બીજી અડચણ હોવા છતાં અમારી નસ ફરિયાદ સાંભળવા ખુશી થઈને આપે તરી લીધી તેને માટે ફરીવાર ઉપકાર માનવાની તકનો લાભ લઈએ છીએ.
અમે છીએ આપના ના સેવક, ભારતવર્ષના શ્વેતાંબર જૈન પ્રતિનિધિઓ,
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્ય શતક.
श्री वैराग्य शतक.
આ રેગ અને દુઃખથી ભરપૂર એવા અસાર સંસારમાં સુખ નથી, આ બાબત જાણવા છતાં જીવ જિનેશ્વરે કહેલે ધર્મ આચરતા નથી. ૧
આજ, કાલ, પિર, પરાર ધન મળશે એમ મનુ ચિંતવે છે, પણ છેબામાં રહેલા જળની માફક આયુષ્ય ગળે છે તે જોતા નથી ! ૨.
હે મનુઓ ! જે કાલે કરવાનું હોય તે ત્વરાથી આજે કરે. કાળ બહુ વિઘવાળે છે; માટે બીજા પહેરની પણ રાહ જોતા નહિ. ૩.
સંસારના સ્વરૂપનું ચિત્ર તે જુઓ ! રાગ અને સ્નેહમાં લાગેલા પુરૂષ જે સવારમાં જોવામાં આવ્યા હતા તે સાંજે જણાતા નથી. ૪. | હે લેકે ! જાગવાને ઠેકાણે સૂઈ ને રહો ! નાસવાની જગ્યાએ વિશ્રામ ન કરે! રેગ, જરા (વૃદ્ધાવસ્થા) અને મૃત્યુ આ ત્રણ તમારી પેઠે લાગેલા છે. પ.
ચંદ્ર અને સૂર્યરૂપ બળદ રાત્રિદિવસરૂપ ઘડાની હારવડે જીવનું આ યુષ્યરૂપ જળ ગ્રહણ કરીને કાળરૂપ અરહદને ફેરવે છે. ૬.
કાળરૂપ સર્પથી ખવાતી કાયા જેથી ધારી રખાય તેવી કોઈ કળા નથી, તેવું કઈ ઔષધ નથી, તેમજ તેવી કઈ હકમત નથી. ૭.
મોટા શેષનાગરૂપી જેનું નાળવું છે, પર્વતે જેવી જેની કેસરા છે, દિશારૂપી જેનાં પાંદડાં છે, એવા પૃથ્વીરૂપ કમળમાંથી મનુષ્યરૂપી રસને કાળરૂપી ભ્રમર પી જાય છે એ ખેદની વાત છે. ૮.
- શરીરની છાયાના બહાનાવડે સર્વ જીવોના છિદ્રને શેધત કાળ કઈ પણ વખતે મનુષ્યની બાજુને છોડતું નથી (સાથે જ રહે છે), તેટલા માટે ધર્મમાં ઉદ્યમ કરે. ૯.
આ અનાદિ કાળમાં જુદી જુદી જાતના કર્મને વશ થયેલા છેને એવી એક પણ સ્થિતિ નથી કે જે ન સંભવે, ( અર્થાત્ સઘળી સ્થિતિઓમાં આ જીવ જઈ આવેલા છે. ) ૧૦.
સર્વ બાંધો, મિત્રે, પિતા, માતા, પુત્ર, સ્ત્રી વિગેરે મનુષ્ય મરેલા સ્વજનને જળની અંજળી આપી સ્મશાનમાંથી પાછા વળે છે. ૧૧.
રે! જીવ ! પુત્ર તથા પુત્રીઓનો વિયોગ થાય છે, બાંધવાનો વિચાર થાય છે, સ્ત્રીઓને વિયેગ થાય છે, ફક્ત એક જ વિયેગ થતું નથી અને
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈનધર્મ પ્રકાશ.
- જિનેશ્વર કહેલા ધર્મ છે, ૧૨,
આડ કના પાશથી મધાયેલા જીવ આ સસારરૂપી કેદખાનામાં રહે છે, અને આ આઠ ધર્મના પાશથી છુટા થયેલા આત્મા શિવમંદિરમાં રહે છે. ૧૩. વૈભવ, સગાંસ્નેહીઓના સબધ અને વિલાસથી મનાહુર એવા વિષય સુખ; આ સર્વ કમળના પાંદડાંની અણીપર રહેલા પાણીનાં બિંદુના જેવા 'ચા છે. ૧૪.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું મનુષ્યા ! તે બળ કયાં ગયું ? તે યાવન કયાં ચાલ્યું ગયું? તે શ ફીરની શોભા કાં જતી રહી? આ સર્વ અનિત્ય છે; કાળે એ સર્વ હતું ન હતુ કરી દીધું. તે જુએ! ! અને વિચારે ! ૧૫.
ભારે કર્મથી બંધાયેલા જીવ આ સંસારરૂપી નગરના ચાટામાં વિવિધ પ્રકારનું દુઃખ પામે છે; અહીં તેનુ કાણુ શરણુ છે ? કેઇ નથી. ૧૬
આ જીવ કમીને લીધે અશુદ્ધ, અપવિત્ર અને અશુચિ દ્રવ્યથી ભરેલા ગભાવાસમાં અનતી વાર વસેલા છે. ૧૭.
આ સસારમાં જીવાને ઉત્પન્ન થવાનાં સ્થાન ચોરાશી લાખ કહેલાં છે અને એક સ્થાનમાં આ જીવ અન`તી વાર ઉત્પન્ન થયેલા છે. ૧૮.
જુદા જુઢા ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થયેલાં અને સ'સારમાં રહેલા માતા, પિતા, બધુ વિગેરેથી આ જગત્ ભરાયેલું છે; પણ તેઓ તારૂં રક્ષણ કરી શકે તેમ નથી, તેમજ તને શરણરૂપ પણ થઈ શકે તેમ નથી. ૧૯.
દુઃખથી ઘેરાયેલા જીવ જળ વગરની જગ્યા ઉપર તરફડે છે; આવા સંબધીઓ તે જુએ છે, પણ તેનું સમર્થ નથી. ૨૦
માછલી જેમ તરફડે તેમ દુઃખ દૂર કરવા કાદ
હે જીવ! પુત્ર, શ્રી વિગેરે મને સુખના હેતુ થશે અમ તુ જાણીશ નહે સસારમાં વસતા જીવાને એજ ગાઢ ધનરૂપ થાય છે. ૨૧
માતા બીન્ન ભવમાં સ્ત્રી થાય, અને સ્ત્રી મરીને માતા પણ થાય. પિતા મરીને પુત્ર થાય અને પુત્ર મરીને પિતા પણ થાય. કમને વશ સર્વ જીવોની આ સંસારમાં એક સરખી સ્થિતિ નથી. ૨૨.
For Private And Personal Use Only
એવી એક પણ તિ નથી, એવું એક પણ ઉત્પત્તિ સ્થાન નથી, એવી એક પણ જગ્યા નથી, એવું એક પણ કુળ નથી કે જ્યાં સર્વ જીવે અન તીવાર જન્મ કે મરણ પામ્યા ન હેાય. ૨૩,
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ, આણંદજી કલ્યાણુજીની ઓફિસ અમદ વાદ તા. ૫ માહે મે સને ૧૯૧૨, -સવત ૧૯૬૮ ના વૈશાખ વદ ૪ વાર રવેશ જાહેર ખબર:
આ ઉપરથી હિંદુસ્તાનના તમામ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ગૃહસ્થાને ખ બર આપવામાં આવે છેકે અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સ્થાનીક પ્રતિનિધિઓની મીટીંગ મળેલી તેમાં તા.૧૨ માર્ચ સને ૧૯૧૨ ન રોજ ઠરાવ થયેલ તેને અનુસરીને સને ૧૮૮૦માં અમદાવાદ મુકામે હિંદુસ્તા નના જૈન શ્વેતાંબર સકળ સંઘે મળીને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ખંધા રણનુ પ્રોસીડીંગ કરેલુ તે પ્રેસીડીંગની નકલ. "હિંદુસ્તાનના જૈન શ્વેતાંબ મૂર્તિપૂજકની વસ્તીવાળાં જાણીતાં સ્થળામાં મોકલવામાં આવેલ છે અને લખ વામાં આવ્યુ છે કે ત્યાંના સંઘ તથા આસપાસના ગામાના તે ગામના સઘન સાથેના સંબધ રાખનારા ગૃહસ્થાને મેળવી સદરહુ પ્રેસીડીંગમાં કે ઇ સુધારો વ ધારા સંધને કરવા દુરરત જણાય તો તે અમાને તા. ૩૦ મી જુન સને ૧૯૧૨ સુધીમાં લખી મેકલવું'.
તથા
ઉપર મુજબની હકીક્ત છતાં કોઈ સ્થળના સધને પ્રેોસીડીંગની નકલ સાથેનો કાગળ સરત ચુકથી મોકલવામાં ન આવ્યા હોય તો, તે સ્થળન સ'ધ તરફથી અમને લખવામાં આવશે એટલે તરત મે મેકલી આપવામાં આવશે
સદર.
દલપતભાઇ મગનભાઇ હરીલાલ મછારામ વહીવટદાર પ્રતિનિધિ
મુંબઈ શ્રાવિકાશ્રમની નિયમાવળી
'
ઉપર જણાવેલી નિયમાવળી તેના વ્યવસ્થાપક મડળ તરફથી અમને મેકલવામાં આવી છે તેની પહોંચ સ્વીકારતાં જણાવવાની જરૂર પડે છે કે આ શ્રાવિકાશ્રમ ત્રણ વર્ષ થયા દિગંબર શ્રાવિકાઓને માટે સ્થાપન કરવામાં આવેલ છે. આ નિયમા હાલમાં જ સશધિત કરીને બહાર પાડવામાં આવી છે. તેમાંના નિયમે બહુ સારી રીતે ઘડાયેલા છે. શ્વેતામ્બર ભાઇએ વિગેરેને અનુકરણ કરવા લાયક આ કાર્ય છે. નિયમેની અ ંદર શ્રાવિકાઓને પાળવાના નિયમે સારા ઘડાયેલા છે. રાત્રીભાજન અભક્ષ્યભક્ષણાદિનો ત્યાગ કરવાના તેમજ જિનદર્શનાદિની આવશ્યકતાના નિયમે પ્રશસનીય છે. આવા ખાતાએ પુખ્ત
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યી પ્રવિણ શ્રાવિકા ચલાવનાર હોય ત્યારે જ નિપણપણે ચાલી શકે છે. વ્યવસ્થાપક મંડળે તે યેજના ઠીક કરે છે. આવા ખાતા ધાપવા ઈચ્છનારે આ નિયમાવળી ખાસ વાંચવા લાયક છે. અમે તેના સ્થાપક તથા સહાયક વિગેરે ધન્યવાદ આપીએ છીએ. ગ્રાહકો પ્રત્યે વિજ્ઞાસ. ગયા વર્ષમાં પ્રેસની અગવડના કારણથી તેમજ તંત્રની અવારનવાર ગેરહાજરી વધારે રહેવાવાં માસિક નિયમિત બહાર પડી કયું નથી, તે પણ લેખ સારા આપીને બનતા રે ના આપવામાં આવ્યું છે. નવા વર્ષ માં પગ વિષય સંકલના શ્રેષ્ટ રાખવામાં આવે છે. આવા અમૂલ્ય લાભદાયક માસિકના ગ્રાહુક કાયમ રહેવુ, લવાજમ વગર મંગાવ્યે મેકલી આપવું અને નવા ગ્રાહકો કરી આપવા એ દરેક જૈનબંધુની ફરજ છે. જે ગ્રાહકોનું ચિત્તા લેખે વાંચીને સંતુષ્ટ થતું હોય તેમણે અકેક નવું ગ્રાહક કરી આપવા તઢી લેવી કે જેથી અમે કદમાં વધારે કી વધારે લાભ આપવા શક્તિવાન થઈએ. આ માસિકની નકલે ભેટ તરીક ઘણી જવાથી અને પંચાંગમાં તેમજ ભેટમાં વધારે ખર્ચ થવાથી તેમજ કેટલાક ગ્રાહકો પાનીબા રાખ્યા છતા લવાજમનું વેલ્યુ. રવીકારવામાં અને ખાડા કરતા હોવાથી ઉપજ ખર્ચના આંકડા સરખા થવા પણ મુશ્કેલ પડે છે, માટે સારી આશા રાખનારે સપડાયક થવું યે છે તે સાથે ઉત્તમ જૈન લેખ કે સારા લેખ લખા મેકલવા ગ્ય છે કે જે જૈન વન ઉપકારક થઈ પડે, અમારી તેને માટે નમ્ર પ્રાર્થના છે. - cccccc --- ભાવનગર પાજરાપોળ લેટરી. પહેલું ડ્રોઇંગ 61155 ટીકીટેનું નીકળી ગયું છે. ઈનામ ર૭૪૦ 3 24450) ના આપવામાં આવ્યા છે. ઈનામના રૂપીઆ વહેંચવાનું કામ હું શરૂ થવાનું છે. બીજા ડ્રાઇંગ માટેના હેંડબલે બહાર પડ્યા છે, તેમાં ટીકીટ 40000 નીકળવાની છે. ઈનામ રૂ. 16000) ના રાખ્યા છે. પહેલું ઈના રૂ. 2000) નું રાખ્યું છે. નવી ટીકીટ ખપવાનું શરૂ થઈ ગયું છે. પહેલું વખત જેમને સારા ઇનામે મળેલાં છે તેઓ તેમજ બીજા બેવડા લાભ જાણી ને ખરીદ કરવા લાગ્યા છે. પહેલા ડ્રોઇંગનું કામ આટલું બધું સફાઈથી સંતોષકારક થયું છે કે તેને માટે સે એક સરખી પ્રશંસા કરે છે. તેના ઈના મેનું લીસ્ટ છેડા વખતમાં છપાઈને બહાર પડવાનું છે. આર્ય બંધુઓ ટીકીટે ખરીદ કરીને સહાય આપવા લાયક છે. કારણ કે એક પંથને બે કાજ એમાં રહેલા છે. તંત્રી. For Private And Personal Use Only