________________
www.kobatirth.org
સવરની કયા.
પુ.અેમ‰, કાન, નીવી, ખીલ અને ઉપવાસ યથાવિધિ કર્યાં. આ ચર્વશ દિવસ પ્રમાણે દાયજય નામના તપ દેવાય છે. પછી તેમણે દરેક કષાયને જીતવા ચાર ચાર દિવસ ઍકાન, નીવી, ખીલ અને ઉપવાસ કર્યાં. આ સેળ દિવસ પ્રમાણે કષાયજય નામનો તપ કહેવાય છે. પછી ત્રણ ચેગની શુદ્ધિ માટે નીવી, અખીલ અને ઉપવાસ કરતા તે મુનિએ નવ દિવસે યાગશુદ્ધિ કરી. એટલે યેગશુદ્ધિ નામના તપ કર્યા. ત્યારછી ઉપવાસ, એંકન, એકસિક્થ, એકસ્થાન, એકદત્ત, નિવિકૃતિ (ન.વી), આંખિલ અને અટવલ એ પ્રમાણે એક એક કર્મને હરણુ કરવા માટે આઠ આઠ દિવસ કરીને ૬૪ દિવસ પ્રમાણુ અષ્ટકાબૂદન નામના તપ કર્યાં. તે સાધુએ નિતર ત્રણ ત્રણ ઉપવાસ કરવાવડે કરીને જ્ઞાન, દર્શીન અને ચારિત્રનુ સેવન કર્યું. પછી ઇલપક્ષની અગીયાર એક:દર્શીને દિવસે તેમણે માનપણે રહી વાસ ને તદેવીના આરાધનભણી શુભ તપ કર્યાં. પછી શુકલપક્ષમાં આંખીના પારણાવાળા ૨૭ ઉપવાસ કરીને સાળ દિવસે સર્વાંગસુંદર નામના તપ કર્યો. જ પ્રમાણે ગ્લાન સાધુઓની વય વચ્ચે કરવામાં તર, વિષયના દૂષી અને રાગરહિત વા તે મુનિએ કૃષ્ણક્ષમાં પણ ૧૬ દિવસ પ્રમાણુ સિ ંહ નામના તપ કર્યાં. પછી શુદ્ધ જ્ઞાનવાળા એ મુનિએ એકાંતરે પારણાવાળા ત્રીશ આંખીલ કરીને પદ્મભૂષણ નામના તપ કર્યો. પછી અગીયાર અંગ સાધી, ચાદપૂર્વ સંબંધી, બે પ્રકારના ચદ્રયણ અને ઊનેશ્વરી વગેરે તપ થયાં. જે તપ એક પડા, બે ખીજ, ત્રણ ત્રીજ એમ સાતિ િરતી હતી લેતાં પંદર પૂણીમ.ઓના ઉપવાસે કરવાવડે કરીને શુદ્ધ થાય, તેવા સર્વસુખસંપત્તિ નામનો ઉજ્વળ તપ કર્યો, પછી જિનેશ્વરનાં ચરણ નચે નવ ક ચાય છે, તે દરેક ડા સબંધી આઠ આઠ વાસ કરીને તેમણે પદ્માત્તર નામના તપ કર્યો. પછી ચાર દૃવાસ અને શ પણ વર્ષે ને તેમણે ૧૦૦ દિવસ પ્રમાણુ દૂર નામના તપ કર્યું. પછી સહુની વાસનાવાળા તે મુનિએ જેમાં આગણું ચાસ પાણા આવે છે સેવા કરીને ઇન્તુ થ્રેસવડે કરીને મહાદ્ર” નામને! તપ કયો. પછી પચીશ પારણાવાળા એકસોને ચેતેર ઉપવાસવડે તેમણે ભદ્રેત્તર નામના તપ કર્યાં. પછી ગણુ પંચાસ
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. ન, વન અને કાયાના,
દિવસે. ૩ એક સાથે ચાર ચાર ઉપવાસ ને
૨. ચીરા અમને ૨૫ પારણા મળી પારણું એમ ૯ વખત કરવાથી ૧૯૬ ઉપવાસ ને ૪૯ પાણી મળી ૨૪૫ દિવસે. ૪. ૧ સાત ઉપવાઅે પારણુ અમ ૨૫ વખત ફરવાથી ૨૦ દિવસે.
For Private And Personal Use Only