________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસંગ (સતમ સજન્ય.).
અસ્થિરપણું ભાસે છે કે, ધનનું અતિ નિંદનીયપણું જણાય છે અને સર્વત્ર અને નિત્ય ભાવ દેખાય છે. આ પ્રસંગે પિતાની અને પદાર્થો તથા જીની વચ્ચે, સંબંધ શું છે? કે છે? કેટલા વખત સુધીને છે ? અને શા કારણથી થચેલે છે ? તેને કાંઇક ઝળકાટ થાય છે. પિતાનું વ્યક્તિત્વ તેને કાંઈક સમજાય છે અને પરભાવરમણમાં તેને ખેદ આવે છે. આવા આવા પ્રકાશે તેના સંસારજીવનને કોઈ કોઈ વાર ઉદિપ્ત કરે છે, પણ વળી પાછે સંસારવૃદ્ધિને પ્રસંગે પ્રાપ્ત થતાં તે તેમાં સરી પડે છે. જરા સંસારસુખ પ્રાપ્ત થતાં તેમાં તે આસક્ત બની જાય છે, ધનની મેજમાં, વિષયસુખના ઝાંઝવામાં, દેખાતા સુખનાં સાધનની પ્રાપ્તિમાં રક્ત થઈ જાય છે; પછી સામાન્યસુખને પણ મહાન રૂપ આપી પાછે તેમાં લીન થઈ જાય છે, અને નિર્વેદ ભાવના ભૂલી જાય છે. વળી પાછે આંચકો આવે ત્યારે જરા અટકે છે પણ સામાન્ય રીતે તે પુત્રપ્રાપ્તિ, ધન મેળવવાના પ્રસંગે, લગ્નાદિ પ્રસંગે, માની લીધેલા આવશ્યક વ્યવહારે અને ખાસ કરીને ઇદ્રિયતૃપ્તિના કહેવાતા કારણે પ્રાપ્ત થતાં તે તેમાં એકરૂપ બની જઈ પિતાનાં સદ્વિચારો ઉપર પાણી ફેરવે છે અને તેવા પ્રસંગે પ્રાપ્ત થતાં એવી રીતે વર્તે છે કે તેની સ્થિતિ જરા અંદરખાનેથી અવલોકન કરનારને બાળચેષ્ટા જેવી લાગે છે. એનું વિશેષ વિવેચન કરવા કરતાં તે દરરેજના અનુભવને વિષય હોવાથી તે તરફ ધ્યાન ખેંચવા સૂચવવું એજ ઉરિ ગણાય; પણ હકીક્ત એમ બને છે કે ઉપર પ્રમાણે માની લીધેલા સંગે પણ બહુ વખત ટકતા નથી. અમુક કાળે તેને વિ... " અથવા તે અન્ય દુઃખના પ્રસંગે આવે છે ત્યારે વ પણ સામાન્ય રીતે તે સંસાર તરફ દોડ્યો જ પડતું જાય છે. આવા પ્રસંગે વળી તેને જરા ટકી રહે છે પરંતુ તે 1િ
The
વિચાર કરત થાય છે. બહુ ક નિર્વેદ પ્રાપ્ત થાય પછી સંસારના વિષ પ્રિય જનને નિરંતર પ્રાપ્ત થતાં ચેતનની જે ઝળકાટ સહજ થઈ ગયે તે તુરત જણાશે કે તેઓ
ની નિર્વેદ સ્થિતિને ધકેલી ને અધપાત કરાવી તે
તેને માટે એટલું કહેવું છે ચાલ્યો જાય
બાકી તે ઇન્દ્રિયના
નિર્ણય કરેલી બાબત છે, જે નિરંતર બ , ર્ષણ થાય છે.
ની ખુશાલીમાં નાજી મહા સામ્રાજ્યની અ8. ને માનવતા ખેતાબ નાં વા તિતિ |
For Private And Personal Use Only