SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. તસ્વરૂપ તો રવને પણ તેના સમજવા માં આવતું નથી. કોઇને સહુજ આનંદને ખ્યાલ થાય છે તે તેને તે આનંદ બ બન્યા હતા નથી. મતલબ એ.બી સપાટી ઉપર ચ. જઈ તે હદયને આ કરતા નથી. માનસિક આનંદ અને તેથી વધતી સ્થિતિમાં આત્મઆનંદ કેવા પ્રકાર છે તેને યાલ ન હોવાથી થલ પાર્થિવ આનંદમાં આસક્ત રહી સમાન્ય સંપત્તિમાં, વિષય સુખના સાધનોમાં અને તેના ઉપગમાં સુખ માને છે, અને તેને વિયેગ થતાં લમણે હાથ દઈ રડવા બેસે છે. આ સ્થિતિ બહુ ખેદ કરવા જેવી છે. એ માં વસ્તુ સ્વભાવનું જ્ઞાન નથી, કાયંકાયના હેતુને ધ નથી અને દુકામાં કહીએ તે અંધદશાનો પણ ઉલ્લેખ છે. આ સ્થિતિ સ્પષ્ટ રીતે દૂર કરવા યોગ્ય છે એ તે પ્રગટ માલુમ પડે છે. શુદ્ધ ચાન્ય રવરૂપ, અખંડ આનંદ ભેગાવનાર આત્મા આવી સ્થિતિમાં પડી રહી પિતાને શક્તિગત નિભનંદને ભેગવી શકતું નથી અને તેને બદલે જન્મમરણના દુઃખ અનુભવી અનેક પ્રકારના ધંકેલા ખાય છે. અને વિકમ જનિત વિપાક પ્રાપ્ત થતાં તે ગરીબ, ધવન, સુખી, દુઃખી, રાય, રંક, ઉચ્ચ, નીચાદિ અનેક થિતિઓ પ્રાપ્ત કરી એક ખડમાંથી બીજામાં અને બીજમાંથી બીજામાં પડ્યા કરે છે, વળી કંઇક ઊંચે આવે છે, પાછા પડે છે અને એવી રીતે નરકનિમેદની મહા યાતના સહન કરીને એને કે ઈ દેવ દેવ દેવેંદ્ર કે ચકવતના સુખને અનુભવને સંસારમાં વડ્યા કરે છે. આવી રીતે અટવાતાં અટવ તાં તેને ઈ વખત સંસાર ઉપર નિર્વેદ આવે છે, કંટાળો આવે છે અને વધુ સ્વરૂપના જ્ઞાનને કાંઈક આવિર્ભાવ થાય છે ત્યારે તે પિતા ની આવી અતિ અધમ ધકેલા ખાવાની સ્થિતિ પર વિચાર કરી તેનાં કારણ શોધવા લાગે છે. તે વખતે તેને જણય છે કે આવી પિતાની જ હતી દુશ્મનું કારણ તે જ દે, એ દર પિતે જ ઉત્પન્ન કરી છે અને તેનાં ફળ પિતને જ ગવવાં પડે છે. અને તે વખતે જ ત્ય છે કે પિત નું રવરૂપ તદન જુદું જ છે અને વર્તમાન દશા પિતાની જે થયેલી છે તે માત્ર વતુરવરૂપના યથાર્થ જ્ઞાનના અભાવને લીધે જ છે. તે તે વખતે સમજે છે કે શુદ્ધ જ્ઞાન દર્શન ચરિતાદિ અનંત ગુણમય પતને અમાવત દરડામાં નાખનાર અને તેના દ્ધ ગુણેને પ્રગટ થવા ન દેનાર કમલ છે અને તે કમલ તેિ જ ઉત્પન્ન કર્યો છે. હવે તેને દૂર કરી પિતાને શુદ્ધ વરૂપ પ્રગટ કરવાની અતિ આવશ્યક્તા છે. આવી રીતે કઇ કે ઇવર વસ્તરવરૂપનું જ્ઞાન પ્રાપ્ત થતાં તેને સંસાર પર વૈરાગ્ય આવે છે. કષાયનું વિરસપણું જણાય છે. મિત્ર, સ્ત્રી, સંતતિના પ્રેમનું For Private And Personal Use Only
SR No.533323
Book TitleJain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1912
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy