Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
Catalog link: https://jainqq.org/explore/008885/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ___0Jo7d0do/oc/30/1o/o082 ૪ માર્ગ પર ચરણ નહીં, ઉત્સાહને ચાલતો રાખો * ann ୨୧୧୨୧୨୧୬୧୬୧୨୧୧୧ હઠ પર નિયંત્રણ, હોઠની કડવાશ ગાયબા સંયમજીવનની ઓળખાણ આમ તો અનેક રીતે કરીકરાવી શકાય છે; પરંતુ શ્રેષ્ઠ રીતે એની ઓળખાણ કરવી હોય તો કરી શકાય કે જગતના એક પણ જીવ સાથેના સંબંધમાં જે જીવનમાં કડવાશને સ્થાન આપવામાં નથી આવતું એ જીવનનું નામ છે સંયમજીવન ! આ ઓળખાણને આપણે જો સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માગીએ છીએ તો એના અનેક વિકલ્પોમાંનો એક શ્રેષ્ઠતમ વિકલ્પ છે, આપણી હઠ પર નિયંત્રણ. ન ગોચરીનાં કોઈ ચોક્કસ દ્રવ્યો અંગે આપણી ઠ કે ન Sો આપણી સાચી પણ વાત સામાને ઠસાવી દેવા અંગે આપણી રે હઠ. ન ચોક્કસ સ્થળ આસન રાખવા અંગે આપણી હઠ કે ન ગુરુદેવની ચોક્કસ આજ્ઞા જ પાળવા અંગે આપણી હઠ. ટૂંકમાં, હઠ પરના નિયંત્રણમાં મળતી સફળતા હોઠ પર 5) કડવાશ પેદા નહીં થવા દે. અને હોઠ પર ટકી રહેતી મીઠાશ સહુ સાથેના સંબંધમાં આત્મીયતાને જીવંત રાખીને જ રહેશે. શું પોતાના કોક સ્વજનની નનામી ઊંચકીને માર્ગ પર ચાલી કે રહેલ ચરણ એટલું જ સૂચવે છે, અહીં યાત્રામાં સિવાય વેદના 6 છે બીજું કાંઈ જ નથી. બળબળતા બપોરે સખત ગરમીમાં શેઠના કોક કામસર માર્ગ પર ચાલી રહેલ નોકરના ચરણ એટલું જ સૂચવે છે કે અહીં યાત્રામાં શું બોજ સિવાય બીજું કાંઈ જ નથી. છે પરંતુ કર્મનિર્જરાના લક્ષ્ય સાથે, કુસંસ્કારોનો ખાત્મો છે બોલાવવાની મજબૂત ગણતરી સાથે, સ્વચ્છંદતાની અનાદિકાલીન ' છે વૃત્તિના ગળે ટૂંપો દઈ દેવાના ખ્યાલ સાથે, સુખશીલવૃત્તિની છે 9 પરાધીનતા સામે માથું ઊંચકવાનાખ્યાલ સાથે સંયમજીવનના માર્ગ = હું પર ચાલી રહેલ સંયમીના ચરણ એટલું જ સૂચવે છે કે આ યાત્રામાં છે 3 સિવાય ઉત્સાહ બીજું કાંઈ જ નથી. યાદ રાખજો, ચારિત્ર જીવનના માર્ગ પર કેવળ આપણા ચરણને જ આપણે કે હું ચાલતા નથી રાખવાના, ચરણની સાથે ઉત્સાહને પણ ચાલતો - શું રાખવાનો છે. કારણ કે પેટ્રોલ વિનાની ગાડી જો ધક્કાથી જ ચાલે . છે છે તો ઉત્સાહ વિનાનું સંયમજીવન વેઠ જ બની રહે છે. Cળાવ જળ PC cas/co/cococcoJccc/csscscfloJcdow) * ** 6998929299 Page #2 -------------------------------------------------------------------------- ________________ અભતા નહીં, અનિયમિતતા ખતરનાક ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦છે હું પ્રતિકૂળતાને પણ ચાહું છું હું : ‘હું પ્રકાશને ચાહું છું કારણ કે એ મને રસ્તો બતાડે છે પરંતુ આ હું અંધકારનેય માણીશ કારણ કે એ મને તારાઓ બતાડે છે' ક્યાંક ૨ 9 વાંચવામાં આવેલ આ વાક્યને આપણે સંયમજીવનમાં એક અલગ છે જ દૃષ્ટિકોણથી કામે લગાડવાનું છે. આ રહ્યો એ દૃષ્ટિકોણ. ૭ © ‘હું સંયોગોની અનુકૂળતાને ચાહું છું કારણ કે એ મને છે ૦ આરાધનાના માર્ગે દોડતો રાખવામાં સહાયક બને છે પરંતુ પ્રતિકૂળ ૦ જ સંયોગોને પણ હું ચાહું છું કારણ કે એ મને કર્મનિર્જરામાં સહાયક છે દૂધમાં સાકરની અલ્પતા જો દૂધની સ્વાદિષ્ટતા માટે પ્રતિબંધક બને છે તો સંપત્તિની અલ્પતા સંસારી આત્મા માટે ત્રાસદાયક બની રહે છે. શબ્દોમાં માધુર્યની અલ્પતા જો સંબંધોની આત્મીયતા માટે ખતરારૂપ પુરવાર થાય છે તો ગાડીમાં પેટ્રોલની અલ્પતા મંજિલે પહોંચવામાં વિલંબરૂપ પુરવાર થાય છે. પણ સબૂર ! સંયમજીવનમાં અલ્પતા એટલી જોખમરૂપ પુરવાર નથી થતી જેટલી જોખમરૂપ અનિયમિતતા પુરવાર થાય છે. આજે ગોચરી અગિયાર વાગે ગયા, એ જ ક્ષેત્રમાં બીજે દિવસે ગોચરી દસ વાગે ગયા. આજે વિદ્યાગુરુ પાસે અગિયાર વાગે પાઠ લેવા ગયા અને બીજે દિવસે પાઠ લેવા ગયા જ નહીં. ગઈ કાલે પ્રતિલેખન બપોરના ત્રણ વાગે કર્યું અને આજે ચાર વાગે કર્યું. શું ચાલે ? ‘ાજે વાત્કસમારે” આ સૂત્રને અમલી આપણે નહીં બનાવીએ તો બીજું કોણ બનાવશે? આવો, આરાધના અધિક ન કરી શકીએ તો કાંઈ નહીં પણ અનિયમિતતાના દોષથી તો જાતને મુક્ત કરીને જ રહીએ ! 0000606 ( બને છે. તે યાદ રાખજો . અહીં તો કર્મસત્તાનું એકછત્રી સામ્રાજ્ય છે. આ આ એક કલાક પહેલાં પ્રચંડ પુણ્યોદય અને બીજા જ કલાકે તીવ્ર જ પાપોદય. હમણાં બધું જ અનુકૂળ અને આવતીકાલે બધું જ છે © પ્રતિકૂળ. જો અભિગમ સમ્યફ નહીં હોય આપણી પાસે તો શું 9 ૦ ટકાવી શકશું આપણે મનની પ્રસન્નતા ? અને મનની પ્રસન્નતા ૦ 9 જ નહીં હોય આપણી પાસે તો શું જામી શકશું આપણે જે સંયમજીવનમાં ? s®૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ ୨୧୧୨୧୧-୧୨୧୧୨୧୧ ભાવનાની માવજત આપણે કરીએ શુભ ભાવનાઓથી ચિત્તને ભાવિત કરતા તો આપણને આવડે છે; પરંતુ એ ભાવનાઓની માવજત કરવાની બાબતમાં આપણે ભારે ઊણાં ઊતરતા રહીએ છીએ અને એનું જ આ પરિણામ છે કે ભાવનાઓથી ભાવિત ચિત્તની ચમક જીવનમાં ક્યાંય દેખાતી નથી, અનુભવાતી નથી. ભાવનાઓની માવજત કરવી એટલે ? એટલે બીજું કાંઈ નહીં, ભાવનાઓનું જતન કરતા રહેવું. બાળકને જન્મ આપ્યા પછી માતા એનું જતન કરે છે તો જ બાળક સુરક્ષિત રહી જાય છે ને? બસ, એ જ ન્યાયે ભાવનાઓનું આપણે જો જતન કરતા રહીએ તો જ એ ભાવનાઓ સુરક્ષિત રહી જાય છે અને સુરિક્ષત રહી જતી એ ભાવનાઓ સંયોગોની અનુકૂળતામાં સક્રિય બનીને સાધનામાં રૂપાંતરિત થતી રહે છે. શું કહું ? બાળકની માવજત મમ્મી કરે છે, સંપત્તિનું જતન વેપારી કરે છે, અભ્યાસનું જતન વિદ્યાર્થી કરે છે, ભાવનાઓનું જતન આપણે કરતા રહીએ. ચહેરા પર એની ચમક આવ્યા વિના નહીં રહે. Полоос одоо Лоооооо શું શિવસંકલ્પ એ જ સારથિ મહાભારતના યુદ્ધમાં જય-પરાજયનો અડધો નિર્ણય તો કે છે ત્યારે જ થઈ ગયો હતો કે જ્યારે અર્જુનના રથના સારથિ શ્રીકૃષ્ણ – છે હોવાની સહુને જાણ થઈ ગઈ હતી. મહાભારતનું યુદ્ધ ભલે અઢાર દિવસ જ ચાલ્યું હતું પરંતુ અઢાર દોષો સામેનું આપણું યુદ્ધ તો જીવનની અંતિમ પળ સુધી શું ચાલવાનું છે. એ યુદ્ધમાં આપણે જો હારવા નથી જ માગતા તો કે ૨ એનો શ્રેષ્ઠ વિકલ્પ આ છે કે શિવ સંકલ્પને-શુભ સંકલ્પને આપણે - છે આપણા જીવનરથનો સારથિ બનાવી દઈએ. છે અશિવને આમંત્રણ દેનારો, અહિતને નોતરતો એવો એક છે ર પણ અશુભ સંકલ્પ આપણાં મનના દરવાજે આવી ન જાય એની હું જો આપણે સખત તકેદારી રાખીએ તો તાકાત નથી કોઈ આકર્ષક છે ૬ પ્રલોભનની પણ, કે જે આપણાં વચન-કાયાને પતન માટે તૈયાર we lokeroterorkerlekler છે કરી શકે. તે બાણાવળી [સાધક] અર્જુન સિંયમી હોય, સારથિ [મન] ૬ શ્રી કૃષ્ણ શિવસંકલ્પ હોય, સેનાધિપતિ (ગુરુદેવ] યુધિષ્ઠિર - ગીતાર્થ] હોય, વિજયની વરમાળા સિવાય ગળામાં બીજું કાંઈ . વિ જ ન હોય. dellakkal ୧୨୧୬୧୬୧୬୧୬୧୬୧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરાજયનો વિચાર જ પરાજયનો યજમાન એ સેનાધિપતિ પાસે યુદ્ધના મેદાનમાં સશક્ત સૈનિકોની આખી ફોજ હતી, દુશ્મનોનો ખાત્મો બોલાવી દે એવાં સંહારક શસ્ત્રો હતા અને છતાં એ સેનાધિપતિ યુદ્ધના મેદાનમાં દુશ્મનો સામે હારી ગયો. કારણ ? યુદ્ધના મેદાનમાં ઊતરતા પહેલાં જ પરાજિત મનોદશાનો એ શિકાર બની ગયો હતો. “હું નહીં જ જીતી શકું' એ નબળા વિચારે એના મનનો કબજો જમાવી દીધો હતો ! બસ, પરાજયનો આ વિચાર જ પરાજયનો યજમાન બની ગયો અને એના લમણે હાર ઝીંકી દીધી ! યાદ રાખજો, આ નબળા વિચારથી આપણે સતત બચતા રહેવાનું છે. અનાદિકાળથી જેઓને આપણે ખુદે જ તગડેબાજ બનાવ્યા છે એ આંતરશત્રુઓને ખતમ કરવા આપણે સંયમજીવન અંગીકાર કર્યું છે. સ્વાધ્યાય-ધ્યાન-તપશ્ચર્યાદિ અનેક તાકાતપ્રદ યોગો આપણને શસ્ત્રો તરીકે મળ્યા છે. વૈરાગ્ય આપણો સરસ છે. ગુરુદેવ આપણાં મસ્ત છે. માત્ર મનને આપણે હકારાત્મક અભિગમવાળું રાખવાનું છે. પરાજયનો ઓછાયો પણ આપણાં પર શેનો પડે ? aooooooÛ✪✪✪✪✪✪OOD ઈર્ષ્યા : આધ્યાત્મિક શક્તિનો પ્રથમ નંબરનો દુશ્મન હું જે જગાએ પહોંચવા માગું છું એ જગાએ મારા કરતા પહેલાં જો કોઈ પહોંચી જાય છે તો હું બેચેન થઈ જાઉં છું. હું જે બનવા માગું છું, મારા પહેલાં એ બની જવામાં જેને સફળતા મળી ગઈ છે એને જોઈને હું સતત ઉદ્વિગ્નતા અનુભવતો રહું છું. આ છે ઈર્ષ્યાનું કાર્ય. અને કમાલનું દુઃખદ આશ્ચર્ય એ છે કે ઈર્ષ્યા આધ્યાત્મિક શક્તિની પ્રથમ નંબરની દુશ્મન છે. એ તમને સારું ‘કરવા’ બધું જ દે છે પરંતુ ‘સારા’ બની જવામાં તમને એ ક્યારેય સફળ બનવા દેતી નથી. crocodddd રોજ આત્મનિરીક્ષણ કરતા રહેજો. જેઓ સાધનામાં, સ્વાધ્યાયમાં, સદ્ગુણોમાં અને સમાધિમાં આપણા કરતા આગળ છે એ સહુનાં દર્શને આપણું અંતઃકરણ જો ‘હાશ’ નો અનુભવ કરતું હોય તો માનજો કે આપણી અધ્યાત્મ યાત્રા સાચે જ વિકાસના માર્ગે છે પરંતુ જો ‘હાય’ નો અનુભવ કરતું હોય તો માનજો કે આપણી સંસારયાત્રા, સંયમજીવન હાથમાં હોવા છતાં ય અકબંધ જ બની રહી છે ! પાછા ફરી જઈએ આપણે ઈર્ષ્યાના આ . વિનાશકારી રસ્તેથી ! ૦૦૦૦. Page #5 -------------------------------------------------------------------------- ________________ ୨୧-୧୨୧୧୨୧୨୧୨୧୧୧ શૂન્યથી એકડાની કિંમત પણ વધી જાય છે. આરાધના ચાહે સ્વાધ્યાયની હોય કે વૈયાવચ્ચની હોય, તપશ્ચર્યાની હોય કે ધ્યાનની હોય, એનું સ્થાન અધ્યાત્મ જગતમાં જો શૂન્યનું છે તો અહોભાવનું સ્થાન અધ્યાત્મ જગતમાં એકડાનું છે. - એકલા શૂન્યની જો કોઈ કિંમત નથી તો કેવળ એકડાની ટે પણ લાંબી કોઈ કિંમત નથી, પણ એ એકડાની બાજુમાં જો S) શૂન્યને મૂકી દેવામાં આવે છે તો મૂલ્યહીન શૂન્ય તો કીમતી બની જ જાય છે પરંતુ સાવ મામૂલી મૂલ્ય ધરાવતો એકડો ય ભારે મૂલ્યવાન બની જાય છે. આનો અર્થ ? આ જ કે આરાધનાને જો આપણે કીમતી બનાવી દેવા માગીએ છીએ તો એ અહોભાવપૂર્વક આપણે કરતા રહીએ અને અહોભાવને જો આપણે ગૌરવ આપી દેવા માગીએ છીએ તો એ અહોભાવને આપણે આરાધનામાં ઢાળીને જ રહીએ. યાદ રાખજો, અહોભાવ વિનાની આરાધના માત્ર “વેઠ' છે ' જ બની રહેશે જયારે આરાધના વિનાનો કોરો અહોભાવ માત્ર દંભ' જ બની રહેશે. સાવધાન! Со Лололоосоод ЛоuЛолоор શું સંયમજીવન : ખેતર નહીં પણ બગીચો છે સંયમજીવન ભલે આપણે એકલાએ જ જીવવાનું છે પરંતુ કે છે અનેક સંયમી આત્માઓ વચ્ચે રહીને આપણે સંયમજીવન જીવવાનું છે? છે છે અને વાસ્તવિકતા એ છે કે અહીં દરેક સંયમીઓની પ્રકૃતિ અલગ , રે અલગ પ્રકારની છે. કોક સંયમી વિદ્વાન છે પણ ક્રોધી છે, કોક સંયમી તપસ્વી છે , શું પણ અહંકારી છે. કોક સંયમી વૈયાવચ્ચી છે પણ રસલંપટ છે. કોક જ ૨ સંયમી ક્રિયાસિક છે પણ માયાવી છે. છે શું ટકાવી રાખવો એ તમામ પ્રત્યેના આંતરિક સંભાવને? છે શું જીવંત રાખવો એ તમામ પ્રત્યેના હૈયાના બહુમાનભાવને ? કે 8 આ રહી એ અંગેની એક સુંદર વિચારણા. આપણા સહુનું જીવન એ ખેતરનું જીવન નથી પણ બગીચાનું છે ર જીવન છે. ખેતરમાં એક જાતનો પાક જ ઊગે છે જ્યારે બગીચામાં - છે તો જાતજાતનાં ફૂલો ઊગતા હોય છે. અહીં એક જ પ્રકારનો છે? તે સ્વભાવ ધરાવતા સંયમીઓ નથી જ મળવાના, અનેક પ્રકારનો છે 8 સ્વભાવ ધરાવતા સંયમીઓ મળવાના છે. આપણે એ સહુ વચ્ચે - રહીને સદ્ગુણોની સુવાસ માણતા રહેવાનું છે અને સમાધિની # કે પ્રસન્નતા અનુભવતા રહેવાનું છે ! Plaboldalablablablablablablablabaloo K કટ9792902929928 Page #6 -------------------------------------------------------------------------- ________________ કર્મસત્તાનું ગણિત : વેપારનું નહીં પર ખેતરનું માલની પડતર કિંમત ૧૦૦ રૂપિયાની હોય પણ ઘરાકને એ માલ ૧૫૦ રૂપિયામાં વેચવામાં આવે એ ગણિત વેપારનું હોય છે જ્યારે ખેતરમાં અનાજના પ૦૦ દાણા વાવવામાં આવે અને બદલામાં એ ખેતર તમને ૫,૦૦,૦૦૦ દાણા આપે એ ગશ્રિત ખેતીનું હોય છે. સંયમજીવનનું સ્વામિત્વ છે ને આપણી પાસે ? કર્મોનો સફાયો કરી નાખવાનું એક માત્ર લક્ષ્ય છે ને આપણી આંખ સામે ? જો હા, તો એક વાસ્તવિકતા આપણે સતત આંખ સામે રાખવાની છે કે કર્મસત્તાનું ગણિત એ વેપારનું ગણિત નથી પરંતુ ખેતરનું ગણિત છે. જે પણ પ્રકારનું શુભ કે અશુભકર્મ તમે બાંધશો એ ૧૦૦ ની સામે ૧૫૦ ના હિસાબે તમને નહીં ફળે પણ ૫૦૦ ની સામે ૫,૦૦,૦૦૦ ના હિસાબે તમને ફળશે. ખૂબ સમજીને તમે કર્મ બાંધજો. જો પ્રમાદનું સેવન કરતા રહ્યા, અતિચારોની ઉપેક્ષા કરતા રહ્યા તો એનાથી બંધાતાં કર્મો ઉદયમાં આવશે ત્યારે જે હાહાકાર સર્જશે એની કલ્પના કરવી ય મુશ્કેલ છે. ‘મૂલડો થોડો ને ભાઈ, વ્યાજડો ઘણો રે' આનંદઘનજી મહારાજની આ પંક્તિ આપણે સતત સ્મૃતિપથમાં રાખશે ખરા ? ૧૧ no૦૦૦૦૦ સમજણ : હાથમાં રહેલ દીપક જેવી દીપક ! સાંકળે બંધાયેલો હોય છે એ ય પ્રકાશ આપે છે અને હાથમાં હોય છે એ ય પ્રકાશ આપે છે પરંતુ એ બંનેની ક્ષમતામાં આસમાન-જમીનનો ફેર છે. સાંકળે બંધાયેલ દીપકનો પ્રકાશ એ સ્થાને જ ફેલાતો રહે છે. જ્યારે હાથમાં રહેતો દીપક જ્યાં પણ જઈએ છીએ ત્યાં પ્રકાશ આપતો રહે છે. જવાબ આપો. હેય-ઉપાદેયની જે પણ સમજણ આપણને પ્રાપ્ત થઈ છે એનું પોત કેવું છે ? સાંકળે બંધાયેલ દીપક જેવું કે પછી હાથમાં રહેલ દીપક જેવું ? સાચે જ પ્રલોભન સામે આવીને · ઊભું રહી જતું હોય ત્યારે પ્રાપ્ત સમજણના સહારે આપણે જો · પ્રલોભન સામે ન ઝૂકી જતા હોઈએ તો સમજવું કે આપણી સમજણ હાથમાં રહેલ દીપક જેવી છે. યાદ રાખજો. કર્મોનો સફાયો કરવા કે કુસંસ્કારોનું જોર ' ઘટાડવા હાથમાં રહેલ દીપક જેવી સમજણ જ આપણને કામ લાગવાની છે. એક જ કામ કરો. દીપકને સાંકળેથી છોડીને હાથમાં રાખી લો. ફાવી જશો. soorocon Page #7 -------------------------------------------------------------------------- ________________ ખાખી તો બન્યા, ખપી ? સંયમજીવનમાં ખાખી બન્યા રહેવાનું મન કોને નથી હોતું. એ પ્રશ્ન છે. *કપડાં મેલાં હશે તો ચાલશે. ગોચરીનાં દ્રવ્યો રુક્ષ આવશે તો ચાલશે. બેસવાની જગા ગરમીવાળી હશે તો ચાલશે. વિહારોમાં પછાલાં પડી જશે તો ચાલશે. માંડલીનાં કામ એકના S બદલે ત્રણ કરવાના આવશે તો ચાલશે.” ટૂંકમાં, શરીરની સુખશીલતા પોષવાની કોઈ વાત નહીં. Sી શરીરને પંપાળતા રહેવાની કોઈ વૃત્તિ નહીં. શરીરના ગુલામ બન્યા રહેવાની કોઈ ગણતરી નહીં. પણ સબૂર ! માત્ર “ખાખી’ બન્યા રહેવાથી પ્રાપ્ત સંયમજીવન સફળ કે નથી બની જવાનું. “ખાખી’ ની સાથે આપણે “ખપી’ પણ બન્યા રહેવાનું છે. ખપી’ બન્યા રહેવાનું છે એટલે ? શરીર અશક્ત છતાં આરાધભાવ જીવંત. કઠોર શબ્દશ્રવણ છતાં સમર્પણભાવ જીવંત. વિપરીત વર્તાવનો અનુભવ છતાં બહુમાનભાવ જીવંત. પ્રમાદના સેવન છતાં પશ્ચાત્તાપભાવ જીવંત. અતિચાર સેવન છે છતાં વેદનાભાવ જીવંત. ટૂંકમાં, શરીર ક્ષેત્રે ‘ખાખી' બન્યા રહીએ. મનક્ષેત્રે ‘ખપી’ બન્યા રહીએ. બેડો પાર છે. роолоос собсолоЛа Лололоор છે ખતરનાક : બુદ્ધિની અલ્પતા નહીં પણ મલિનતા શું સમજણ સમ્યફ છે, સંયોગો સાનુકૂળ છે, સત્ત્વ ઉપલબ્ધ છે . છે અને છતાં આચરણ જો બરાબર નથી તો માનવું પડે કે શ્રદ્ધામાં જ હું છે ગરબડ છે. છે ઇમારતની સ્થિરતા જો પાયાની મજબૂતીને બંધાયેલી છે, . ૨ વૃક્ષની તાકાત જો મૂળને બંધાયેલી છે તો આચરણની નિર્મળતા છે મજબૂત શ્રદ્ધાને બંધાયેલી છે. કે આપણે સંયમી હોઈએ અને શ્રદ્ધાવાન ન હોઈએ એ શું છે ર ચાલે? ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ માટે આપણે સાવધ રહેતા - શું હોઈએ અને દર્શન મોહના ઉદય પ્રત્યે આપણે આંખમીંચામણાં કરતા હોઈએ એ શું ચાલે? - યાદ રાખજો. બુદ્ધિની અલ્પતાએ દર્શન મોહના ક્ષયોપશમમાં ૨ છે પ્રતિબંધક નથી પરંતુ બુદ્ધિની મલિનતા એ જ દર્શન મોહના કે ૨ ક્ષયોપશમમાં બાધક છે. આપણે એક જ કામ કરતા રહેવા જેવું છે. તે ગંદી પણ ગંગા સાગરમાં જઈને નિર્મળ બની જાય છે. હું તે મલિન પણ બુદ્ધિને આપણે ગુરુચરણમાં મૂકી દઈએ. આપણું કામ છે થઈ જશે. OllobeMateriallardoralar Medlelle ୧୨୨୧୨୧୬୧୬୧୨୧ Page #8 -------------------------------------------------------------------------- ________________ અશુભ કર્મબંધ જેનાથી, એ જ દુષ્કૃત ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સન્ક્રિયાઓ દૂધ - સત્પરિણતિ સાકર ) જગત તો દુષ્કાઈના સેવનને જ દુષ્કૃત માનતું હોય તો એમાં કોઈ નવાઈ નથી; પરંતુ આપણે સાચે જ જો સંસાર પરિભ્રમણથી કંટાળેલા છીએ તો ‘જે પણ વૃત્તિ-પ્રવૃત્તિથી અશુભ કર્મબંધ થતો હોય એ તમામ વૃત્તિ-પ્રવૃત્તિ દુષ્કૃત જ છે' આ માન્યતાને અસ્થિમજ્જા બનાવી દેવાની છે. પછી જીવનમાં ચમત્કાર એ સર્જાશે કે મુહપત્તિના ઉપયોગ વિના આપણે બોલી નહીં શકીએ, નીચે જોયા વિના આપણે ચાલી નહીં શકીએ, ગોચરીના દોષો પ્રત્યે જાગ્રત થયા વિના આપણે નહીં રહી શકીએ, પંજવા-પ્રમાર્યા વિના આપણને ચેન નહીં પડે. ન તો મનને દુર્ગાનમાં વ્યસ્ત રાખી શકશું કે ન તો મનને દુર્ભાવનું શિકાર બનાવી શકશું. ૦૦૦૦૦૦૦ - દૂધ બરાબર પણ એમાં જો સાકર જ નથી તો દૂધ પીવાની મજા નથી આવતી આ હકીકતની તો કોને ખબર નથી એ પ્રશ્ન છે; આ 8 પરંતુ દૂધ સાકરવાળું હોવા છતાં જો જીભ જ બરાબર નથી તો એ છે - સાકરવાળું દૂધ પીવામાં પણ મજા નથી આવતી આ હકીકત તરફ છે - કેટલા લોકોની નજર હશે એ પ્રશ્ન છે. આ જીવનમાં આપણી પાસે પ્રતિક્રમણ, પ્રતિલેખન, ૦ 8 વૈયાવચ્ચાદિ જે પણ સક્રિયાઓ છે એ તમામનું પોત જો ‘દૂધનું છે જ છે તો એ ક્રિયાઓમાં ભળતા હૃદયના ભાવોનું પોત “સાકર'નું છે. ” ભાવ વિનાની લૂખી ક્રિયાઓ શું આનંદદાયક બની રહે ? ~ પણ સબૂર ! એ ભાવસભર ક્રિયાઓના સેવનથી તૈયાર થતી પરિણતિનું છે પોત તો રસસભર જીભનું છે. જો પરિણતિ જ નિર્મળ નહીં બની ૭ @ હોય તો ભાવસભર પણ સક્રિયાઓ આત્મા માટે લાભકારી અને છે હિતકારી બની રહે એ સંભાવના બહુ ઓછી છે. એક કામ કરીએ. ૧ 9 પરિણતિને તૈયાર કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરીને જ રહીએ. જે આપણું કામ થઈ જશે. જે સમિતિ-ગુપ્તિના પાલનમાં આજે આપણને ધારી સફળતા નથી મળી રહી એ સફળતા આપણને માત્ર ‘જેનાથી અશુભ કર્મબંધ એ બધું જ દુકૃત’ એ શ્રદ્ધા અંતરમાં સ્થિર કરી દેવાથી મળી જાય તેમ છે. વધશું આપણે એ દિશામાં આગળ ? G) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ ખળભળાટ શેમાં ? માટીનો કાચો ઘડો એક નાનકડી કાંકરીથી ય તૂટી જાય છે, માટીના પાકા ઘડાને એક વજનદાર પથ્થર તોડી નાખે છે; પરંતુ સુવર્ણનો ઘટ મોટા પથ્થર સામે ય અખંડ રહી જાય છે. સંયમજીવનમાં આપણે જામી ગયા છીએ કે કેમ, એ જાણવા માટેની સાવ સીધી-સાદી પરીક્ષા છે, આપણે શેમાં ખળભળી જઈએ છીએ ? ઠંડી ચા જો આપણને ખળભળાવી રહી છે, કર્કશ વચનોનું શ્રવણ જો આપણાં મનને વ્યથિત કરી રહ્યું છે, કોકના તરફથી થતું અપમાન જો આપણને ઉદ્વિગ્ન બનાવી રહ્યું છે તો સમજી લેવું કે આપણું પોત માટીના ઘડા જેવું છે. આપણે ખળભળવું જ છે ને ? એક કામ કરીએ. તપશ્ચર્યા ન થઈ શકવા બદલ મનને ખળભળતું રાખીએ. ક્રિયાઓમાં ભાવો ન ભળવા બદલ વ્યથિત થતા રહીએ. ગુરુદેવ પ્રત્યે ક્વચિત્ ઊભા થઈ જતા દુર્ભાવની પીડા અનુભવતા રહીએ. ખળભળાટની આ કક્ષા આપણને એક દિવસ સુવર્ણઘટનું પ્રતિનિધિત્વ આપીને જ રહેશે. Coooooooooookoooo) શું બનવું છે ? સદ્ગુણી કે સરળ ? મેં એક જગાએ વાંચ્યું હતું કે “પ્રસન્ન રહેવું અત્યંત સરળ છે પરંતુ સરળ બન્યા રહેવું એ ભારે કઠિન છે' આ વાક્યને સંયમજીવનના સંદર્ભમાં કહેવું હોય તો કહી શકાય કે ‘સદ્ગુણી બન્યા રહેવું અત્યંત સરળ છે પરંતુ સરળ બન્યા રહેવું એ સાચે જ ભારે કઠિન છે. કારણ ? સરળતા દંભની દુશ્મન છે અને દંભ સાથે તો જીવની જનમજનમની મૈત્રી છે. જીવ રસની લંપટતા છોડવા તૈયાર છે, જીવ સ્ત્રીસંગના જીવનભરના ત્યાગ માટે તૈયાર છે, જીવ શરીરની વિભૂષા છોડવા તૈયાર છે પરંતુ દંભત્યાગ માટે એ બિલકુલ તૈયાર નથી. શું કહું ? ડૉક્ટર સમક્ષ દર્દીનું દંભસેવન જો એના મોતનું કારણ બનીને જ રહે છે તો સદ્ગુરુ સમક્ષ પણ શિષ્યનું દંભસેવન એના સંયમજીવનની નિષ્ફળતાનું કારણ બનીને એને દુર્ગતિમાં ધકેલીને જ રહે છે. શું કરશું ? દંભત્યાગ કે પછી દંભદોસ્તી ? ၁၉ [૧૮] Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ દેષ્ટિ કયાં સુધીનું જોઈ શકે છે ? ૦૦૦૦૦ કયા કર્મનો ઉદય ? ના. કયા જીવને કર્મનો ઉદય ? છરી જો ગુંડાના હાથમાં છે તો ત્યાંથી દૂર હટી જવા જેવું છે પરંતુ એ જ છરી જો. ડૉક્ટરના હાથમાં છે તો જરાય ડર્યા વિના એના હાથે રેશન કરાવી લેવા જેવું છે. પ્રશ્ન એ નથી કે જીવને કયા કર્મનો ઉદય વર્તી રહ્યો છે ? પ્રશ્ન એ છે કે ક્યા જીવને કર્મનો ઉદય વર્તી રહ્યો છે ? - અજ્ઞાનીને જો શાતાનો ઉદય છે તો ય અશુભ કર્મબંધ ચાલુ છે. જ્ઞાનીને જો એશાતાનો ઉદય છે તો ય અશુભ કર્મોની નિર્જરા ચાલુ છે. કોકિલ કંઠ અજ્ઞાનીને દુર્ગતિનું કારણ બનવાનો છે. કર્કશ અવાજ પણ જ્ઞાનીને સદ્ગતિમાં જતા રોકી શકવાનો નથી. આનો અર્થ ? આ જ કે આપણે ચોક્કસ પ્રકારના કર્મના ઉદય માટે તડપતા રહેવાની જરૂર નથી; પરંતુ કર્મનો ઉદય ગમે તે પ્રકારનો હોય, અશુભ કર્મબંધ આપણે ન જ કરી બેસીએ એવી આત્માની યોગ્યતા તૈયાર કરી દેવાની જરૂર છે. દશવૈકાલિક સૂત્રે આનું સચોટ સમાધાન આપ્યું જ છે ને? તમામ પ્રકારની પ્રવૃત્તિના સ્તરે ‘યતના'ની પ્રતિષ્ઠા કરી દો. અશુભ કર્મબંધ થશે જ નહીં. (૯) આપણી આંખો કેટલે દૂર સુધી જોઈ શકે છે એની તો : આપણને ખબર છે પણ આપણે એક વાર એ પાકું કરી લેવાની છે 3 જરૂર છે કે આપણી દૃષ્ટિ કેટલે દૂર સુધીનું જોઈ શકે છે ? જવાબ આપો. પ્રતિકૂળતામાં પ્રતિકૂળતા જ દેખાય છે ? કે પછી પાપનો કે ઉદય પણ દેખાય છે ? પાપનો ઉદય જ દેખાય છે ? કે પછી આ 6 ભૂતકાળના ભવોમાં આત્માએ પ્રમાદવશ બનીને કરેલ પાપોનું જ સેવન પણ દેખાય છે ? અનુકૂળતામાં અનુકૂળતા જ દેખાય છે? કે પછી પુણ્યકર્મનો છે - ઉદય પણ દેખાય છે ? પુણ્યકર્મનો ઉદય જ દેખાય છે ? કે પછી આ જ ભૂતકાળના ભવોમાં જાગ્રત અને સાવધ બનીને આત્માએ કરેલ હ તે સત્કાર્યોનું સેવન પણ દેખાય છે? યાદ રાખજો, દષ્ટિ જ્યાં સુધી પહોંચતી હશે, આત્મા ત્યાં છે સુધી જવા જ પ્રયત્નશીલ બન્યો રહેશે. નળ ખોલ્યા પછી ય પાણી ૪ છે નથી આવતું તો સંસારીને ખ્યાલ આવી જાય છે કે ટાંકી ખાલી થઈ હ ઇ ગઈ છે. પુરુષાર્થ પછી ય અનુકૂળતા ન મળે ત્યારે આપણને ખ્યાલ છે 6 આવી જાય ખરો કે પુણ્યની મૂડી આપણી ખલાસ થઈ ગઈ છે ? 6 ૪૦૦૦૭ ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ Qalere holder de boterodotell શું આવશ્યક ક્રિયાઓ આનંદનું કારણ ખરી ? $ કારણ-કાર્યનાં દર્શન એક સાથે... આટલાં વરસોના સંયમ પર્યાય પછી, આટલાં વરસોના શાસ્ત્રાધ્યયન પછી, આટલાં વરસોના વાચનાશ્રવણ પછી આપણને એમ લાગતું હોય કે આપણે ‘જ્ઞાની' બની ગયા છીએ તો એની કસોટી માટેનું આ એક સૂત્ર આપણે સતત આંખ સામે 6 રાખવાની જરૂર છે. જો કારણના ગર્ભમાં આપણે કાર્યનાં દર્શન કરી શકતા હોઈએ અને કાર્યની ઉપસ્થિતિ વખતે એની પાછળ રહેલ કારણને આપણે નિહાળી શકતા હોઈએ તો માનવું કે “જ્ઞાની’ બની ગયા હોવાનો આપણો ખ્યાલ એ થામણા નથી પણ તથ્ય છે, સત્ય છે. જવાબ આપો. સંયમજીવનના વિશુદ્ધ પાલનમાં આપણને સદ્ગતિ અને પરમગતિનાં દર્શન થઈ રહ્યા છે ખરા ? નિઃશૂક ( હૃદયે સંયમજીવનમાં સેવાતા દોષોમાં આપણને દુર્ગતિનાં અને 5 દીર્ઘ સંસાર પરિભ્રમણનાં દર્શન થઈ રહ્યા છે ખરા ? - જો આ પ્રશ્નનો પ્રત્યુત્તર અંતઃકરણમાંથી સંતોષજનક ન « મળતો હોય તો સમજી રાખવું કે શાસ્ત્રાધ્યયન દ્વારા આપણે કદાચ ‘વિદ્વાન’ બની ગયા છીએ પરંતુ ‘જ્ઞાનીપણું' તો આપણાથી 6 હજી ઘણું દૂર છે. પ્રતિલેખન અને પ્રતિક્રમણ, વિહાર અને લોચ, સ્વાધ્યાય અને વૈયાવચ્ચ, પાલન સમિતિનું અને ગુપ્તિનું આ બધું ય આપણા સંયમજીવનમાં ફરજિયાત છે. ફરજિયાત છે અર્થાતુ? આવશ્યક છે, અવશ્ય કરણીય છે. પ્રશ્ન એટલો જ છે કે આ તમામ આવશ્યકોનું સેવન આપણા માટે આનંદનું કારણ બની રહ્યું છે કે નહીં ? પ્રતિલેખન વખતે જીવરક્ષા થઈ રહી હોવાનો આનંદ તો પ્રતિક્રમણ વખતે પાપ-પ્રમાદસેવનથી પાછા ફરવાનું બની રહ્યું હોવાનો આનંદ. વિહાર વખતે આજ્ઞાપાલનનો આનંદ તો લોચ વખતે કર્મનિર્જરા થઈ રહ્યાનો આનંદ. સ્વાધ્યાય વખતે સંકલ્પ-વિકલ્પોમાંથી મુક્તિ મળી રહ્યાનો આનંદ તો વૈયાવચ્ચ વખતે સંયમીઓની ભક્તિનો લાભ મળી રહ્યાનો આનંદ. સમિતિ અને ગુપ્તિના પાલનમાં પ્રવચન માતાઓને અભયદાન આપી રહ્યાનો આનંદ. યાદ રાખજો, આવશ્યકમાં થતો આનંદનો અનુભવ આત્મામાં સુસંસ્કારોનું એવું આધાન કરીને રહેશે કે એ સુસંસ્કારો છે આત્મા માટે ભવાંતરમાં સુરક્ષાચક બનીને જ રહેશે. de oratore laterale rol Modello del co/zBc S୧୨୧୨୧୨2୨୧୨୧୨୧ Page #12 -------------------------------------------------------------------------- ________________ માર્ગ મળે, રુચિ તો આપણે જ જગાડવી પડે. મમ્મી બાબાને વધુમાં વધુ ભોજન આપી શકે પણ બે કામ તો બાબાએ પોતે જ કરવા પડે. ભૂખ બાબાએ પોતે જ લગાડવી પડે અને ભોજન બાબાએ પોતે જ પચાવવું પડે. પ્રભુ આપણને વધુમાં વધુ મોક્ષમાર્ગ જ આપી શકે પરંતુ એ માર્ગ પરની રુચિ તો આપણે જ જગાડવી પડે અને એ માર્ગ પર આવતાં કષ્ટોને તો આપણે પોતે જ ઘોળીને પી જવા પડે. અનંતકાળના સંસાર પરિભ્રમણમાં આપણે ક્યાં થાપ ખાઈ ગયા છીએ? પ્રભુએ સ્થાપેલો માર્ગ જ આપણને અનંતવાર મળ્યો છે એટલું જ નહીં, સાક્ષાત પ્રભુ પોતે આપણને અનંતવાર મળ્યા છે પણ આપણે એ પાવન યોગને સફળ ન બનાવી શક્યા. કારણ? ન આપણને માર્ગ પર રુચિ પ્રગટી કે ન માર્ગ પરનાં કષ્ટોને આપણે અપનાવી શક્યા. યાદ રાખજો. ‘મા ’ એ પ્રભુનું વિશેષણ જરૂર છે પણ નોરથયા' એ પ્રભુનું વિશેષણ નથી જ. એ આપણે પોતે જ મેળવવાનો છે. રુચિ દ્વારા અને કષ્ટો સ્વીકારવા દ્વારા ! ૧૦૦૦૦૦૦૦૦૦૦ ૨ આપણે આસ્તિક તો છીએ - આજ્ઞાંકિત ? ૨ આપણને કોઈ ‘નાસ્તિક’ કહી જાય તો આપણે સમસમી 3 * ઊઠીએ, આપણે કદાચ આવેશમાં આવી જઈને એને બોલતો બંધ X પણ કરી દઈએ. કારણ? આપણી જાતને આપણે ‘આસ્તિક' G - માનીએ છીએ અને વાત સાચી પણ છે ને? - નાસ્તિક હોત જો આપણે તો સંયમજીવન આપણે અંગીકાર દ્વ કે તરત જ શું કામ ? આ જીવનનાં કષ્ટો વેઠી લેવા આપણે તૈયાર & થાત જ શું કામ ? જીવનભર માટે ગુર્વાજ્ઞાના કઠોર બંધનને અપનાવી લેવા મનને આપણે સંમત કરત જ શું કામ? ના. આપણે જ : આસ્તિક જ છીએ. એ આસ્તિક્તાએ જ આપણને સંયમજીવન છે અંગીકાર કરી લેવા સંમત કર્યા છે. પણ સંબૂર ! આસ્તિકતા આપણને સંયમજીવન સુધી લઈ આવી એ તો - જ બરાબર છે પરંતુ પ્રાપ્ત આ સંયમજીવનને સફળ બનાવવાની કે જવાબદારી તો આજ્ઞાંકિતતાની છે. આપણે નાસ્તિક નથી એ તો જ બહુ આનંદની વાત છે પણ જો આપણે આજ્ઞાંકિત નથી તો એ તો જ છે ભારે કરુણતા છે. આવો, આસ્તિક છીએ જ તો એને સત્યાપિત જ © કરવા આપણે આજ્ઞાંકિત બનીને જ રહીએ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ જાણકારી નહીં પણ જાગૃતિ તમે સમસ્ત વિજ્ઞાનજગત પર નજર નાખી જુઓ. સર્વત્ર તમને ‘જાણકારી’ની બોલબાલા દેખાશે. એક એક ચીજ પર તમે શંકા કરતા જાઓ. એનાં સમાધાનો મેળવતા જાઓ. તમારી જાણકારી વધીને જ રહેશે. બની શકે કે આ વધતી જતી જાણકારી એક દિવસ તમને સફળ વૈજ્ઞાનિક બનાવીને જ રહે. પણ, અધ્યાત્મ જગતને રસ ‘જાણકારી’ માં એટલો નથી, જેટલો ‘જાગૃતિ’માં છે. અહીં જાણકારીને ગૌરવ તો જ મળે છે જો એ જાણકારી જાગૃતિમાં રૂપાંતરિત થતી હોય તો ! ‘યતના જ આત્માને અશુભકર્મબંધથી બચાવતી રહે છે’ આ જાણકારી તો તમે મેળવી લીધી પણ એ જાણકારીને તમે પ્રત્યેક બોલવા, ચાલવાના પ્રસંગે, ઊઠવા-બેસવાના પ્રસંગે, વાપરવાના-વિહારના પ્રસંગે જો જાગ્રત રહીને અમલી બનાવી રહ્યા છો તો જ એ જાણકારી તમારા આત્મા માટે લાભકારી, હિતકારી અને કલ્યાણકારી બની રહેવાની છે. એક જ કામ કરીએ. ‘જાણકારી’ મેળવવા વધુ પડતા પ્રયત્નશીલ બનવાને બદલે ‘જાગૃતિ’ વધારવા વધુ પ્રયત્નશીલ બનતા રહીએ. ફાવી જશે. ૨૫ Cotaceleted coltootheck મનની આજ્ઞા કે મનને આજ્ઞા ? D સર્પ ! આ શબ્દ કાને પડતાંની સાથે જ આપણા શરીરમાં કંપારી પેદા થઈ જાય. આપણે જ્યાં એની હાજરી હોય ત્યાંથી ભાગી છૂટીએ. એનું મૃત શરીર પડ્યું હોય તો ય ત્યાં જવાની હિંમત ન કરીએ. પણ સબૂર ! મદારી આ જ સર્પના માધ્યમે પોતાની આજીવિકા ઊભી કરતો રહે. ન એને એ મારી નાખે કે ન એને એ માલિક બનવા દે. સાચે જ આ સંયમજીવનને આપણે જો સાર્થક કરી દેવા માગીએ છીએ તો મન સાથે આપણે આવો જ - મદારીનો જેવો સર્પ સાથેનો વ્યવહાર હોય છે તેવો જ - વ્યવહાર કરતા રહેવા જેવું છે. મનની આજ્ઞાને માનતા રહીને એને આપણે માલિક પણ બનવા દેવાનું નથી તો મનને હરક્ષેત્રમાં કચડતા-દબાવતા રહીને એને ખતમ પણ કરી નાખવાનું નથી. એક જ કામ કરવાનું છે. સર્પ [મન] ને જીવતો રાખીને મદારી [આત્મા] એને પોતાની આજ્ઞામાં રાખી દે. બેડો પાર છે. ટૂંકમા, મનની આજ્ઞામાં આત્મા, એટલે સંયમજીવન નિષ્ફળ. આત્માની આજ્ઞામાં મન એટલે સંયમજીવન સફળ ! ૧ વાprov Page #14 -------------------------------------------------------------------------- ________________ પુચોદયને પચાવીએ, પાપોદયને ખપાવીએ ધર્મલાભ” આ શબ્દ કાને પડતાં જ શ્રાવકો અને શ્રાવિકાઓ આપણને ગોચરી વહોરાવવા તૈયાર થઈ જાય. શરીર પર ધવલ વસ્ત્રો જોતાવેંત અહોભાવથી કેઈકનાં મસ્તક ઝૂકી જાય. માત્ર મામૂલી પ્રેરણાથી શ્રાવકો લાખો-કરોડો રૂપિયા સન્માર્ગે વાપરવા તૈયાર થઈ જાય. આ આપણો પુણ્યોદય ! ૨૦/૨૦ ઘરોમાં જવા છતાં પર્યાપ્ત ગોચરી ન મળે, ક્યારેક સાવ પ્રાકૃત માણસ આપણું અપમાન કરી બેસે. કોક સ્થળમાં રહેવા માટેની વસતિ સાવ બેકાર મળે. કવચિત્ વગર અપરાધે સહવર્તી તરફથી કે ગુરુદેવ તરફથી કઠોર અને કર્કશ વચનો સાંભળવા મળે. આ આપણો પાપોદય ! સંયમજીવનને આપણે પરમગતિનું કારણ બનાવી દેવા માગીએ છીએ તો પુણ્યોદયને પચાવવાની અને પાપોદયને ખપાવવાની, આ બંને પ્રકારની કળાને આપણે આત્મસાત્ કરી લેવી જ જોઈએ. ટૂંકમાં, પુણ્યોદયને જો આપણે પુણ્યબંધનું કારણ બનાવી શકીએ છીએ અને પાપોદયને આપણે જો અશુભ કર્મબંધથી બચાવી શકીએ છીએ તો આપણી પરમગતિ નિકટ આવી રહ્યાની બાબતમાં કોઈ જ શંકા નથી. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ‘રતિ’નો વિષય બદલી નાખીએ સંયમજીવનના સ્વામી બની જવામાં સફળ બની ગયેલા આપણે જો સંયમજીવનને સાર્થક કરી દેવામાં સફળ બની જવા X માગીએ છીએ તો એનો એક જ વિકલ્પ છે, આપણે સન્મતિના : Eસ્વામી સતત બન્યા જ રહીએ. ‘સન્મતિ' ના સ્વામી બન્યા રહેવું એટલે? ‘રતિ'ના વિષયને બદલી નાખવામાં સફળ બન્યા રહેવું. હ મિષ્ટાન્નની રતિને તપશ્ચર્યામાં લઈ જવી. વિકથામાં આ અનુભવાતી રતિને સ્વાધ્યાયમાં લઈ જવી. સુખશીલતાની રતિને વૈયાવચ્ચમાં રૂપાંતરિત કરી દેવી. સ્વચ્છેદવૃત્તિની ૨તિને - સમર્પણભાવમાં ગોઠવી દેવી. બહિર્મુખતામાં અનુભવાતી રતિને 6 અંતર્મુખતાનું સરનામું આપી દેવામાં સફળ બની જવું. લગ્ન કરીને પિયરથી સાસરે આવતી કન્યા ‘રતિ'ના વિષયને જ બદલવા સિવાય બીજું કરે છે શું ? સંસારીમાંથી સંયમી બનેલા 6 કે આપણે ય રતિના વિષયોને બદલી નાખવા સિવાય બીજું કશું જ છે કરવા જેવું નથી. કારણ ? રતિનો બદલાતો વિષય આપણને 6 કે સન્મતિ બક્ષશે અને સન્મતિના ગર્ભમાં જ સદ્ગતિ અને પરમગતિ છે ૦ પનાની રહેશે. Page #15 -------------------------------------------------------------------------- ________________ મનની આ ચાલબાજીને ઓળખી લઈએ સાચું બોલો. દરિયામાં ધક્કો લગાવી દઈને હાથ ઊંચા કરી દેતી વ્યક્તિ સાથે કોઈ ડાહ્યો માણસ મૈત્રી જમાવશે ખરો ? પ્રગટેલી આગમાં ધકેલી દઈને ભાગી જતા માણસ પ્રત્યે કોઈ સમજુ માણસ વિશ્વાસ મૂકશે ખરો ? ગુંડાના ઘરમાં દાખલ કરી દઈને ઘરનું બારણું બંધ કરી દઈને રફુચક્કર થઈ જતા યુવાન સાથે કોઈ યુવક દોસ્તી જમાવવા તૈયાર થઈ જશે ખરો ? જો ના, તો અનંતકાળથી મન, આત્મા સાથે શું કરી રહ્યું છે એ આપણે બરાબર જાણી લેવાની જરૂર છે. મન સતત શરીરને પાપમાં જોડતું રહીને પોતાના હાથ ઊંચા કરતું રહ્યું છે. પાપસેવન શરીરે કર્યું. એ માટેની પ્રેરણા મન તરફથી મળતી રહી. અશુભ કર્મો આત્માએ બાંધ્યા અને પરલોકમાં આત્મા દુર્ગતિની યાત્રાએ નીકળી પડ્યો. એક કામ આપણે કરીએ. શરીરને પાપમાં જોડી દઈને પોતાના હાથ ઊંચા કરી દેતા મન પ્રત્યે આપણે કૂણી લાગણી ન ધરાવીએ. એના પ્રત્યે વિશ્વાસ ન કેળવીએ. એની સાથે દોસ્તી ન જમાવીએ. પાપસેવનથી આપણે ખૂબ ખૂબ બચતા રહેશું. ૨૯ Cocoaceful to cookbook ધ્યાન કરવું છે ? કે ધ્યાન રાખવું છે ? હમણાં હમણાં ચારે ય બાજુ ‘ધ્યાન’ની બોલબાલા થઈ રહી છે. અચ્છા અચ્છા સાધકો જાતજાતનાં ધ્યાન લગાવી રહ્યા છે. ધ્યાનશિબિરો યોજાઈ રહી છે. ધ્યાનના વર્ગ ખૂલી રહ્યા છે. ધ્યાન માટેના ચોક્કસ પ્રકારનાં વાતાવરણ ઊભા કરવામાં આવી રહ્યા છે. પણ સબૂર ! સાચે જ જો આપણા આત્માને આપણે બચાવી લેવા માગીએ છીએ તો આપણે અત્યારે ધ્યાન કરવા તરફ દોડતા રહેવાને બદલે આપણા આત્માનું ધ્યાન રાખવા તરફ વધુ જાગ્રત બનવાની જરૂર છે. પરમાત્મા મહાવીરદેવે ગણધર ગૌતમને કરેલ આ વાત, 'શોયન ! સમયમા પમાય′ શેની સૂચક છે? ધ્યાન કરવાની નહીં પણ આત્માનું ધ્યાન રાખવાની ! ધ્યાન રાખવાનું આત્માનું, એટલે ? એટલે આ જ કે આત્મા આર્તધ્યાન કે રૌદ્રધ્યાનનો શિકાર ન બનતા ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં જ વ્યસ્ત રહ્યા કરે. સાવધાન ! ધ્યાન રાખવાને બદલે ધ્યાન કરવાના આજના લલચામણાં માહોલમાં જાતને ગુમ કરી દેવાની ભૂલ કરી બેસતા નહીં. ၁၂ D Page #16 -------------------------------------------------------------------------- ________________ નિંદા : સાંભળવી ખરાબ ? કે કરવી ? પાઠીએ દુરુપયોગ ચાહે કાનનો હોય કે જીભનો હોય, બંને ય ખરાબ છે. આત્મા માટે બંને ય ખતરનાક છે. નિંદા જો આપણે સાંભળીએ છીએ તો એ ય ખરાબ છે અને નિંદા જો આપણે કરીએ છીએ તો એ ય ખરાબ છે. પરંતુ એ બંનેમાં વધુ ખરાબ કોણ ? એ જાણવું હોય તો એની કસોટી આ છે કે જે દોષનું સેવન આપણી પાસેથી ભવાંતરમાં ત્રસપણું ઝૂંટવી લે એ દોષસેવન સૌથી વધુ ભયંકર ! નિંદાશ્રવણ એ કાનનો દુરુપયોગ જરૂર છે. એનાથી બંધાતું કર્મ આત્માને ભવાંતરમાં કર્મેન્દ્રિયથી વંચિત કરી દે એ શક્યતા પણ પૂરેપૂરી છે પરંતુ નિંદાકથન તો એથી અનેકગણું ભયંકર એટલા માટે છે કે નિંદાકથન એ જીભનો દુરુપયોગ છે અને એનાથી બંધાતું કર્મ આત્માને જિહેન્દ્રિયથી વંચિત કરી દે છે. કન્દ્રિયથી વંચિત રહી જવા છતાં આત્મા ત્રપણું પામી શકે છે પરંતુ જિલ્ટેન્દ્રિયથી વંચિત આત્મા તો ત્રસપણું ગુમાવી જ બેસે છે. અલબત્ત, નિંદાશ્રવણથી અને નિંદાકથનથી, બંનેય દોષોથી આત્માને દૂર જ રાખજો. કાન અને જીભ, એકેયથી વંચિત રહેવું આપણને પરવડે તેવું નથી. ૨૦૦. ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ દોષોને જોતા રહીએ. મનની એક ગજબનાક ચાલબાજીને આપણે સતત આંખX સામે રાખવાની જરૂર છે. એ ભૂતકાળમાં સેવાઈ ગયેલા દોષોને ૭ જોવા તૈયાર થઈ જાય છે પરંતુ વર્તમાનમાં સેવાઈ રહેલા દોષોને 6 જોવા એ લગભગ તૈયાર હોતું નથી. છે પરિણામ આનું એ આવે છે કે ભૂતકાળના દોષસેવન બદલ બે મન એક બાજુ પશ્ચાત્તાપ કરતું રહે છે જ્યારે બીજી બાજુ વર્તમાનમાં ૧૦ જ સેવાતા દોષો પ્રત્યે એ ઉપક્ષા જ કરતું રહે છે. આ સ્થિતિમાં જીવનને ? આ દોષમુક્ત બનાવી દેવામાં સફળતા મળે જ શી રીતે ? તે કલ્પના કરો એ વેપારીની કે જેને ધંધામાં થયેલું નુકસાન છે યાદ છે પરંતુ ધંધામાં થઈ રહેલ નુકસાન સમજમાં જ નથી આવતું. 6 એ વેપારીનો ધંધો ઊઠી જાય કે બીજું કાંઈ થાય ? @ સાચા અર્થમાં જીવનને દોષરહિત બનાવવું છે ? ભૂતકાળના છે દોષસેવન બદલ પશ્ચાત્તાપ જરૂર કરો. ભવિષ્યકાળને દોષમુક્ત ૦ રાખવા પચ્ચકખાણ જરૂર કરો પરંતુ વર્તમાનમાં સેવાઈ રહેલ દોષોને જે નીરખતા રહેવાની કળા તો આત્મસાત્ કરીને જ રહો. ૪૦૦૦૨ ૦૦૦૦૦૦૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ યોગ્યતાને સક્રિય બનાવો કૂવામાં પાણી જરૂર છે; પરંતુ એ પોતાની મેળે બહાર નથી જ આવતું. એને બહાર લાવવા કાં તો કૂવા પર પમ્પ લગાડવો પડે છે અને કાં તો બાલદી વાટે એને બહાર લાવવું પડે છે. કબૂલ, આપણી પાસે યોગ્યતા છે જ. આરાધના માટેનો ઉત્સાહ છે જ. સ્વાધ્યાય માટેની લગન છે જ. તપશ્ચર્યા અંગેનું જરૂરી સત્ત્વ છે જ; પરંતુ એ તમામનું પોત છે કૂવામાંના પાણી જેવું. ગુરુદેવની પ્રેરણા વિના, શાસ્ત્રવાંચનના નિમિત્ત વિના, કોક શુભ આલંબન વિના એમાંનું કાંઈ જ સક્રિય બનતું નથી. જો આપણે પ્રેરણા ઝીલતા રહેવામાં દાખવતા રહ્યા બેદરકારી, શાસ્ત્ર વાંચનની કરતા રહ્યા ઉપેક્ષા, શુભ આલંબનો પ્રત્યે કરતા રહ્યા આંખમીંચામણાં તો નિશ્ચિત સમજી રાખવું કે આપણી પાસે રહેલ યોગ્યતા વગેરે બધું ય એમ ને એમ પડ્યું રહેશે. કૂવામાં જ પડ્યા રહેતા પાણીમાં કચરો પડ્યા કરે છે. સુષુપ્ત રહી જતી યોગ્યતા સમય જતાં નિષ્પ્રાણ બની જાય છે. ૩૩ CollectacologNoteback સફળતાનો સરળ રસ્તો પાંખ હોવા છતાં જો પંખી ઊડવા તૈયાર થતું જ નથી તો પછી એને પંખી કહેવાનો અર્થ જ શો છે ? પંખીનો અર્થ જ થાય છે, જેની પાસે પાંખ છે. ‘પાંખ’ શબ્દની સાર્થકતા જ પંખી ઊડે એમાં છે. કબૂલ, આપણી પાસે આત્મવિશ્વાસ છે. છતાં જો આપણે સાધના અંગેના એક પણ પ્રકારના જોખમને ઉઠાવવા તૈયાર નથી, કાલ્પનિક ભયના શિકાર બન્યા રહીને કઠોર તપશ્ચર્યાના માર્ગે કદમ મૂકવા તૈયાર નથી, સ્વાધ્યાયક્ષેત્રે પ્રચંડ પુરુષાર્થ આદરવા તૈયાર નથી, અપરિચિત ક્ષેત્રમાં વિચરવા તૈયાર નથી, અજ્ઞાત ઘરોમાં ગોચરી જવા તૈયાર નથી, પ્રમાદસેવન છતાં અહંકાર તૂટવાના ભયે પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર નથી તો પછી આપણી પાસે આત્મવિશ્વાસ હોવાનો અર્થ જ શું છે ? યાદ રાખજો. પાંખ છે જો પંખી પાસે તો માળો છોડીને એણે આકાશમાં ઊડવું જ રહ્યું. આત્મવિશ્વાસ છે જો આપણી પાસે તો અનુકૂળતાના કોચલામાંથી બહાર આવી જઈને આપણે સાધના માર્ગનાં જોખમો ઉઠાવવા જ રહ્યા ! વર્ષ ૧૦ jpeybo Page #18 -------------------------------------------------------------------------- ________________ માછલી બનીને તરવું છે કે નદી બનીને ભળવું છે? સમુદ્રમાં માછલી બનીને તરવું એ એક અલગ વાત છે અને સમુદ્રમાં નદી બનીને ભળી જવું એ બિલકુલ અલગ વાત છે. કબૂલ, માછલી પાણી વિના જીવી જ નથી શકતી. છતાં ય એ પોતે પાણી તો નથી જ બની શકતી ને? જ્યારે નદી? એ સાગરમાં ભળ્યા વિના રહી નથી શકતી એ તો છે જ પરંતુ સાગરમાં ભળી જઈને એ સ્વયં સાગર બની જાય છે. આપણે એક સાથે બંને કામો કરવાનાં છે. નંબર એક ; આપણે બની જવાનું છે માછલી જેવા. ગુરુદેવ વિના આપણે જીવી જ ન શકીએ. એમના વિનાના આપણે આપણા વિનાના થઈ જઈએ. આ ભૂમિકામાં આવી ગયા પછી નંબર બે : આપણે બની જવાનું છે નદી જેવા. અહંકારને એ હદે આપણે વિલીન કરી દઈએ કે તેઓ જ રહે, આપણે સર્વથા ગેરહાજર થઈ જઈએ. એમનું સ્વરૂપ જ આપણું સ્વરૂપ બની જાય ! ગણધર ગૌતમસ્વામીને આંખ સામે રાખજો. માછલી બનીને મહાવીરના સાગરમાં વહેતા રહ્યા. અંતે નદી બનીને એખુદ મહાવીર બની ગયા. ૨ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ દમન માન્ય, દંભ અમાન્ય | ‘ગોચરીમાં મિષ્ટાન્ન આવે તો સારું' મનની ઇચ્છા આ છે : પરંતુ ગુરુદેવે મિષ્ટાન્ન લાવવા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી એ : ઇચ્છાને દબાવવી પડે છે. મકાનમાં વંદનાર્થે આવેલ વિજાતીયપાત્ર * સામે જોઈ લેવા માટે આંખો તો તૈયાર છે પરંતુ સહવર્તી મુનિઓની નજરમાંથી ઊતરી ન જવાય એ ખ્યાલે મનને દબાવતા રહેવું પડે છે. બપોરના સૂઈ જવાનું મન તો ઘણું ય થાય છે પરંતુ સ્વાધ્યાયની 6 એવી જવાબદારી ગુરુદેવે શિર પર નાખી દીધી છે કે મનને દબાવી દીધા વિના ચાલતું જ નથી. ડ પ્રશ્ર વારંવાર મનમાં એ ઊઠે છે કે આ વૃત્તિનો સમાવેશ - દમનમાં થતો હશે ? કે પછી દંભમાં થતો હશે ? શું આ દમન 6 આત્મા માટે લાભદાયી બન્યું રહેશે ખરું? શું આ દંભ આત્મા માટે : X હિતકારી બન્યો રહેશે ખરો? જવાબ એક જ છે. દમનને અપનાવી લેજો. દંભથી દૂર છે રહેજો. ‘છા છે કયો * ઉત્તરાધ્યયનની આ પંક્તિને તો ર યાદ રાખજો જ પણ દુર્યનમસેવનન' આ પંક્તિનેય આંખ 6 ૮ સામે રાખજો. દમન પતનથી બચાવી લેશે. દંભ પતનની ગર્તામાં છે છે ફેંકી દેશે. s®૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #19 -------------------------------------------------------------------------- ________________ સાહસ અને સરળતા મનમાં અને જીવનમાં ઘર કરી ગયેલા દોષોને આપણે સાચે જ જો દૂર કરવા માગીએ છીએ, સુધારવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ આ છે. દોષોને સ્વીકારી લેવાનું સાહસ કેળવીએ અને દોષોને સ્વીકારી લેવાની સરળતા કેળવીએ. સાહસ કેળવીએ એટલે ? ‘હું દોષિત છું, દોષોથી ભરેલો છું’ આ કબૂલાત પછી અન્ય ગમે તેટલી મુશ્કેલીઓ આવી શકતી હોય તો એનો કોઈ ભય મનમાં ન હોવો. સરળતા કેળવીએ એટલે ? દોષનો કોઈ બચાવ નહીં. દોષ સેવન માટે કોઈ બહાનાંબાજી નહીં. આપણા દોષને પકડી પાડનાર પ્રત્યે કોઈ આક્ષેપ નહીં. યાદ રાખજો, દોષ સ્વીકારવાના સાહસ વિના અને સરળતા વિના માત્ર આરાધનાઓ કર્યે જવાથી આત્મા દોષમુક્ત બની જાય એવી કોઈ જ સંભાવના નથી. અહંને ગૌણ બનાવવો પડે તો બનાવીને પણ આપણે આ ક્રાન્તિકારી પરાક્રમ કરીને જ રહીએ. સંયમી બન્યા પછી ય જો આ પરાક્રમ આપશે નહીં કરી શકીએ તો પછી ક્યારે કરશું ? ૩૭ Cola ooltalodota allalate cop દોષ : ઢાંકવા લાયક કે પ્રગટ કરી દેવા લાયક ? ડૉક્ટર પાસે ગયા બાદ રોગી પોતાના શરીરના રોગને જો ઢાંકતો જ રહે છે તો એની એ ચેષ્ટા રોગના હિતમાં જરૂર રહે છે પરંતુ રોગીને માટેતો એ જીવલેણ જ બની રહે છે. હાથમાં જીવન છે સંયમનું. સાંનિધ્ય છે આપણી પાસે સદ્ગુરુદેવનું. મૂડી છે આપણી પાસે શાસ્ત્ર સ્વાધ્યાયની. વૈભવ છે આપણી પાસે તપશ્ચર્યાઓનો. આ તમામની ઉપસ્થિતિ પછી ય આપણે જો દોષોને ઢાંકતા રહેવાનું એક જ કામ કરી રહ્યા છીએ તો આપણે નિશ્ચિત સમજી રાખવાનું છે કે આપણી આ ચેષ્ટા દોષના હિતમાં જરૂર રહેવાની છે પણ આપણા આત્મા માટે તો એ દુર્ગતિદાયક જ બની રહેવાની છે. ખૂબ ગંભીરતાથી આપણે આત્મનિરીક્ષણ કરતા રહેવાની જરૂર છે. જો દોષોને ઢાંકતા રહેવામાં જ આપણે પ્રયત્નશીલ હશું તો અનંત ભવો પછી ય આપણે દોષમુક્ત બની શકવાના નથી અને જો દોષોને પ્રગટ કરી દેવાની બહાદુરી દાખવતા રહેવામાં આપણો નંબર હશે તો બે-ચાર ભવોમાં જ દોષો આપણી સાથેની અનંતકાળની પણ દોસ્તી તોડી નાખ્યા વિના રહેવાના નથી ! ကျာ (અ) to Page #20 -------------------------------------------------------------------------- ________________ નિર્ણાયક કોણ ? આચરણ કે અંતઃકરણ ? ફોટો સારો. ઍક્સ-રે ખરાબ, શરીરનું ભાવિ શું ? આચરણ સારું, અંતઃકરણ સડેલું, આત્માનું ભાવિ શું ? અભિવ્યક્તિ સારી, અનુભૂતિ ખરાબ, મરણ વખતની સમાધિનું શું? અંતરના ઓરડાની દીવાલ પર ક્યારેય ભૂંસી ન શકાય એવા અક્ષરે લખી રાખજો કે પરલોક માટે નિર્ણાયક આચરણ એટલું નથી બનવાનું, જેટલું અંતઃકરણ બનવાનું છે. સમાધિ માટે નિર્ણાયક પ્રવૃત્તિ એટલી નથી બનવાની, જેટલી રુચિ બનવાની છે. અનુબંધ માટે જવાબદારી આપણો બાહ્ય વ્યવહાર એટલો નથી બનવાનો, જેટલો આંતરિક પક્ષપાત બનવાનો છે. નોકરી અત્તરની દુકાનમાં હોય અને એ પછી ય જો અત્તરની સુવાસ પ્રત્યે મન પક્ષપાતવાળું ન બને એ કદાચ આશ્ચર્ય કહેવાતું હશે પરંતુ જીવનભર માટે શુભ પ્રવૃત્તિઓ સેવતા રહ્યા પછી ય, શુભ આલંબનો અને શુભ નિમિત્તો વચ્ચે રહ્યા પછી ય મન જો શુભનું પક્ષપાતી ન બને, અંતઃકરણ શુભની રુચિવાળું ન બને તો એ તો કરુણતા જ કહેવાશે ! સાવધાન ! ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦» દોષમુક્તિની વાત પછી કરશું > પહેલાં દોષ સ્વીકારી લઈએ | ‘રસ્તો ભૂલ્યો છું’ એ કબૂલ કરી લેતા પથિક વચ્ચે જો આ અહંકારને લાવતો નથી. ‘હું દાખલ કરવામાં થાપ ખાઈ ગયો ? 9 છું’ એ સ્વીકારી લેવામાં વિદ્યાર્થીને અહંકાર જો આડે આવતો કે નથી. ‘ખાવામાં મેં ગરબડ કરી નાખી છે' ડૉક્ટર પાસે દર્દી એ આ * કબૂલાત કરી લેતા જો જરાય હિચકિચાટ અનુભવતો નથી. ‘હું આ બૉલને સમજવામાં થાપ ખાઈ ગયો’ આ કબૂલાત કરી લેતા તે Pખેલાડીને જો કોઈ જ મુશ્કેલી પડતી નથી ડ તો પછી, ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પ્રમાદ સેવન બાદ કે પાપસેવન બાદ એની કબૂલાત કરી લેતા હ આપણો અહંકાર આપણને સતત બાધા કેમ પહોંચાડ્યા કરે છે? યાદ રાખજો, બહિર્યાત્રામાં પથિકની સાથે રહેતો દંભ જો કે આપથિકને અવળે રસ્તે ચડાવી દે છે તો આત્યંતર યાત્રામાં સાધકની આ સાથે રહેતો દંભ સાધકને ઉન્માર્ગગામી બનાવીને દુર્ગતિમાં ધકેલી કે દોષ મુક્તિનાં શમણાં આપણે પછી જોશું. પહેલાં દોષ ૪ જ સ્વીકારની સરળતા તો દાખવી જાણીએ ! આપણું કામ થઈ જશે. 6 ૪૦૦૦૦૦૦૦૦૦૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ ୨୧୧୨୧୬୧୬୧୬୧୨୧୦୧୧ ગતિ ધ્યેય તરફ જ - દિશા અંગે મન ખુલ્લું વહી રહેલ નદીની એક વિશેષતા હંમેશાં આંખ સામે રાખવાની જરૂર છે. એ ધ્યેય ક્યારેય બદલતી નથી અને વહેણની દિશા બદલવા પ્રતિપળ તૈયાર હોય છે. માર્ગ આડે પથ્થર હોય છે તો એ બીજી દિશામાં ફંટાઈને સાગર ત૨ફ વહેવાનું ચાલુ રાખે છે. આ જ કામ આપણે કરવાનું છે. દૂરનું આપણું ધ્યેય છે. મોક્ષ અને નજીકનું આપણું ધ્યેય છે રાગ-દ્વેષનો હ્રાસ, કષાયોની ( મંદતા. આ ધ્યેય તરફ આગળ વધતા રહેવા માટે ક્યારેક આરાધનાની દિશાઓ આપણે બદલવી પડે તો એ માટે આપણે છે સદાય તત્પર રહેવાનું છે. ડ જવાબદારી ગ્લાન સેવાની આવી છે, સ્વાધ્યાય ગૌણ કરવા તૈયાર રહીએ. ગુરુદેવ ઇચ્છે છે સ્વાધ્યાયમાં આપણે પાગલ બની જઈએ, તપશ્ચર્યાને મુલતવી રાખવા આપણે તૈયાર રહીએ. મન ઇચ્છે છે, વૈયાવચ્ચમાં લાગી જવું છે, સંયોગો સ્વાધ્યાયને અનુકૂળ છે. આપણે સ્વાધ્યાયમાં ગોઠવાઈ જઈએ. ટૂંકમાં, ગતિ ધ્યેય તરફ જ પરંતુ દિશા અંગે મનમાં કોઈ જ ચોક્કસ આગ્રહ નહીં. સફળતા અસંદિગ્ધ છે. роолоосоосоосоо Ла Лоолор શું અતિચાર માફ પણ અનાચાર ? કપડાંમાં મેલ હોય એ જુદું અને આખું કપડું જ મેલું હોય એ કે કે જુદું. કપડામાં મેલ હશે તો માણસ જ્યાં ત્યાં બેસી જતા પહેલાં 8 લાખ વાર વિચારશે પણ કપડું જ મેલું હશે તો માણસ ક્યાંય પણ છે બેસી જવા તૈયાર થશે. સંયમજીવનના પાલનમાં સાવધગીરી છતાં પ્રમાદવશ : છે સેવાઈ જતા અતિચારો એ કપડામાં લાગી જતા મેલનાં સ્થાને છે છે જ્યારે નિષ્ફર પરિણામે સેવાતા દોષો એ મેલાં કપડાંનાં સ્થાને છે. હું 8 સાવધગીરી છતાં સેવાતા દોષોનો સમાવેશ જો ‘અતિચાર'માં થાય , શું છે તો નિષ્ફર પરિણામે સેવાતા દોષોનો સમાવેશ ‘અનાચાર' માં છે કે કરી શકાય છે. Qclas/\_/\_/co/zJ_GJ0Jos/cscss/css/\cio (ટ અતિચારમાં હજી આત્મગ્લાનિની સંભાવના હોય છે પરંતુ = અનાચાર તો સ્વચ્છંદ જ હોય છે. અતિચારની પાછળ પશ્ચાત્તાપ, $ આંસુ, ડંખ, વેદના બધું ય હાજર રહે છે પણ અનાચાર તો એ છે તે તમામથી રહિત જ હોય છે. તપાસતા રહેજો સંયમજીવનને. એ 6 ‘અતિચાર' યુક્ત જ છે ? કે પછી અનાચારસભર? ୨୧୧୭୦୨୧୧୭୦୨୧୧୧ ૧૧ જૂકર — Page #22 -------------------------------------------------------------------------- ________________ દોષદેષ્ટિ - દેષ્ટિદોષ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ મૂલ્ય કાઢી નાખીએ - પકડ છૂટી જશે ૨ ૦૦૦૦૦૦ બધાય દોષોને બે વિભાગમાં જો આપણે વહેંચી દેવા માગીએ છીએ તો આ રહ્યા એ બે વિભાગ. એક વિભાગમાં આવે છે રાગ, જ્યારે બીજા વિભાગમાં આવે છે દ્વેષ. વ્યવહારમાં એ બંને દોષો પર આપણી ઠીક ઠીક પ્રમાણમાં પકડ છે એ જાણવું હોય તો એની પરીક્ષા કઈ ? બે જ પરીક્ષા છે. જો દૃષ્ટિદોષથી આપણું મન મુક્ત થઈ રહ્યાનું આપણે અનુભવી રહ્યા છીએ તો સમજવું કે રાગ આપણા સકંજામાં આવી ગયો છે અને દોષદૃષ્ટિથી જો આપણું મન મુક્ત થઈ રહ્યાનું આપણે અનુભવી રહ્યા છીએ તો સમજવું કે દ્વેષની આપણાં પરની પકડમાં ઠીક ઠીક પ્રમાણમાં કડાકો બોલાઈ રહ્યો છે. ટૂંકમાં, વિકારી નજર એ છે દૃષ્ટિદોષનું પાપ અને ઝેરીલી નજર એ છે કે દોષદૃષ્ટિનું પાપ. આ બંને પ્રકારનાં પાપોથી આત્માને છોડાવી દેવા આપણે એક જ કામ કરવાની જરૂર છે. દૃષ્ટિદોષના પાપમાં દર્શન કરીએ ‘સર્પ'નાં અને દોષષ્ટિના પાપમાં દર્શન કરીએ આગ” નાં ! સફળતા નિશ્ચિત છે. નાની વયમાં જે રમકડાંઓ મેળવવા બાબો આખું ઘર માથે આ લે છે એ જ બાબો જ્યારે કિશોરવયમાં આવી જાય છે ત્યારે એ % રમકડાઓ પર નજર સુદ્ધાં નાખવા તૈયાર થતો નથી. કારણ? 6 - રમકડાંઓનું જે મૂલ્ય બાલ્યવયમાં એના મનમાં હતું, કિશોરવયમાં જ એ મૂલ્ય એના મનમાં રહ્યું જ નથી. આનો તાત્પર્યાર્થ ? આ જ કે મનમાંથી જે પણ ચીજનું મૂલ્ય 0 નીકળી જાય છે, એની પકડ આપોઆપ છૂટી જાય છે. 6 જ કબૂલ, આપણા હાથમાં જીવન સંયમનું છે. વાતાવરણની પવિત્રતા, આલંબનોની ઉત્તમતા, નિમિત્તોની પાવનતા આ બધું છે અય આપણને હાથવગું છે છતાં અનાદિનો કુસંસ્કારોનો વારસો આજે છયુ આપણી સાથે છે એ પણ એક હકીકત છે. ૦ આ વાસ્તવિકતામાં મનને પ્રલોભનોમાં ખેંચાઈ જવાનું બને ૦ © એ સંભાવના પૂરેપૂરી છે. એ સંભાવનાને વાસ્તવિકતાના સ્તર છે પર પ્રગટ થતી જો આપણે અટકાવવા માગીએ છીએ તો એનો 9 એક જ રસ્તો છે. મનને તે-તે વસ્તુઓનાં ‘મૂલ્ય” થી મુક્ત કરી છે દઈએ. આપણે ફાવી જશું. (૪૩) Page #23 -------------------------------------------------------------------------- ________________ , J [ ୨୧୬୧୬୧୬୧୬୧୬୧୬୧୨୧୧ બોલવું, ગુર પર નિર્ભર-સાંભળવું, શિષ્ય પર નિર્ભર વાદળને વરસવા માટે આપણે મજબૂર નથી જ કરી શકતા. સૂર્યને પ્રકાશ આપવા આપણે મજબૂર નથી જ કરી શકતા, પુખને સુવાસ પ્રસરાવવા આપણે આગ્રહ નથી જ કરી શક્તા. બસ, એ જ ન્યાયે ગુરુદેવને બોલવા માટે આપણે મજબૂર નથી જ કરી શક્તા. હા, વાદળ વરસતા હોય ત્યારે આપણે ભીંજાતા અટકી જરૂર શકીએ છીએ, સૂર્ય પ્રકાશતો હોય ત્યારે આપણે બારણું બંધ કરીને એના પ્રકાશથી બચી જરૂર શકીએ છીએ. પુષ્ય સુવાસ પ્રસરાવતું હોય ત્યારે આપણે નાક આડે રૂમાલ રાખીને સુવાસની અનુભૂતિથી વંચિત રહી શકીએ છીએ, બસ, એ જ ન્યાયે ગુરુદેવ કે ભલે ને બોલતા હોય છે, એમનું બોલેલું ન સાંભળવા માટે, ન સમજવા માટે અને ન સ્વીકારવા માટે આપણે સ્વતંત્ર છીએ. શું કહું ? આપણી પાસે રહેલ આ સ્વતંત્રતાના દુરુપયોગ જ આપણા સંયમજીવનને રસહીન અને કસહીન બનાવી દીધું છે. બોલવું કે ન બોલવું એ ગુરુદેવ પર નિર્ભર. સાંભળવું કે ન સાંભળવું એ શિષ્ય પર નિર્ભર ! આ વાસ્તવિકતાને આપણે ગંભીરતાથી સમજશું ખરા ? Гоо со Л.ОЛЛubЛолоор ૨ પાત્ર પછી બનશે - પહેલાં અપાત્રતાનો સ્વીકાર કરી લઈએ હું સાચા અર્થમાં શિષ્ય ક્યારે બની શકું? નમ્ર હોઉં ત્યારે ? ' જે વિનયી હોઉં ત્યારે ? સમર્પિત હોઉં ત્યારે ? આજ્ઞાંકિત હોઉં ત્યારે ? કે રે ગંભીર હોઉં ત્યારે ? ૪ આ તમામ પ્રશ્નોનો જવાબ છે, કદાચ ના. શિષ્ય બનવા ? ક માટે પાત્ર બનવાની એટલી જરૂર નથી જેટલી જરૂર અપાત્રતાના હું કે સ્વીકારની છે. ‘હું ઉદ્ધત છું, હું સ્વછંદી છું, હું વિષય-કષાયને ને આધીન છું, શુદ્રમતિ છું, લંપટ છું, લાલચું છું' હા, આ અપાત્રતાનો , રે હૃદયગત સ્વીકાર જ મને ગુરુચરણમાં ઝૂકી જવા તૈયાર કરી દેવા - સક્ષમ છે. યાદ રાખજો. ડૉક્ટર પાસે તંદુરસ્ત જતો નથી, રોગી જ છે જાય છે અને તંદુરસ્ત બનીને પાછો આવે છે. પાત્ર આત્મા ગુરુ , # પાસે જતો નથી. અપાત્ર જ ગુરુ પાસે જાય છે અને એમના રે સાંનિધ્યમાં પાત્ર બનીને જ રહે છે. શું કહું ? મનને ‘પાત્ર’ બની જવાનું આકર્ષણ જરૂર છે પણ શું છે અપાત્રતાના સ્વીકાર માટે એ એટલું ઉત્સાહિત નથી. કારણ? છે એમાં એનો અહં તૂટે છે. પણ એ તોડ્યા વિના આપણો ઉદ્ધાર - તે પણ નથી. Ozas/\_/\_J_J_J_J_J_JusJdsl/cs\co Page #24 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મદર્શન, ગુરમાં ૧૦૦૦ પાણીને જ્યારે ૧૦૦ડિગ્રી ઉષ્ણતામાને લઈ જવામાં આવે છે ત્યારે એ પાણી ‘પાણી’ ન રહેતાં વરાળ બની જાય છે. એક લિટર દૂધમાં જ્યારે એક ચમચી જેટલું પણ મેળવણ નાખવામાં આવે છે ત્યારે એ દૂધ ‘દૂધ' ન રહેતા દહીં બની જાય છે. પણ, અધ્યાત્મ જગતમાં જામી જતો સાધક જ્યારે પોતાના ગુણવૈભવના કેન્દ્રમાં બિરાજેલા ગુરુદેવના અનંત ઉપકારોને આંખ સામે લાવે છે ત્યારે એને ગુરુદેવમાં ‘ગુરુદેવ'નાં દર્શન ન થતાં પરમાત્માનાં દર્શન થવા લાગે છે. અલબત્ત, ૧૦૦ ડિગ્રીએ પાણી ‘વરાળ' બની જ જાય છે. મેળવણના સ્વીકાર દ્વારા દૂધ “દહીં’ બની જ જાય છે જ્યારે અહીં ગુરુદેવ “પરમાત્મા’ ભલે નથી બની જતા પણ શિષ્યના હૈયામાં પ્રગટેલો પ્રકૃષ્ટ બહુમાનભાવ ગુરુદેવમાં એને “પરમાત્મા’નાં દર્શન કરાવીને જ રહે છે. આ ‘પરમાત્મદર્શન' જ શિષ્યને પરમાત્મા બની જવામાં ભારે ઉપકારક બની રહે છે. @ મન : ઉદાસ ? કે ઉદાસીન ? પુરુષાર્થ બરાબર કર્યો પણ પરિણામ એવું આવ્યું કે જેની * કોઈ અપેક્ષા જ નહોતી. મન ઉદાસ બની ગયું. % સ્વાધ્યાયક્ષેત્રના પુરુષાર્થમાં સફળતા એવી મળી કે જેની છે કોઈ કલ્પના જ નહોતી. પ્રવચન એવું જાણ્યું કે ચારે ય બાજુથી ૪ વાહ વાહ મળી ગઈ. માત્ર પંદર ઘરોના ગામમાં ગોચરી એવી છે મળી ગઈ કે જેની કોઈ ધારણા જ નહોતી, મન ઉદાસીનભાવમાં ૨ 6 રમવા લાગ્યું. ૦ ટૂંકમાં, નિષ્ફળતામાં મન જો ઉદાસ રહે છે તો એ નિશાની છે » અજ્ઞાનદશાની છે અને સફળતાની વણઝાર વચ્ચે ય મન જો ૦ ઉદાસીન રહે છે તો એ નિશાની શાનદશાની છે. છ જવાબ આપો. આપણો અનુભવ શું કહે છે ? મન છે ૦ ઉદાસીનતાનું શિકાર બન્યું રહે છે ? કે પછી ઉદાસીનભાવમાં ૦ © રમતું રહે છે? અપ્રભાવિત રહેવાની મનની ક્ષમતા સલામત છે? 9 કે પછી મન વારંવાર મામૂલી મામૂલી બાબતોમાં પ્રભાવિત થતું જ છું રહે છે ? યાદ રાખજો . મોક્ષમાર્ગ ઉદાસીન પરિણામ પર જ 9 ઊભો છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ ? 99999999 રુચિને બદલાવી દઈએ ઉપયોગ બદલાઈ જશે ગાડીને જુદી દિશામાં વાળવાનો સુગમ રસ્તો છે, સ્ટીઅરિંગને એ દિશામાં વાળી દેવું અને ત્રાસદાયક રસ્તો છે, ગાડીમાંથી નીચે ઊતરીને પૈડાંને એ દિશામાં વાળવા પ્રયત્નશીલ બનવું. હાથ વસ્ત્રોના પ્રતિલેખનમાં વ્યસ્ત છે. આંખો પણ વસ્ત્રોને જોઈ રહી છે પણ મનનો ઉપયોગ કોક અલગ જગાએ જ છે.. કાયા પ્રતિક્રમણમાં ગોઠવાયેલી છે. જીભ પ્રતિક્રમણનાં સૂત્રો બોલવામાં રોકાયેલી છે પણ મનનો ઉપયોગ એ સૂત્રોમાં નથી. ક્યાંક અલગ જગાએ જ છે. બે વિકલ્પ છે. મનને બહારથી ખેંચીને તે-તે ક્રિયામાં લઈ આવીએ. બીજો વિકલ્પ છે, રુચિને જ બદલાવી દઈએ. | સરળ ઉપાય એક જ છે. રુચિને જ પલટાવી દઈએ, રુચિને જ બદલાવી દઈએ. કારણ કે રુચિને બદલાવ્યા વિના ઉપયોગને બદલાવવાના પ્રયાસો, એ ગાડીનાં પૈડાંને ફેરવવા જેવા ત્રાસદાયક બની રહે છે. શું કહ્યું? રુચિ હોય છે તો રોટલો ય જલેબી જેવો લાગે છે. રુચિ જ નથી હોતી તો બરફી ય બેસ્વાદ લાગે છે ! Cyggage/z/zcJcdcdccs) Globe loro che che laboratooted સમજણને સ્થિર કરીએ જ પાપકર્મોના ઉદયે જીવનમાં પ્રતિકૂળતાઓ જરૂર આવે છે કે છે પરંતુ જરૂર નથી કે એ પ્રતિકૂળતાઓ આપણાં દુ:ખનું કારણ બનીને ? છે જ રહે, આપણા સંક્લેશનું કે ઉદ્વેગનું કારણ બનીને જ રહે. ના. ' ? જો આપણી પાસે આત્મસ્વરૂપની સમજણ છે, રૂપી કર્મ અને અરૂપી , આત્મા એ બે વચ્ચેના ભેદનો જો આપણને સ્પષ્ટ બોધ છે તો - શું જરૂર નથી કે એ પ્રતિકૂળતાઓ આપણને દુઃખી કરીને જ રહે. * 3 અરે, એવું પણ બની શકે કે એ પ્રતિકૂળતાઓને પામીને જ આપણું હું છે આત્મદ્રવ્ય વધુ ને વધુ શુદ્ધ બનતું જાય. છે વાસ્તવિક્તા જ્યારે આ જ છે ત્યારે આપણે એક જ કામ છે < કરવા જેવું છે. પાપકર્મના ઉદયને અટકાવવા પ્રયત્નશીલ બનવાને , હું બદલે આપણે આત્મસ્વરૂપની સમજણને વધુ ને વધુ સ્થિર કરવા ? 3 તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવા જેવું છે. વાંચી છે ને આ પંક્તિ? ‘કેવળી નીરખીત સૂક્ષ્મ [કમી અરુપી આત્મા] તે જેહને ચિત્ત વસિયો; જિન ઉત્તમ પદ પદ્મની સેવા કરવામાં ઘણું રસિયો.' આવો, પ્રતિકૂળતાને પ્રતિકૂળતા જ રહેવા દઈએ. દુઃખનું # ઉદ્વેગનું કે સંક્લેશનું કારણ ન જ બનવા દઈએ. Qclas/\_/\_/co/zJ_GJ0Jos/css/css/css/\cio hL S୧୨୧୨୨୧୬୧୬୧୬୧୬ Page #26 -------------------------------------------------------------------------- ________________ ' લોકસંગની જેમ બુદ્ધિસંગ પણ ખતરનાક 9 ૦૦૦૦૦૦૦૦૦૦૦6 લાગણીનો કાગળ બરાબર, પણ સરનામું ? ) છે૦ પ્રશમરતિ પ્રકરણમાં મુનિને એક વિશેષણથી નવાજવામાં આવ્યો છે. ‘ત્રોવ્યાપારરહિતચ’ મુનિ લોક વ્યાપારથી રહિત હોય.. જ્ઞાનસારમાં પણ મુનિને એક આવું જ વિશેષણ આપવામાં આવ્યું છે તો સંડારતો ચાત’ મુનિ લોક સંજ્ઞામાં ૨ત ન હોય. કબૂલ, અંતર્મુખ બનવા માટે લોકસંગ બાધક તો છે જ પરંતુ લોકસંગથી દૂર થઈ ગયા પછી ય એક પરિબળ એવું છે કે જે સંયમીને અંતર્મુખ બનવા દેતું નથી, એ પરિબળનું નામ છે, બુદ્ધિસંગ. જો આપણને બુદ્ધિ પર જ ભરોસો છે, જો સર્વત્ર આપણને બુદ્ધિને જ આગળ કરવામાં રસ છે, શાસ્ત્રોની કે ગુરુદેવની બધી જ આશાઓને જો આપણે બુદ્ધિના માધ્યમથી જ સમજવાનું અને સ્વીકારવાનું રાખ્યું છે તો નિશ્ચિત સમજી રાખવું કે આપણે સાચા અર્થમાં અંતર્મુખ નથી જ બની શકવાના. બચીએ લોકસંગથી અને બુદ્ધિસંગથી પણ. આપણું કામ થઈ જશે. કાગળ સરસ, એ કાગળ પર ટપકાતાં અક્ષરો સરસ, એક ક કાગળ પરનું લખાણ સરસ, એ કાગળ જે કવરમાં મુકાય એ કવર , ઇ પણ સરસ પરંતુ એ કવર પર જે સરનામું કરવામાં આવે એ સરનામું છે ઋગલત લખાઈ જાય તો ? છે લાગણી સરસ, એ લાગણી જે હૃદયમાંથી ઊઠે એ હદય છે ૦ સરસ. એ લાગણીની અભિવ્યક્તિ જે શબ્દોમાં થાય એ શબ્દો ય ૦ જ સરસ પરંતુ એ લાગણી જો ગલત પાત્ર પર ઢોળી દેવામાં આવે તો ? 9 કંડરિક મુનિવરે લાગણી ઢોળી દીધી ઈષ્ટ-મિષ્ટ દ્રવ્યો પર ! આ પરિણામ ? લમણે ઝીંકાઈ ગઈ સાતમી નરક : જમાલિએ લાગણીનું છે સરનામું બનાવ્યું પોતાના અહંનું ! પરિણામ ? નિહવપણું , ઝીંકાઈ ગયું એમના લમણે ! ગૌતમે લાગણીના સરનામા પર ૦ લખી દીધું મહાવીરનું નામ. પરિણામ ? એ સ્વયં બની ગયા છે વીતરાગ ! યાદ રાખજો , સંયમજીવનમાંચિંતા લગણીની નથી કરવાની. જે ગલત સરનામે લાગણી ઢોળાઈ ન જાય એની કરવાની છે. And O) (૫૧) ૦૦૦૦૦૦ઉપર ૭૦૦૦૦૦૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ ୧୬୧୬୧୬୧୬୧୬୧୬୧୨୧୧ Coocઈocao/oc/30/ 02 શું ગુર અંદરથી આવશ્યક લાગ્યા ? Qlobalhaberle | મન અનિયંત્રિત ? સાવધાન ! આવેશ એ આખરે છે શું ? અનિયંત્રિત મન, ક્રોધ એ ટે આખરે છે શું ? અનિયંત્રિત મન. આક્રોશ એ આખરે છે શું? અનિયંત્રિત મન, આપણો અનુભવ પણ એમ કહે છે કે અનિયંત્રિત મનની અવસ્થામાં લીધેલા નિર્ણયો બહુધા જીવન માટે નુકસાનકારક જ પુરવાર થયા છે.. પણ સબૂર ! સ્ત્રી રત્નની વાળની લટના સ્પર્શે સંભૂતિ મુનિવરે તે ભવાંતરમાં ચક્રવર્તી બનવાનું કરી દીધેલ નિયાણું એ અનિયંત્રિત મનનું પરિણામ નહોતું પણ અનિયંત્રિત લાગણીનું પરિણામ હતું એ ખ્યાલમાં છે ખરું ? અષાઢાભૂતિ મુનિવર સંયમ છોડી દેવાનો નિર્ણય અનિયંત્રિત લાગણીની અવસ્થામાં કરી બેઠા હતા એનો ખ્યાલ છે ખરો ? યાદ રાખજો . અનિયંત્રિત મન અને અનિયંત્રિત લાગણી, એ બંને આ અવસ્થા આત્માના ભાવિ માટે નુકસાનકારક પુરવાર થઈ શકે } છે. માટે કોઈ પણ પ્રકારના નિર્ણયો એ અવસ્થામાં લેવાથી જાતને બચાવતા જ રહેજો. Jીઈઈઈઈ CAJJ_J_Jk8 દર્દી ડૉક્ટરના શરણે જાય એ જુદું. ગુંડાથી બચવા પ્રજાજન ૬ છે પોલીસના શરણે જાય એ જુદું અને એક બાળકે મમ્મીના ખોળામાં હું હું જ પડ્યું રહે એ જુદું. શરણાગતિ એ બધાયમાં સમાન દેખાય પણ ૬ દર્દીનું ડૉક્ટરશરણ કે પ્રજાજનનું પોલીસશરણ માત્ર ઉપરછલ્લું કે છે અને આગંતુક હોય છે જ્યારે બાળકનું મમ્મીશરણ અંદરનું હોય છે. હું છે આનો અર્થ ? આ જ કે આવશ્યકતા જ્યાં સુધી અંદરથી નથી જાગતી ત્યાં શિ સુધી સાચું સમર્પણ થઈ શકતું નથી. યાદ રાખજો . સંયમજીવનમાં સૌથી મોટો પડકાર કોઈ હોય , તો એ પ્રભુસમર્પણ નથી પરંતુ ગુરુસમર્પણ છે. કારણ? પ્રભુસમર્પણ છે આપણાં અહંને માટે કદાચ પડકારરૂપ નથી પણ બનતું પરંતુ હું ગુરુસમર્પણ તો પ્રતિપળ પડકારરૂપ બનીને જ રહે છે. અને ૨ હું ગુરુસમર્પણ આપણા માટે ત્યારે જ શક્ય બને છે કે ગુરુની છે છે આવશ્યકતા જ્યારે અંદરથી જાગે છે. પૂછી લેજો મનને. ગુરુ 6 3 અંદરથી આવશ્યક લાગ્યા છે ખરા ? r i h) Marellebol2 ૧૧ જૂષા // Page #28 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય મીઠો પણ ગુર ખાટા ! ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ વિચારવાનું કામ મનને, શ્રદ્ધાનું કામ હૃદયને છે જોવાનું કામ જો આપણે આંખને જ સોંપીએ છીએ, આ સાંભળવાની જવાબદારી જો આપણે કાન પર જ નાખીએ છીએ, આ 4 ચાલવાનું કામ જો આપણે પગ પાસેથી જ લઈએ છીએ તો એક જ = બાબતમાં આપણે એકદમ સ્પષ્ટ થઈ જવા જેવું છે, એ બાબત છે, તે » શ્રદ્ધાનું કામ આપણે હૃદયને જ સોંપવાનું છે. કે જો આ બાબતમાં આપણે ગાફેલ રહ્યા અને શ્રદ્ધાની છે 6 જવાબદારી મનને સોંપી બેઠા તો નિશ્ચિત્ત સમજી રાખવું કે કોઈ જ ક પણ પળે આપણે શ્રદ્ધાભ્રષ્ટ થઈને જ રહેવાના છીએ. છે. કારણ ? જ કારણ આ જ કે મને શ્રદ્ધાની પણ એક નિશ્ચિત્ત રેખા ખેંચતું ૪ 0 રહે છે. જ્યારે શ્રદ્ધા તો અસીમ છે. પ્રભુની શક્તિ અંગે મન મર્યાદા , બાંધતું રહેશે જ્યારે શ્રદ્ધા તો એમ માને છે કે પ્રભુ અચિન્યશક્તિ ૭ » સંપન્ન છે. કરશું શું ? ૦ એક જ કામ કરીએ. વિચારવાનું, સમજવાનું કામ ભલે મનને ૦ સોંપીએ પણ શ્રદ્ધાનું કામ તો હૃદયને જ સોંપીએ. આપણે છે ૦ ફાવી જશું. દૂધ મીઠું પણ એમાં પડતું મેળવણ ખાટું અને છતાં ય દૂધનું દહીંમાં રૂપાંતરણ ! કમાલ જ છે ને? ગુરુદેવ ભલે ખાટા છે. ખાટા છે એટલે ? સ્વભાવ એમનો ઉઝ છે. શબ્દો એમના કર્કશ છે. વ્યવહાર એમનો વિચિત્ર છે પણ શિષ્ય જો વિનયી છે, નમ્ર છે, બહુમાનસભર અંતઃકરણ લઈને બેઠો છે, સદ્ભાવસભર દિલનો સ્વામી છે, પાપભીરુ છે, ગુરુમાં ‘ભવોદધિતારકતા’ નાં દર્શન કરતી નિર્મળ દૃષ્ટિનો સ્વામી છે તો એ શિષ્યને આવા ખાટા ગુરુને પામીને ય પરમાત્મા બની જવામાં કોઈ જ તકલીફ પડતી નથી. કરુણતા આપણાં જીવનની એ સર્જાઈ છે કે આપણે પોતે ખાટા છીએ. અને ગુરુદેવે મીઠા રહેવું જોઈએ એવી આશા લઈને બેઠા છીએ. અનંત ભવોએ પણ આપણું ઠેકાણું પડશે કે કેમ એમાં શંકા છે. બદલીએ આપણી આ દુષ્ટ મનોવૃત્તિ. ખાટા રહેવું કે મીઠા રહેવું, એ ગુરુદેવ પર છોડી દઈએ પણ આપણે તો એવા બની જઈએ કે એ ગુરુદેવનો આપણા દિલમાં આપણે સમાવેશ કરીને જ રહીએ . ૦૦૦૦૦૦૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ Гоолоосоосоо Ла Лололоор ક્યા ચક્ષુ છે આપણી પાસે ? જીવન : તર્કહીન ? કે અર્થહીન ? - પ્રભુનાં કેટકેટલાંય વચનો એવાં છે કે જે બુદ્ધિથી સમજાય તેવાં જ નથી. તર્કથી તમે એને સિદ્ધ કરવા જાઓ તો એ રસ્તે એ સિદ્ધ થાય તેવાં જ નથી. આપણને આનો ખ્યાલ છે અને એટલે જ આ જીવનમાં આપણે નક્કી કરી લીધું છે કે જીવનને જો S આપણે આજ્ઞાધીન બનાવવા માગીએ છીએ તો તર્કથી જેટલા ? દૂર રહી શકાય એટલા દૂર જ રહેવું. આમે ય આપણી બુદ્ધિ અપૂર્ણ તો છે જ, સાથે મલિન પણ છે. આવી બોદી અને બેકાર (ટ બુદ્ધિ પ્રભુવચનોના હાર્દન શું સમજી શકવાની ? પણ સબૂર ! જીવન તર્કહીન હશે તોય સમાધિ ટકાવી રાખવામાં અને Sી સદ્ગતિ મેળવવામાં આપણને સફળતા મળી શકશે પરંતુ જીવન જો અર્થહીન અને લક્ષ્યહીન જ હશે તો સમાધિ તો શું પણ પ્રસન્નતા ય નહીં ટકે અને વિશુદ્ધિ પણ નહીં ટકે. અરે, આ જીવન કદાચ ઢસડવું પડશે. ઢસડવું પડશે એટલે ? મોત ક્યારે આવે, એની રાહ જોતાં જ આ જીવનના દિવસો પસાર કરવા પડશે. સાવધાન ! જીવનમાંથી કોક સુંદર અર્થ શોધી કાઢો. સમ્યફ અને નક્કર લક્ષ્ય નિશ્ચિત કરી દો. ફાવી જશો. cccc/cccc, જગતનું દર્શન ચર્મચક્ષુથી જ કરતા રહેવામાં જો થાપ ખાઈ . જવાની સંભાવના છે તો વિચારચક્ષુથી જ કરતા રહેવામાં માર 6 છે ખાઈ જવાની સંભાવના છે. ? આપણે તો સંયમી છીએ. જાતને તો આપણે બચાવવાની રે જ છે પરંતુ જગતને પણ આપણે બચાવવાનું છે. દ્રવ્ય પ્રાણોને તો શું આપણે સુરક્ષિત રાખવાના જ છે પણ ભાવ પ્રાણોને સુરક્ષિત છે. & રાખવામાં ય આપણે લેશ અસાવધ રહેવાનું નથી. આપણે સ્વયં હર છે તો અશુભકર્મબંધથી બચવાનું જ છે પરંતુ જગતના જીવોના અશુભ છે. છે કર્મબંધમાં નિમિત્ત બનવાથી ય આપણે દૂર રહેવાનું છે. એ માટે આપણે સ્વામી બનવાનું છે વિવેકચક્ષુના કે જેના છે સહારે આપણે સારને પકડીને અસારને છોડી શકીએ તો બીજી છે 3 બાજુ આપણે સ્વામી બનવાનું છે શ્રદ્ધાચક્ષુના કે જેના સહારે આપણે છે 3 આપણા વ્યવહારમાં બુદ્ધિને નંબર બે પર રાખીને હૃદયને નંબર છે એક પર રાખી શકીએ. ટૂંકમાં, ચર્મચક્ષુ, વિચારચક્ષુ, વિવેકચક્ષુ અને શ્રદ્ધાચક્ષુ આ 5 જે ચારેય ચક્ષુનું સ્વામિત્વ જ આપણને ચાર ગતિના ચકરાવામાંથી કે કે બહાર કાઢી શકશે. Qclas/\_/\_/co/zJ_oJccc/c cdcs\celo ୧୨୧୨୧୨୯୬୨୧୭୧୯ ૧૧૧૧/૧૫૮/mg/wખું Page #30 -------------------------------------------------------------------------- ________________ આપણું અનંત સામર્થ્ય જગતના જીવોને તારી દેવાનું પરમાત્માનું સામર્થ્ય કેટલું ? અનંત ! આત્મા ચાહે વિષયદુષ્ટ છે કે કષાયદુષ્ટ છે, કામાંધ છે કે લોભાંધ છે, ખૂની છે કે વ્યભિચારી છે, પ્રભુને અભિમુખ એ બન્યો નથી અને પ્રભુએ એને તાર્યો નથી.. પ્રશ્ન તો એ થાય છે કે પ્રભુના એ અનંત સામર્થ્યનો અનુભવ આપણને કેમ થયો નથી ? કેમ થતો નથી ? ક્રોધી ચંડકૌશિક તરી જાય, ચોર રોહીણિયો તરી જાય, અભિમાની ગૌતમ તરી જાય તો આપણે કેમ ન તરીએ ? આપણે કેમ ન તર્યા ? જવાબ એનો આ છે કે તારી દેવાનું પ્રભુનું સામર્થ્ય જો અનંત છે તો જાતને છેતરતા રહેવાનું આપણું સામર્થ્ય પણ અનંત છે ! આચરણ જુદું તો અંતઃકરણ સાવ જુદું ! પ્રવૃત્તિની દિશા અલગ તો વૃત્તિની દિશા સાવ અલગ ! અનુભૂતિ અલગ તો અભિવ્યક્તિ સાવ જ અલગ ! ઇન્દ્રિયો દોડે અલગ દિશામાં તો મનની દોટ સાવ વિપરીત દિશામાં ! આ દંભી જીવનશૈલીએ જ તારી દેવાના પ્રભુના અનંત સામર્થ્યને પણ હરાવી દીધું છે. કરુણતા જ છે ને? ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦ © શાસ્ત્રવાંચન : ગતિવર્ધક : જળદર્શને તૃષાતુરને તૃપ્તિનો અનુભવ નથી થતો પણ3 પ્યાસની તીવ્રતાનો અનુભવ થાય છે. સ્ત્રીદર્શને વાસનાલંપટને? તૃપ્તિનો અનુભવ નથી થતો પણ વાસનાની તીવ્રતાનો અનુભવ જ થાય છે. સંપત્તિદર્શને લોભાંધ શાંતિ નથી અનુભવતો પણ લોભની આ ૯ તીવ્રતા અનુભવે છે. = બસ, એ જ ન્યાય શાસ્ત્રવચને આપણને તૃપ્તિનો અનુભવ નહીં પણ સ્વરૂપરમણતાની પ્યાસની તીવ્રતાનો અનુભવ થવો * જો ઈએ . વાંચી છે ને ‘શાનસાર ' ની આ 'પક્તિ ? % 4માવત્રામરકુંવારવારમાં જ્ઞાનપષ્યતેતમને સ્વભાવ તરફ છે આ આકર્ષિત કરે એનું જ નામ જ્ઞાન, સ્વરૂપ-૨મણતાના અનુભવ 6 વિના તમને બેચેન બનાવતું રહે એનું જ નામ જ્ઞાન. ક તપાસતા રહેવા જેવું છે અંતઃકરણને. શાસ્ત્રઅભ્યાસથી જ સંતુષ્ટિ અનુભવાય છે કે અતૃપ્તિ ? પ્રસન્નતા અનુભવાય છે કે કે બેચેની ? ‘પાણી મળી ગયા'નો અનુભવ થાય છે કે ‘તરસ વધી જ જ ગયા'નો અનુભવ થાય છે ? યાદ રાખજો, બગીચાનું પાટિયું છે કે બગીચા તરફ દોડવા મજબૂર કરે જ છે. શાસ્ત્રના શબ્દો મુક્તિ છે છ તરફ ગતિ વધારવા આપણને મજબૂર કરવા જ જોઈએ. ૪૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ Collateral de las labbodottlobo માર્ગ પર ચાલતા જ રહો મનનો એક અતિ વિચિત્ર સ્વભાવ ખ્યાલમાં છે ? એ મંજિલથી પ્રભાવિત થઈ જાય છે પરંતુ માર્ગ પર લક્ષ આપવા આ એ તૈયાર થતું નથી. કાર્ય પ્રત્યે આકર્ષિત થઈ જવું એને સહજ છે પરંતુ કારણ પ્રત્યે એ ઉદાસીન જ રહે છે. પરિણામ પાછળ * એ પાગલ છે તો પ્રક્રિયા પ્રત્યે એ એટલું જ ઉદાસીન છે. શું ઠેકાણું પડે આ મનોવૃત્તિથી ? મંજિલ આખરે તો માર્ગને જ બંધાયેલી છે. કાર્ય આખરે તો કારણને જ આધીન છે. પરિણામનો નિર્ણય આખરે તો પ્રક્રિયા જ કરે છે. - તત્ત્વાર્થસૂત્ર ભણ્યા છો? એનો પ્રથમ અધ્યાય ‘માર્ગ'નો છે જ્યારે અંતિમ અધ્યાય “મંજિલ નો છે. આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે માર્ગ પર ચાલતા જ રહો. મંજિલ આવીને જ 6 રહેશે. બાકી કેવળ ‘મંજિલ'નું જ ધ્યાન ધરતા રહીને માર્ગ પર ચાલવાની બાબતમાં ઉપેક્ષા જ સેવશો તો અનંતકાળે પણ મંજિલે પહોંચી નહીં શકાય. આવો, ભલે ધીમી પણ મક્કમ ગતિએ માર્ગ પર ચાલતા જ રહીએ. મંજિલ પહોંચી જ જશું. ologs/ze_c3Jી કરશું શું ? દૂધપાક મળે નહીં અને રોટલી જામે નહીં એ ભૂખ્યા માણસનું ફળ છે થાય શું? બંગલો મળે નહીં અને ઝૂંપડું જામે નહીં એ દરિદ્ર માણસનું – છે થાય શું ? ગાડી મળે નહીં અને સાઇકલ જામે નહીં એ થાકેલા રે ? માણસનું થાય શું? અરે, સીમંધરસ્વામી મળે નહીં અને મહાવીર : રે સ્વામી જામે નહીં એ ભક્તનું થાય શું? હા. સંયમજીવન છે આપણી પાસે. ગુરુદેવની નિશ્રામાં છીએ કે આપણે એ તો બરાબર છે પણ એ ગુરુદેવ છદ્મસ્થ છે. એમનામાં - છે રહેલા દોષો આપણને દેખાય પણ છે. એ દોષો આપણને ' હું અનુભવાય પણ છે અને એટલે જ એ ગુરુદેવ આપણને જોઈએ છે છે તેવા જામતા નથી. પણ સબૂર ! ભૂતકાળના ગુરુ ગમે તેટલા સારા હોય, આપણને મળવાના 3 નથી અને અત્યારે આપણને જે ગુરુ મળ્યા છે એ જો આપણને છે' કે જામતા નથી તો આપણું થશે શું? < યાદ રાખો, ગુરુ સારા મળવા જોઈએ એ વાત આપણે પકડી - રાખશું પણ ગુરુ સારા લાગવા જોઈએ એ વાત આપણે ભૂલી જશે તો આપણે સંયમજીવન હારી જઈશું. જ જૂળw/ Qclas/\_/\_/co/zJ_GJ0Joscscss/css/\cio ୨୧୬୧୬୧୬୧୬୧୬୧୬୧ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ચમકારો શ્રદ્ધા જ કરે છે પ્રથમભવ શરૂ ? આગ “આગ” જ છે એ જાણવાનો સરળ રસ્તો કયો ? આ જ. એ આગમાં તમે સોનું નાખો અને એ સોનાને આગ શુદ્ધ કરી દે તો માનવું કે એ આગ અસલી આગ જ છે. પ્રભુના માર્ગ પ્રત્યેની આપણી શ્રદ્ધા એ સાચી શ્રદ્ધા જ છે, સમ્યફ શ્રદ્ધા જ છે એ જાણવાનો સરળ રસ્તો કયો ? આ જ . એ શ્રદ્ધાના સહારે આપણું આત્મદ્રવ્ય જો શુદ્ધ થતું જતું હોય તો માનવું કે આપણી શ્રદ્ધા એ સાચી શ્રદ્ધા જ છે, સમ્યક શ્રદ્ધા જ છે. યાદ રાખજો. અનાદિના અનંત ભૂતકાળમાં આ સમ્યક્ શ્રદ્ધાને એક પણ વખત આપણે સ્પર્શી શક્યા નથી. એના પરથી જ ખ્યાલ આવશે કે સમ્યક શ્રદ્ધાની આ સ્પર્શના કેટકેટલી દુર્લભતમ હશે ! ૦૦૦૦૦૦૦૦૦ અનંત ગુણોના માલિક પરમાત્મા જેવું સર્વોત્તમ પાત્ર આ 3 જગતમાં બીજું ક્યું હોઈ શકે? સંસારના જાલિમ કીચડમાંથી બહાર આ કાઢીને આપણને સંયમજીવનનું દાન કરવાનો અનંત ઉપકાર જે હ ગુરુદેવશ્રીએ આપણા પર કર્યો છે એ ગુરુદેવશ્રી જેવું ઉપકારી છે પરિબળ આપણાં જીવનમાં બીજું કર્યું હોઈ શકે ? ૦ પ્રશ્ન એ છે કે આવા પરમ શ્રદ્ધેય પાત્ર આપણને જો ઉપલબ્ધ ૦ 6 થયા છે તો એ પછીય આપણું ઠેકાણું કેમ પડ્યું નથી ? આપણા ૦ ૦ ચહેરા પર જોઈએ તેવી ચમકે કેમ આવી નથી ? જવાબ આ પ્રશ્નનો આ જ છે. શ્રદ્ધેય જોરદાર છે પણ શ્રદ્ધેય પ્રત્યેની આપણી શ્રદ્ધા માયકાંગલી છે, નબળી છે, બોદી છે. અને ૨ ૭ અધ્યાત્મ જગતની વાસ્તવિકતા એ છે કે અહીં બધા જ છે ૨ ચમત્કારો શ્રદ્ધા જ કરે છે. તૃષાતુરને તૃપ્તિનો અનુભવ પાણી નથી ૦ @ કરાવતું પરંતુ પ્યાસ જ કરાવે છે ને? બસ, એ જ ન્યાયે અધ્યાત્મ છે ૦ જગતના ચમત્કારો શ્રદ્ધેયને એટલા નથી બંધાયેલા જેટલા શ્રદ્ધાને ૦ 9 બંધાયેલા છે. તપાસીએ આપણાં અંતઃકરણને, ત્યાં શ્રદ્ધાની જે હાજરી ખરી ? આપણને ચિંતા એ છે કે આપણો ચરમ ભવ ક્યારે આવશે? સાચું કહું તો ચિંતા આપણે આ કરવાની છે કે મારા પ્રથમ ભવની શરૂઆત ક્યારથી થશે ? ખ્યાલ તો છે ને તમને કે શાસ્ત્રકારોએ સમ્યક દર્શનની સ્પર્શના જે ભવથી થાય એ ભવને જ આત્માનો પ્રથમ ભવ કહ્યો છે ! G) Page #33 -------------------------------------------------------------------------- ________________ પતન : જવાબદારી મારી છે ‘સુખનું કારણ હું છું' એ માનવા તૈયાર થઈ જતો માણસ “દુઃખનું કારણ પણ હું જ છું’ એ માનવા સંસારક્ષેત્રે જો તૈયાર નથી તો ‘ગુણોધ્ધાડનો પુરુષાર્થ મારો છે' એ માનવા તૈયાર થઈ જતાં આપણે ‘દોષની આધીનતાની જવાબદારી પણ મારી જ છે' એ સ્વીકારવા આપણે ય ક્યાં તૈયાર છીએ? યાદ રાખજો , અગાસી પર ચડવા માટે સીડી જોઈએ છે. પરંતુ પડવા માટે તો વ્યક્તિનો અવળો પુરુષાર્થ જ કાફી છે. સંયમજીવનમાં સદ્દગુણોના ઉઘાડ માટે આપણે કેટકેટલાં સઆલંબનો લઈએ છીએ ? કેટકેટલાં સદ્ નિમિત્તાનું સેવન ૮ કરીએ છીએ ? પણ, જરાક જ ગાફેલ રહીએ છીએ, પ્રમાદના શિકાર ? બનીએ છીએ, પ્રલોભનોમાં ખેંચાઈ જઈએ છીએ, અને દુષ્કાર્યના તથા દોષના શિકાર આપણે બની જઈએ છીએ. તાત્પર્યાર્થ ? આ જ કે આ જીવનમાં સદ્ગુણોનો અલ્પ તે પણ ઉઘાડ જો આપણે કરી શક્યા છીએ તો એનો તમામ યશ છે કે ઉત્તમ આલંબનોને ફાળે જાય છે. દોષ આધીનતા બધીજ આપણા અવળા પુરુષાર્થને આભારી છે. દકિchcheck Гоолоосоосоо Ла Лололоор જે સૃષ્ટિપથ નહીં, દૃષ્ટિપથ બદલતા રહીએ $ ‘હું દુઃખી છું કારણ કે પત્નીનો સ્વભાવ બરાબર નથી. કે. કે શરીર સારું નથી. પૈસા પૂરતા નથી. મિત્રવર્ગ અનુકૂળ નથી. - ધંધો જોઈએ તેવો જામ્યો નથી. સ્વજનો વફાદાર નથી. સરકારી રે ? કાયદાઓ બરાબર નથી.’ હા, આ જ ફરિયાદો વચ્ચે જીવન પસાર હું કરી રહ્યો છે સંસારી માણસ. જ્યારે | દોષિત છું કારણ કે પ્રલોભનો સામે ય ટકી શકું એવું - છે સત્ત્વ મારામાં નથી. પીડાને પચાવી શકું એવી સાત્ત્વિકતા મારી છે પાસે નથી. અપમાનજનક શબ્દોને ઘોળીને પી જાઉં એવું સામર્થ્ય છે મારામાં નથી. અપ્રમત્તભાવે ક્રિયાઓ કરતો રહું એવી જાગૃતિ , હું મારી પાસે નથી.” હા. આ પ્રકારના સ્વીકારભાવ સાથે જીવન $ 3 પસાર થઈ રહ્યું હોય છે સંયમી આત્માનું. છે ટૂંકમાં, સૃષ્ટિપથ બદલતા રહેવાના પ્રયાસોમાં જ જે વ્યસ્ત છું હરે રહે છે એ છે સંસારી માણસ જ્યારે દૃષ્ટિપથ બદલતા રહેવાના . પ્રયાસોમાં જ જે લાગ્યો રહે છે એ છે સંયમી આત્મા. લાગે છે ખરું કે આપણો નંબર આ વ્યાખ્યાના આધારે કે કે સંયમીમાં જ લાગે છે ? Ollobello Marrollo delle Page #34 -------------------------------------------------------------------------- ________________ મારે મને દુઃખ નથી જ આપવું ‘મને કોઈએ દુઃખ ન જ આપવું જોઈએ’ આ ગણતરી સાથે જીવાતું જેમ એક જીવન છે તેમ “મારે મને દુઃખ ન જ આપવું જોઈએ’ એ ગણતરી સાથે જીવાતું પણ એક જીવન છે. પ્રથમ પ્રકારના જીવનમાં પાપકર્મના ઉદય સામે લાલ આંખ હોય છે જ્યારે બીજા પ્રકારના જીવનમાં પાપકર્મના બંધ સામે લાલ આંખ હોય છે. ગંભીરતાથી આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. કયા લક્ષ સાથે આપણું જીવન ચાલી રહ્યું છે ? ‘દુઃખો આવે જ નહીં’ એવાં જ આયોજનો આ જીવનમાં ચાલી રહ્યા છે ? કે પછી “પાપસેવન-પ્રમાદસેવન થાય જ નહીં' એ જાગૃતિ સાથે આ જીવન જીવાઈ રહ્યું છે ? યાદ રાખજો. હું જો મારા જ ભાવિને દુઃખદ બનાવી દે એવી વૃત્તિ-પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છું તો હું પોતે જ મારો દુશ્મન છું અને જો હું મારા ભાવિને ઉજ્જનળ બનાવી દે એવી જ વૃત્તિપ્રવૃત્તિઓમાં વ્યસ્ત છું તો હું પોતે જ મારો મિત્ર છું. જીવન હાથમાં સંયમનું હોય અને આપણે આપણાં દુશ્મન જ બનતા રહીએ એ તો શું ચાલે ? ૭ a........................✪✪✪✪✪✪OD ‘પર'ને હટાવીએ સૃષ્ટિમાંથી નહીં, દૃષ્ટિમાંથી દુર્ગંધ આવતી હોય તો આપણે ઉકરડાને હટાવી દઈએ. પૂર આવતું હોય તો ત્યાંથી આપણે હટી જઈએ. ઘરમાં કચરો પડ્યો હોય તો માણસ કચરાને દૂર કરી દે. ઑફિસમાં આગ લાગી હોય તો માણસ ઑફિસથી પોતાની જાતને દૂર હટાવી લે. પણ સબૂર ! કોક સહવર્તી મુનિવરના અપમાનજનક શબ્દો સાંભળવાથી મન દુર્બાનગ્રસ્ત બની જાય છે ત્યાં શું કરવું ? ગોચરીમાં પ્રતિકૂળ દ્રવ્યો આવી જતાં મન ઉદ્વિગ્ન બની જાય છે ત્યાં શું કરવું ? વિજાતીયનું રૂપ સ્મૃતિપથમાં આવીને મનને વિકારગ્રસ્ત બનાવી દે છે ત્યાં શું કરવું ? ગુરુદેવના વિચિત્ર અભિગમ બદલ ગુરુદેવ પ્રત્યે મન દુર્ભાવગ્રસ્ત બની જાય છે ત્યાં શું કરવું ? એક જ વિકલ્પ છે. સૃષ્ટિમાંથી ‘પર’ ને હટાવી દેવાના પ્રયાસો ન કરતાં દૃષ્ટિમાંથી જ ‘પર’ને હટાવી દેવા પ્રયત્નશીલ બની જવું. એકમાં સફળતા સંદિગ્ધ છે જ્યારે બીજામાં સફળતા, અસંદિગ્ધ છે. સૃષ્ટિ તેવી સૃષ્ટિ તો ઘણીવાર બનાવી. આ જીવનમાં દૃષ્ટિને જ નિર્મળ બનાવી દઈએ, સૃષ્ટિ હેરાન નહીં કરી શકે. Page #35 -------------------------------------------------------------------------- ________________ અંતરમાં જઈએ નોકર એવું મન આત્માને નચાવ્યા કરે એ છે બહિર્મુખતા અને માલિક એવો આત્મા મનને પોતાની આજ્ઞામાં ગોઠવતો રહે એ છે અંતર્મુખતા. આમ જોવા જાઓ તો આખો ય સંસાર બહિર્મુખવૃત્તિના પાયા પર જ ઊભો છે. ત્યાં મન જ રાજા છે. મન જ માલિક છે. મનનું જ એકછત્રી સામ્રાજ્ય છે. મનનો જ અધિકાર ચાલે છે. જો આપણા જીવન પર પણ મન જ અધિકાર જમાવીને બેઠું હોય, મનની આજ્ઞા સામે પ્રભુની આજ્ઞાને અને ગુરુદેવની આજ્ઞાને આપણે ય જો ગૌણ બનાવી દેતા હોઈએ, મનની સ્વચ્છંદવૃત્તિને આધીન બનીને આપણે ય જો સમર્પણભાવનું બલિદાન દેતા જ રહેતા હોઈએ તો પછી ‘અંતર્મુખવૃત્તિનું જ બીજું નામ સંયમજીવન છે' એ વ્યાખ્યાનું આપણે કરશું શું ? યાદ રાખજો. અંતરમાં ગયા વિના અંતર્મુખવૃત્તિના સ્વામી આપણે નથી જ બની શકવાના અને આત્માને જ માલિક બનાવ્યા વિના આપણે અંતરમાં નથી જ જઈ શકવાના. se Cola ooltallotitalaollecto આત્મા માટે જે યોગ્ય છે ત્યાં જ દોડો ધનલંપટ ધન પાછળ દોડે છે કારણ કે ધન એને ગમે છે. વિષયલંપટ સ્ત્રી પાછળ દોડે છે કારણ કે સ્ત્રી એને ગમે છે. ડુક્કર વિષ્ટા પાછળ દોડે છે કારણ કે વિષ્ટા એને ગમે છે. કીડી સાકર પાછળ દોડે છે કારણ કે સાકર એને ગમે છે. ટૂંકમાં, ધનલંપટનું ધ્યેય ધન છે, વિષયલંપટનું ધ્યેય સ્ત્રી છે, ડુક્કરનું ધ્યેય વિષ્ણુ છે, કીડીનું ધ્યેય સાકર છે કારણ કે એ સહુને તે-તે ચીજો ગમે છે. પણ આપણું ધ્યેય નિર્દોષ ગોચરી છે કારણ કે આત્મા માટે એ હિતકારક છે. આપણું ધ્યેય અપ્રમત્તતા છે કારણ કે આત્મા માટે એ કલ્યાણકારક છે. આપણું ધ્યેય સમર્પણભાવ છે કારણ કે આત્મા માટે એ સૌભાગ્યકારક છે. આપણું ધ્યેય દવિધ યતિધર્મ છે કારણ કે આત્મા માટે એ ઉપકારક છે. ટૂંકમાં, જે મનને ગમે છે એને ધ્યેય બનાવીને જે પુરુષાર્થ કરે છે એ જો સંસારી છે તો આત્મા માટે જે યોગ્ય છે એને ધ્યેય બનાવીને જે સાધના કરે છે એ સંયમી છે. આપણો નંબર આવા સંયમીમાં ખરો જ ને ? စွာ ၁၀၂၀၁၀ ရ D ၀၀၂ Page #36 -------------------------------------------------------------------------- ________________ શરીર છૂટી જ જવાનું છે. g૦૦૦૦૦૦૦૦૦ ૨ જાગવું સરળ છે - જાગી જવા રાજી થવું ? ) શરીરથી અલગ થઈ જતી વિષ્ટા પર આપણને ક્યાં મમત્વભાવ હોય છે ? શરીરથી જુદા પડી જતા નખ પાછળ આપણે ક્યાં પાગલ બનીએ છીએ? શરીરથી દૂર કરાતા મેલ પાછળ આપણને ક્યાં આકર્ષણ હોય છે ? હકીકત જ્યારે આ જ છે ત્યારે એક કામ આપણે અત્યારથી જ શરૂ કરી દેવાની જરૂર છે. એક સમય એવો આવવાનો જ છે કે જ્યારે શરીર આત્માથી અલગ થઈ જવાનું છે. આપણે અત્યારથી જ એના પ્રત્યેનું મમત્વ ઘટાડવાની દિશામાં જો ગંભીરતાપૂર્વક પ્રયત્નશીલ બની જઈએ તો મોત વખતની સમાધિ તો સુલભ થઈને જ રહે પરંતુ સુખીલવૃત્તિના કારણે સાધનાક્ષેત્રે આપણે અત્યારે જે માયકાંગલાપણું અનુભવી રહ્યા છીએ એમાં ય રીતસરનો કડાકો બોલાઈને રહે. યાદ રાખજો, આપણે નહીં ઇચ્છતા હોઈએ તો ય શરીર આત્માથી અલગ થઈને જ રહેવાનું છે. જે છૂટી જ જવાનું છે, કમસે કમ એના પ્રત્યેના મમત્વભાવને તો આપણે ઘટાડીએ ! પ્રાપ્ત સંયમજીવન સાર્થક બનીને જ રહેશે. ભલે ને માણસ ગાઢ નિદ્રામાં છે, જાગી જવું એના માટે : માત્ર કેટલીક સેકંડોનો જ પ્રશ્ન છે. આંખો એણે ખોલી નથી અને આ એ જાગી ગયો નથી. પ્રશ્ન જે પણ છે એ જાગી જવા માટે એના છે રાજી થવાનો છે. જો એ જાગી જવા રાજી જ નથી તો ઢોલનો ૪ અવાજ પણ એને જગાડી શકવાનો નથી અને એ જો જાગી જવા છે ૦ રાજી છે તો મચ્છરના સ્પર્શમાત્રથી પણ એ જાગી જવાનો છે. ૦ 6 અધ્યાત્મજગતની અને એમાં ખાસ કરીને સંયમજીવનની છે ૦ પણ આ જ વાસ્તવિકતા છે. જો આપણે જાગી જવા રાજી છીએ ૦ છે તો આપણી આંખ સામે ઘોર તપસ્વીઓ હાજર છે. મહાન છે જ વૈયાવચ્ચીઓ હાજર છે. લોહી-પાણી એક કરીને સ્વાધ્યાયની ધૂણી છે ધખાવીને બેઠેલા મહાત્માઓ હાજર છે. ગુરુ સમર્પિત શિષ્યો હાજર છે છે છે. અપ્રમત્તભાવે આરાધના કરી રહેલા મુનિઓ હાજર છે. ? એ તમામનું આલંબન લઈને સાધના માર્ગે અત્યારે ને ? અત્યારે જ આપણે સડસડાટ દોડી શકીએ તેમ છીએ. પ્રશ્નX 8 હથોડાની જેમ માથે આ ઠોકાય છે કે આપણે જાગી જવા રાજી જ છીએ ખરા ? G ૦૦૦૦૦૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ માર્ગ સરળ - ચાલવાની રીત વાંકી ! જંગલનો માર્ગ વિકટ હોઈ શકે છે, પર્વત પરનો માર્ગ વિષમ હોઈ શકે છે, રણપ્રદેશનો માર્ગ વિચિત્ર હોઈ શકે છે; પરંતુ મોક્ષમાર્ગ નથી તો વિકટ, નથી તો વિષમ કે નથી તો વિચિત્ર. એ છે સુગમ, સરળ અને સામાન્ય. અને છતાં એ માર્ગ પર ચાલતા રહેવાની બાબતમાં આપણે હાંફી ગયા હોઈએ એવું કેમ અનુભવાય છે ? એક જ કારણ છે. આપણી ચાલવાની રીત બરાબર નથી. રસ્તો ભલે ને વિશાળ છે અને સીધો છે. દારૂડિયાને મૂકી દો એ રસ્તા પર. ગોથાં ખાધા વિના અને પડ્યા વિના એ નહીં જ રહે. મોહનો દારૂ ગટગટાવીએ આપણે આ માર્ગ પર ચાલી રહ્યા છીએ. ગુરુ નથી ગમતા, કારણ અહં આડો આવે છે. તપશ્ચર્યા નથી ગમતી કારણ સ્વાદલોલુપતા આડી આવે છે. વૈયાવચ્ચ નથી ગમતી કારણ સુખશીલતા આડી આવે છે. સંયમ નથી ગમતો કારણ સ્વચ્છંદતા આડી આવે છે. માર્ગ સરળ પણ મન વક્ર. માર્ગ સીધો પણ ચાલવાની રીત વાંકી. આપણે ક્યારેય સુધરશે કે નહીં ? ૭૩ Colaollock clotovcog એની તાકાત તમારી તાકાત બની જાય છે મમ્મીના શરણે જતો બાબો કાંઈ મમ્મીના પગે ચાલતો નથી પરંતુ મમ્મીની સહાયથી પોતાના પગે ચાલવાની ક્ષમતા પેદા કરતો રહે છે. એમ કરવા જતાં શરૂઆતમાં એના પગ કદાચ લડખડે પણ છે, ક્યારેક એ પડી પણ જાય છે છતાં મમ્મી એને હિંમત આપતી રહે છે, હતાશ થવા દેતી નથી અને એક દિવસ એવો આવીને ઊભો રહે છે કે જ્યારે બાબો પોતાના પગ પર જ ચાલતો થઈ જાય છે. પ્રભુનાં શરણે જતો ભક્ત કે ગુરુના શરણે જતો શિષ્ય પણ બિલકુલ આ બાબાનું પ્રતિનિધિત્વ જ ધરાવતો હોય છે. પ્રભુની સત્ત્વશીલતાને આંખ સામે રાખીને ભક્ત ભક્તિમાર્ગના વિકટ રસ્તે પણ મર્દાનગીથી ચાલતો રહે છે તો ગુરુદેવ તરફથી મળતી રહેતી હિતશિક્ષાને અમલી બનાવતો રહીને શિષ્ય પણ સાધનામાર્ગે સડસડાટ ચાલતો રહે છે. શરણનો આ જ અર્થ છે. જેના ચરણમાં ઝૂકો છો તમે, એની તાકાત તમારી તાકાત બની જાય એ છે શરણનું અંતિમ ફળ ! ******* ભૂત(વળ Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતા : અહંકારની નહીં પણ અહંકારથી ૦૦૦૦૦૦૦ પદ સંસાર માર્ગ' ની આમ તો અનેક રીતે ઓળખાણ આપી શકાય છે પણ એક અલગ રીતે એની ઓળખાણ આપવી હોય તો કહી શકાય કે અહંકારને જ્યાં સ્વતંત્રતા મળે છે એ છે સંસારમાર્ગ. વિપુલ સંપત્તિનું અર્જન કરીને તમે એ માર્ગ પર તમારો અહં પુષ્ટ કરી શકો છો તો રૂપવતી સ્ત્રીના પતિ બનીને પણ તમારા અહંને તમે છુટ્ટો દોર આપી શકો છો. પણ સબૂર ! “મોક્ષ માર્ગની આખી વાત જ ન્યારી છે. એ માર્ગ પર અહંકારની સ્વતંત્રતા નથી પરંતુ અહંકારથી સ્વતંત્રતા છે. તપશ્ચર્યા તમે ભલે ને માસખમણની કરી છે કે ગાથા ભલે ને તમે એક કલાકમાં ૫૦કરી આપી છે. પ્રવચનશક્તિ તમારી ભલે ને પૂરબહારમાં ખીલી છે કે લેખનશક્તિ તમારી ભલે ને સહુને ચમત્કત કરી રહી છે. તમારે એ તમામનો યશ દેવગુરુની કૃપાને જ આપવાનો રહે છે. ટૂંકમાં, ‘હું' કેન્દ્રસ્થાને એ છે સંસારમાર્ગ. ‘દેવ-ગુરુ' કેન્દ્રસ્થાને એ છે. મોક્ષમાર્ગ ! ૧૦૦૦૦૦૦૦૦૦૦ 6 સ્મૃતિ નહીં, વિસ્મૃતિ ! આ પરીક્ષાખંડ ચાહે સ્કૂલનો છે કે કૉલેજનો છે, એમાં દાખલ : * થતા પ્રત્યેક પરીક્ષાર્થીને સ્પષ્ટ ખ્યાલ હોય છે કે અહીં સ્મૃતિ સતેજ આ હશે તો જ આપણે ‘પાસ’ થઈ શકવાના છીએ બાકી એમાં જો આ આપણે કાચા હશું કે પરીક્ષા આપતા કાચા પડશું તો ચોક્કસ આપણો | ‘વરઘોડો' ઊતરી જવાનો છે. આ વાસ્તવિકતાને આંખ સામે હ કે રાખીને જ દરેક પરીક્ષાર્થી પરીક્ષાખંડમાં દાખલ થાય છે ત્યાં સુધી હ પોતાની સ્મૃતિને સતેજ કરતો રહે છે પણ સબૂર ! અધ્યાત્મ જગતનો જે પરીક્ષાખંડ છે એમાં દાખલ થતા ડ તે પ્રત્યેક સાધકે યાદ રાખવાનું છે કે અહીં સતેજ સ્મૃતિ તમને પાસ , 8 નહીં થવા દે પરંતુ વિસ્મૃતિ તમારી પાસે જેટલી જબરદસ્ત હશે તે જ એટલી જ તમારી આગળ વધવાની સંભાવના વધતી જશે. આ ‘વિસ્મૃતિ' નહીં તો તમને દુર્ગાનનો શિકાર બનવા દે કે હા કે નહીં તો તમને દુર્ગાનથી ગ્રસ્ત થવા દે. નહીં તો તમારા અંતરમાં જ વેરની ગાંઠ પડવા દે કે નહીં તો તમને ભૂતકાળની ગલતમૃતિઓમાં છે અટવાવા દે. સાવધાન ! સ્મૃતિના નહીં, વિસ્મૃતિના સ્વામી છે © બનીને જ રહો. ૪૦૦૦૬ ૦૦૦૦૦e - Page #39 -------------------------------------------------------------------------- ________________ અંદરનું છોડીએ, અંદરનું મળશે સુખ મેળવવા માણસ એકવાર દુઃખને સ્વીકારી લેવા તૈયાર થઈ જાય છે. પૈસા મળતા હોય તો સંસારી માણસ ભૂખ તરસ વેઠી લેવા તૈયાર અને મનગમતી સ્ત્રી મળતી હોય તો યુવક મા-બાપને છોડી દેવાય તૈયાર ! પ્રશ્ન એ છે કે આત્માને મેળવી લેવા આપણે શું છોડવા તૈયાર ? કબૂલ, સંયમજીવન મેળવવા આપણે મા-બાપને છોડ્યા, મળેલો અનુકૂળ પણ સંસાર છોડ્યો, પાંચેય ઇન્દ્રિયોના વિષયો છોડ્યા, મિત્રો ય છોડ્યા ! પણ આત્માને મેળવી લેવા આપણે અત્યારે શું છોડી રહ્યા છીએ ? અહંકાર છોડ્યા વિના આત્માને મેળવી લેવામાં આપણે સફળ નથી જ બનવાના એનો આપણને ખ્યાલ તો ખરો ને ? સુખશીલવૃત્તિ અને સ્વચ્છંદવૃત્તિને દફનાવી દીધા વિના આત્માને જન્મ આપી દેવામાં આપણને સફળતા નથી જ મળવાની એનો આપણને અંદાજ તો ખરો ને ? યાદ રાખજો, બાહ્ય સંસારના ત્યાગે આપણને બહારથી સંયમજીવનના સ્વામી તો બનાવી દીધા છે પણ આત્યંતર સંસાર છોડીને હવે આપણે આપણા આત્માને પામી જવાનો છે. એ દિશામાં આપણે પ્રયત્નશીલ બનશું ખરા ? ૩૭ coalcocolate lookolk ભ્રમ, સત્ય નથી - કસોટી, દુ:ખ નથી ‘સફળતાનું આકર્ષણ અને નિષ્ફળતાનું વિકર્ષણ’ સંસારી આત્માની વૃત્તિ આ જ હોય એ સમજી શકાય છે પણ યાદ રાખજો કે આપણે તો સંયમી છીએ. સફળતા તો અહીં પણ મળી શકે છે અને નિષ્ફળતા તો અહીં પણ લમણે ઝીંકાતી રહે છે. પણ બને એવું કે સફળતા મેળવવા દોષસેવનનો માર્ગ અપનાવવો પડે અને ગુણસેવનના માર્ગે નિષ્ફળતા જ ઝીંકાતી રહે. કરવાનું શું ? આ જ. આપણે સફળતાના નહીં પણ સરસતાના પૂજારી બનીએ. આપણે નિષ્ફળતાથી નહીં પણ દોષ-પાપ-પ્રમાદના સેવનથી જ જાતને દૂર રાખવા પ્રયત્નશીલ બનીએ. કારણ ? દોષસેવનના માર્ગે મળી જતી સફળતા એ આત્મા માટે ભ્રમરૂપ જ પુરવાર થવાની છે અને ગુણસેવન પછી ય લમણે ઝીંકાતી નિષ્ફળતા આત્મા માટે કસોટીરૂપ પુરવાર થવાની છે. ભ્રમને સત્ય ન માની લઈએ અને કસોટીને દુઃખ ન માની લઈએ એમાં જ આત્માનું હિત અકબંધ રહેવાનું છે. * ૧ બ jjf9 Page #40 -------------------------------------------------------------------------- ________________ જરૂરિયાતોને ઘટાડીએ ૦૦૦૦૦૦૦ બોજ વિનાનો ખભો, ચઢાણને સરળ બનાવી દે છે. ચરબીના થર વિનાનું શરીર, તંદુરસ્તીને અકબંધ રાખી દે છે, ભાર વિનાનું પેટ, શરીરને હળવું ફૂલ રાખી દે છે. સંયમજીવનમાં સાધના માર્ગે સડસડાટ આગળ વધતા રહેવું છે ને ? એક કામ કરીએ આપણે. આવશ્યકતાઓને અર્થાત્ જરૂરિયાતોને જેટલા જેટલા પ્રમાણમાં ઘટાડી શકાય તેટલા તેટલા પ્રમાણમાં ઘટાડતા રહીએ.. ગોચરીમાં ચાર દ્રવ્યથી ચાલતું હોય તો પાંચમું દ્રવ્ય ન વાપરીએ. એક જ પેનથી ચાલતું હોય તો બીજી પેનના સંગ્રહથી બચતા રહીએ. વાતચીત ટુંકે પતી શકતી હોય તો શબ્દોનો બિનજરૂરી વેડફાટ ન જ કરીએ. પત્ર એકાદ લખવાથી ચાલી જતું હોય તો પત્ર વ્યવહારનું પરિગ્રહ પરિમાણ કરી લઈએ. ટૂંકમાં, લધુતમ આવશ્યકતાનો માર્ગ સ્વીકારી લઈને સાધના ક્ષેત્રે મહત્તમ પ્રગતિ કરતા રહીએ. ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ રસ, સ્વરક્ષામાં ! * મનને તમે જ્યારે પણ તપાસશો, તમને એની એક ખાસિયત અચૂક દેખાશે. એ સતત સ્વરક્ષા માટે જ પ્રયત્નશીલ બન્યું હશે. આ છે એ કોકની આજ્ઞા માનતું પણ હશે ત્યાં ય એનો ભાવ સમર્પણનો હ જ નહીં હોય, સ્વરક્ષાનો જ હશે. છે અને સાચું કહું? ‘સ્વરક્ષા' ના મનના આ વલણે જ આપણને 6 ૪ સંયમજીવનમાં સમર્પણજન્ય આનંદનો અનુભવ પણ થવા દીધો છે નથી અને સમર્પણજન્ય સદ્ગુણોનો ઉઘાડ પણ થવા દીધો નથી. છે જામી જવું છે સંયમજીવનમાં ? એક કામ ખાસ કરીએ. ૪ ” એવી એક પણ દલીલ ન કરીએ, એવી એક પણ પ્રવૃત્તિ ન કરીએ, © એવો કોઈ પણ દંભ ન સેવીએ કે જે મનની સુરક્ષા કરનારો ૦ © બની રહે. ૦ ભૂલશો નહીં. હું મનનું બીજું જ નામ અહંકાર છે. અને અહંકારને સ્વરક્ષામાં છે જ રસ છે. જ્યારે હૃદયનું જ બીજું નામ સમર્પણ છે અને સમર્પણને જ જ આશ્રય શોધવામાં રસ છે. આપણો નંબર શેમાં ? સ્વરક્ષામાં ? કે આશ્રય શોધવામાં ? ૪૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ g/docsઈ:0c&JM_J_J_J_J_UST છે તર્ક વિના ઊભા રહી જઈએ વૈભવ : બુદ્ધિનો અને હૃદયનો y એક વૈભવ છે બુદ્ધિનો કે જ્યાં ઘરેણાંનું સ્થાન મળે છે દલીલબાજીને, તર્કશક્તિને, પ્રતિભાને, પ્રભાવિત કરી દેતી | વિચારશૈલીને, સામાને આંજી દેતી વાછટાને અને અહંકારને. દર - જ્યારે એક બીજો વૈભવ છે હૃદયનો કે જ્યાં ઘરેણાનું સ્થાન મળે છે સમર્પણભાવને, લાગણીશીલતાને, નમ્રતાને, સહનશીલતાને અને ઝૂકી જવાની વૃત્તિને. S) જેણે પણ પસંદગી ઉતારી છે બુદ્ધિના વૈભવ પર, કર્મસત્તાએ એ સંયમીનું સંયમજીવન પણ નિષ્ફળ કરી દીધું છે છે જ્યારે જેણે પણ પસંદગી ઉતારી છે હૃદયના વૈભવ પર, એ સંયમી કદાચ વિદ્વાન નહોતો તો પણ ધર્મસત્તાએ એને 9 S) કૈવલ્યલક્ષ્મીની ભેટ ધરી છે. અગિયાર અંગના ધારક જમાલિ અને સામાયિકના અર્થને પણ ન સમજી શકેલા માસુષમુનિ એનાં 6 જ્વલંત ઉદાહરણ છે. જમાલિને કર્મસત્તાએ કિલ્બિષિક બનાવ્યા છે જ્યારે માસ્તુપ મુનિને ધર્મસત્તાએ સિદ્ધિગતિની ભેટ ધરી દીધી છે. આપણી પસંદગીનો વૈભવ કયો છે? ЛаЛЛАЛЛАЛЛед Ла Лоар - લાલ સિગ્નલ દેખાય છે અને ડ્રાઇવર ચાહે ટ્રેનનો હોય કે રંગ છે મોટરનો, બસનો હોય કે રિક્ષાનો, ટ્રકનો હોય કે સ્કૂટરનો, કોઈ છું કે પણ જાતનો તર્ક લગાડ્યા વિના પોતાના વાહનને બ્રેક લગાવીને : શું ત્યાં ને ત્યાં જ ઊભો રહી જાય છે. છે સાચે જ આપણા સંયમજીવનને આપણે સદ્ગતિદાયક અને 9 પરમગતિપ્રાપકે જો બનાવી દેવા માગીએ છીએ તો આપણે એક - નું જ કામ કરવાની જરૂર છે. જે-જે વિચાર પાસે, ઉચ્ચાર પાસે અને આચાર પાસે પ્રભુએ હૈં ૬ લાલ સિગ્નલ મૂકી દીધા છે એ તમામ સ્થળે કોઈ પણ પ્રકારનો શું તર્ક લગાવ્યા વિના આપણે ઊભા જ રહી જઈએ. જે પણ સંયમીએ આ બાબતમાં બાંધછોડ કરી છે, પોતાની = તર્કશક્તિને કામે લગાડીને આગળ વધવાના પ્રયાસો કર્યા છે એ - ભુ સંયમીએ પોતાના આત્માને સામે ચડીને દુર્ગતિમાં ધકેલી દીધો છે. $ ના. બેવકૂફીભર્યા આ દુસાહસથી આપણે દૂર રહીએ એમાં હું ? જ આપણું હિત છે. Qclas/\_/\_/co/zJ_GJ0Joscscss/css/\cio S୧୨୧୨୨୬୧୬୧୬୧୬ Page #42 -------------------------------------------------------------------------- ________________ શુભમાં આગળ વધીએ મુક્તિ ન મળે ત્યાં સુધીના દરેક ભવમાં મોક્ષને અનુકૂળ સામગ્રીઓની તો આપણને જરૂર પડવાની જ છે અને એ સામગ્રીઓ આપણને કર્મસત્તા તરફથી જ મળવાની છે. પ્રશ્ન એ છે કે આ જીવનમાં આપણે એવું તો શું કરતા રહીએ કે જેના પ્રતાપે કર્મસત્તા આપણને મોક્ષાનુકૂળ સામગ્રીઓ આપવા મજબૂર બનીને જ રહે ? જવાબ આ પ્રશ્નનો આ છે. શુભમાં આપણે આગળ વધતા જ રહીએ તો કર્મસત્તા દરેક ભવમાં આપણાં વધામણાં કરતી જ રહે. શુભમાં આગળ વધવું એટલે ? શુભયોગના સેવનમાં આગળ વધવું. શુભ ધ્યાનમાં આગળ વધવું. શુભ પરિણતિમાં આગળ વધવું. શુભની પ્રશંસામાં આગળ વધવું. શુભના પક્ષપાતમાં આગળ વધવું. દિલની દીવાલ પર આ શબ્દો કોતરી રાખજો કે શુભની ઉપેક્ષા કરનાર આત્મા કર્મસત્તા દ્વારા ઉપેક્ષણીય બનતો જ રહે છે જ્યારે અશુભ માટે અસંમત થનાર આત્મા ધર્મસત્તા દ્વારા સત્કાર પામતો જ રહે છે. ૮૩ a........................✪✪✪✪✪✪OD દોષ સામે ગુણ મનની અનેક પ્રકારની કુટિલતાઓમાંની એક કુટિલતા એ છે કે એ નકારાત્મક વૃત્તિઓથી છુટકારો મેળવવાની વાતો કરતું રહે છે પરંતુ વિધેયાત્મક વૃત્તિઓની હૃદયમાં પ્રતિષ્ઠા કરી દેવા, માટે એ ઉલ્લસિત થતું જ નથી. પૂછો એને. ક્રોધથી છુટકારો મેળવવો છે ? જવાબ એનો હશે ‘હા’ પણ પૂછો એને, હૃદયને પ્રેમસભર બનાવતા રહેવું છે ? . જવાબમાં એ બની જશે મૌન. પૂછો એને. વાસનાના ત્રાસથી છૂટવું છે ? જવાબ એનો હશે ‘હા’ પણ પૂછો એને. ઉપાસનાના ક્ષેત્રે દોટ લગાવવી છે ? . જવાબમાં બની જશે એ મૌન. શું કહું ? દોષ સાથે મૈત્રી જમાવી દો, તમને એ દુર્ગતિમાં ધકેલી દે. દોષ સામે દુશ્મનાવટ કેળવી લો, તમને એ થકવી નાખે. * દોષ સામે તમે ગુણને લાવી દો. દોષ રવાના થવા લાગે. ગણિત સ્પષ્ટ છે. નકારાત્મક વૃત્તિઓ સામે જંગ છેડવાને ‘બદલે વિધેયાત્મક વૃત્તિઓ પ્રત્યે હૃદયને આકર્ષિત કરી દો. નકારાત્મક વૃત્તિઓની સ્મશાનયાત્રા નીકળી જ સમજો. ................ Page #43 -------------------------------------------------------------------------- ________________ કાર્યનો અર્થી કારણને પકડે સામગ્રીનો અર્થ એવો સંસારી માણસ જો સંપત્તિને જ પકડે છે, તંદુરસ્તીનો અર્થ એવો રોગી માણસ જો દવાને જ પકડે છે, તૃપ્તિનો અર્થ એવો ક્ષુધાતુર માણસ જો ભોજનની શોધમાં જનીકળી પડે છે તો મુક્તિનો અર્થ એવો સાધક આત્મા માર્ગની શોધમાં જ નીકળી પડે છે. તાત્પર્યાર્થ ? આ કે જે કાર્યનો અર્થી છે એ કારણને જ પકડે છે. કારણ જો હાથમાં આવી જાય છે તો કાર્ય નિષ્પન્ન થઈને જ રહે છે અને કારણ પ્રત્યે જો આંખમીંચામણાં કરવામાં આવે છે તો તીવ્રતમ તલપ છતાં કાર્ય સંપન્ન થતું જ નથી. સાચા અર્થમાં આપણે જો મુમુક્ષુ છીએ તો એની આ એક જ કસોટી છે. આપણે માર્ગચાહક છીએ, માર્ગસ્થ છીએ, માર્ગચાલક છીએ. દુઃખની વાત તો એ છે કે સંસારક્ષેત્રે કાર્યકારણભાવને બરાબર સમજી લેતો માણસ, અધ્યાત્મક્ષેત્રે કાર્ય કારણભાવના ગણિતને ગંભીરતાથી મન પર લેવા તૈયાર જ નથી. આપણે તો સંયમી છીએ. મોક્ષમાર્ગને વળગી રહેવાની બાબતમાં આપણે ઊણાં તો નથી ઊતરી રહ્યા ને ? calcolotocolateleteNote આ જ ઉપાદાન કારણ ? માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે તો પથ્થર એ પ્રતિમાનું ઉપાદાન કારણ છે. દૂધ એ દહીંનું ઉપાદાન કારણ છે તો માખણ એ ઘીનું ઉપાદાન કારણ છે. પણ, ઉપાદાન કારણની એક વિશિષ્ટતા ખ્યાલમાં છે ? એ સ્વયં પૂર્ણ અવસ્થાએ કાર્યરૂપ બની જતું હોય છે. એટલે ? માટી એની પૂર્વાવસ્થાએ ઘટરૂપ, પથ્થર પ્રતિમારૂપ, દૂધ દહીંરૂપ અને માખણ ધીરૂપ બની જતું હોય છે. આ વાસ્તવિકતા એમ કહે છે કે આપણે જો સતત સિદ્ધ બનવા તરફ આગળ વધી રહ્યા હોઈએ તો જ માનવું કે આપણું આત્મદ્રવ્ય સાચા અર્થમાં ઉપાદાન કારણનું ગૌરવ પામી ચૂક્યું છે. આપણી વર્તમાન સાધના સાચે જ આપણા આત્માને ઉપાદાન કારણના ગૌરવની ભેટ ધરી રહી છે. હા, માટી અને ઘડા વચ્ચે કુંભાર જરૂર છે. પથ્થર અને પ્રતિમા વચ્ચે શિલ્પી જરૂર છે. દૂધ અને દહીં વચ્ચે મેળવણ જરૂર છે. માખણ અને ઘી વચ્ચે વલોણું જરૂર છે. બસ, એ જ ન્યાયે આત્મા અને પરમાત્મા વચ્ચે સાધના જરૂર છે. એ વિના ઉપાદાન કારણનું પૂર્ણાવસ્થાએ પહોંચવું અસંભવિત જ છે. jfjjuq to Page #44 -------------------------------------------------------------------------- ________________ કર્મસત્તાની ઉદારતા ! સેનાધિપતિ પોતાની સામે લડી રહેલ દુશ્મન સૈનિકના હાથમાં સામે ચડીને પોતાને ખતમ કરી નાખવાની તાકાત ધરાવતી ધારદાર તલવાર આપી દે પછી એ સૈનિક સેનાધિપતિને મોતને ઘાટ ઉતારી દેવામાં પળનો ય વિલંબ કરે ખરો ? જો ના. તો જવાબ આપો. આપણને માનવભવ આપ્યો કોણે ? કર્મસત્તાએ. ચારે ય ગતિમાં કર્મસત્તાનો સફાયો બોલાવી દેવાની તાકાત ધરાવતો કોઈ ભવ હોય તો એ ભવ ક્યો? માનવભવ. ટૂંકમાં, આપણને માનવભવ આપીને કર્મસત્તાએ આપણી સમક્ષ પડકાર ફેંક્યો છે કે ‘તાકાત હોય તારામાં અને સબુદ્ધિ હોય તારી પાસે તો મારા દ્વારા ભેટમાં મળેલ માનવભવનો તું એવો ઉપયોગ કરી દેખાડ કે મારું તારા પરનું અનાદિકાળનું એકછત્રી સામ્રાજ્ય ખતમ થઈને જ રહે.” શું કહું ? માનવભવ કર્મસત્તાએ આપ્યો. મોક્ષમાર્ગ પરમાત્માએ આપ્યો. સંયમજીવન ગુરુદેવે આપ્યું. હવે તો આપણે કર્મસત્તાના સામ્રાજ્યને નામશેષ કરીને જ રહેશું ને ? ૮૭ aooooooÛ✪✪✪✪✪✪OOD બુદ્ધિ, ગુરુના શરણે 0000 ગાડી સરસ. ગાડીની બ્રેક બરાબર. સ્ટીઅરિંગ વ્હીલ બરાબર. કાચ બરાબર. દરવાજો બરાબર. વાઈપર બરાબર. , ગેયર બરાબર. ક્લચ બરાબર. હૉર્ન બરાબર. સીટ બરાબર. દર્પણ બરાબર પણ સ્ટીઅરિંગ વ્હીલ પર બેઠેલ ડ્રાઇવર નશામાં ! પરિણામ ? સારું બધું ય બેકાર ! સંયમજીવન સરસ. ગુરુદેવ પ્રેમાળ, સહવર્તીઓ સ્નેહાળ. અનુષ્ઠાનો મંગળકારી. નિમિત્તો પાવન. સક્રિયાઓ હિતકારી પણ આપણી ખુદની બુદ્ધિ જ જો વિકૃત તો ? યાદ રાખજો. બગડેલા પેટે જેમ સાલમપાક પણ શરીર માટે નુકસાનકારક જ બની રહે છે તેમ બગડેલી બુદ્ધિએ ઉત્તમ એવી સામગ્રીઓ અને ઉત્તમ એવું જીવન પણ આત્મા માટે નુકસાનકારી જ બનીને રહે છે. બુદ્ધિની વિકૃતિના શિકાર બનતાં જો બચી જવું છે તો એક જ વિકલ્પ છે. બુદ્ધિને ગુરુચરણમાં મૂકી દઈએ. કચરો અગ્નિના શરણે જઈને જો આગસ્વરૂપ બની જાય છે તો ગુરુને સમર્પિત બની જતી બુદ્ધિ નિર્મળ થઈને જ રહે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિકાળે મનમાં શું ? મનમાં એક પ્રશ્ન અવારનવાર હથોડાની જેમ ઠોકાયા કરે છે ‘આપણે ધર્મી ખરા કે નહીં ?' વરસોથી આપણા હાથમાં સંયમનું જીવન છે. આટલાં વરસોના પર્યાયમાં આપણે ગૃહસ્થોનાં વચન-કાયા જે-જે S) પાપક્રિયાઓમાં જોડાયેલા હોય છે એ તમામ પાપક્રિયાઓથી વચન-કાયાને મુક્ત રાખવામાં ઠીક ઠીક પ્રમાણમાં સફળ રહ્યા છીએ. સામા પક્ષે શુભના સેવનમાં વચન-કાયાને જોડાયેલ રાખવામાં આપણે ગજબનાક હદે સફળ રહ્યા છીએ અને છતાં ય ‘આપણે ધર્મી બન્યા કે નહીં ?' એ પ્રશ્ન મનમાંથી હટવાનું નામ જ નથી લેતો. જવાબ એ પ્રશ્નનો આ છે. નિવૃત્તિકાળમાં ય આપણું મનચિત્ત-અંતઃકરણ જો ધર્મી છે, ધર્મ પરિણતિથી વાસિત છે તો 6 નિશ્ચિત સમજી રાખવું કે આપણો નંબર ‘ધર્મી'માં લાગી જ Coletela bolalarak horretarako કીમતી અને દુર્લભ ! ગૃહસ્થને જુઓ. પાણીનો દુર્વ્યય કરતો એ દેખાશે પણ ધીનો રંગ છે દુર્વ્યય કરતો એ નહીં જ દેખાય. કારણ ? પાણી કરતાં ધી ઘણું હું કીમતી છે. ગરીબ યુવકને જુઓ. એકાદ રૂપિયાનો દુર્વ્યય કરતો એ ઉ દેખાશે પણ જો એના હાથમાં લૉટરીમાં લાગેલ ઇનામથી લાખ છે રૂપિયા આવી ગયા હશે તો એનો દુર્વ્યય કરતો એ નહીં જ દેખાય. ' છે કારણ ? એને માટે એક રૂપિયો સુલભ છે પરંતુ લાખ રૂપિયા તો રે દુર્લભ જ છે. આપણે છોડી દીધેલા ગૃહસ્થ જીવનની સામે આજે આપણા કે હાથમાં જે સંયમજીવન છે અને આંખ સામે લાવો. ગૃહસ્થજીવન ૬ 9 કરતાં સંયમજીવન કેઈ ગણું કીમતી પણ છે અને અનેકગણું દુર્લભ . પણ છે એની પ્રતીતિ થયા વિના નહીં જ રહે. કે પ્રશ્ન એ છે કે આ કીમતીપણાંને અને દુર્લભપણાંને સમજી છે શકેલી આપણી બુદ્ધિ, આ જીવનના સમયના દુર્ભયથી બચતી જ . રહે છે એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં આપણે છે - છીએ ખરા? Zoe/co/zJ_J_J_J_Jok/dl/css/cs ગયો છે. - ધનલંપટ વાણિયાને સંડાસમાં ય જો ધનના જ વિચારો આવતા હોય તો ગુણલંપટ સાધકને નિવૃત્તિકાળમાં ય ધર્મના જ વિચારો આવતા હોય એ સમજી શકાય તેવી જ વાત છે ને? કિટ929992929 Page #46 -------------------------------------------------------------------------- ________________ આકર્ષણ શેનું ? પુણ્યનું કે ગુણનું ? ગૃહસ્થની એક જ ઇચ્છા હોય છે. કાં તો હું પુણ્યવાન બનું અને કાં તો હું પુણ્યવાનની સાથે રહું. કારણ ? આ જ કે એને સ્વજીવનની સલામતીની ચિંતા સતાવતી હોય છે. અને એને બરાબર ખ્યાલ હોય છે કે સલામતી કેવળ અને કેવળ પુણ્યને જ બંધાયેલી છે. પણ સબૂર ! આપણે તો સંયમી છીએ. આપણને સલામતીની ચિંતા એટલી ન હોય જેટલી સદ્ગતિની હોય, સમાધિની હોય અને સાધનાની હોય. અને એટલે આપણી ઇચ્છા એક જ હોવી ઘટે. કાં તો હું પોતે ગુણવાન બનું અને કાં તો હું ગુણવાનના સાંનિધ્યમાં રહું. કારણ ? શું સદ્ગતિ કે શું સમાધિ ? શું સાધના કે શું સમતા, એ બધું ય સદ્ગુણોને જ બંધાયેલું છે. ગંભીરતાપૂર્વક આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. હૃદયમાં આકર્ષણ જો પુણ્યનું જ છે તો સમજી રાખવું કે સદ્ગતિ વગેરે આપણા માટે દુર્લભ જ બની રહેવાનાં છે. શરીર પર વસ્ત્રો સંયમીનાં અને અંતરમાં આકર્ષણ પુણ્યનું? આ વિસંવાદને આપણે દૂર કરવો જ રહ્યો. a૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે દોષથી રક્ષણ કરે એ જ ગુણ પોલીસ એને જ કહેવાય કે જે ગુંડા સામે આપણું રક્ષણ કરે. છત્રી એને જ કહેવાય કે જે વરસાદથી પલળતા આપણને બચાવે. આ મકાન એને જ કહેવાય કે જે ધોમધખતા તાપથી આપણને બચાવે. 6 બસ, આ જ ન્યાય લાગુ પડે છે ગુણની બાબતમાં. ગુણ ૪ જ એને જ કહેવાય કે જે દોષથી આપણું રક્ષણ કરે, જે દોષને આપણી છે ૦ નજીક ફરકવા જ ન દે. સમર્પણ ગુણને આપણે સાચે જ જો ૦ 6 આત્મસાત્ કરી લીધો છે તો ત્યાં સ્વછંદતાની વૃત્તિને ઊઠવાનું છે ૦ મન પણ નહીં થાય. નિર્વિકારીપણાના ગુણને આપણે જો સિદ્ધ ૦ & કરી લીધો છે તો ત્યાં વિકારનું નાનું પણ સાપોલિયું આંટા લગાવી છે નહીં શકે. 9 અલબત્ત, આપણી પાસે આજે જે ગુણો છે એ બધા ય છે જે યોપશમભાવના છે એટલે એની હાજરીમાં દોષો પોતાનું જોર * અજમાવવા એકવાર તૈયાર થઈ પણ જાય એ સંભવિત છે. પણ એ દોષોને આપણે જો દબાવતા જ રહીએ તો એક દિવસ જરૂર કે એવો આવીને ઊભો રહે કે જ્યાં ગુણની હાજરીમાં દોષ ફરકે જ છે નહીં. Page #47 -------------------------------------------------------------------------- ________________ 99999999 જે છોડ્યું છે, એને ભૂલ્યા ખરા ? સંસાર છૂટ્યો, સંયમ મળ્યું. સંસારી વસ્ત્રો છોડ્યા, સંયમીનાં વસ્ત્રો મળ્યા. આરંભ-સમારંભનું જીવન છોડ્યું, નિરારંભી જીવન મળ્યું. ઇન્દ્રિયોના વિષયો છોડ્યા, વૈરાગીનું છે લેબલ મળ્યું. આ પ્રશ્ન એ છે કે જે છોડ્યું છે એ આનંદનું કારણ બની રહ્યું છે ખરું? જે છોડ્યું છે એને સાચા અર્થમાં ‘ત્યાગ'નું ગૌરવ આપી શકાય તેમ છે ખરું? જવાબ આ પ્રશ્નનો સીધો છે. બહારથી આપણે જે છોડ્યું છે એ અંદરથી આપણે જો ભૂલી ગયા હોઈએ તો સમજવું કે છે આપણો એ ત્યાગ આપણા આનંદનું કારણ બનીને જ રહેવાનો છે. બહારથી તો સ્ત્રી છૂટી ગઈ છે, અંદરથી ? બહારથી તો સ્વજનો છૂટી ગયા છે, અંદરથી ? બહારથી તો વિષયો છોડ્યા S છે, અંદરથી ? - ટૂંકમાં, બહારથી આપણે જે પણ છોડ્યું છે એ તમામ મૃતિપથ પરથી જો દૂર થઈ ગયું હોય, દૂર થઈ રહ્યું હોય તો નિશ્ચિત સમજી રાખવું કે આપણું સંયમજીવન સફળતાના શિખરો સર કરીને જ રહેવાનું છે. Гоолоосоосоо Ла Лололоор શું ગુણગ્રાહિતા પહેલાં - ગુણસ્થાનક સ્પર્શના પછી ૪ ( અનંતકાળના સંસાર પરિભ્રમણમાં એક વાર પણ ચોથા : છે ગુણસ્થાનકની સ્પર્શના થઈ જાય એટલે સમજી રાખવું કે મુક્તિ $ ? હવે હાથવેંતમાં જ છે. જે પ્રશ્ન એ થાય છે કે અનંત અનંત પુલ પરાવર્તે વીતી ફિ ગયા છતાં આપણે એ ગુણસ્થાનકે સ્પર્શી જવામાં સફળ કેમ નહીં ર બન્યા હોઈએ ? એ ગુણસ્થાનકની આ ભવમાં સ્પર્શના કરી જ . શું લેવી હોય તો શરૂઆત આપણે ક્યાંથી કરવી જોઈએ? ર આ પ્રશ્નના આમ તો અનેક જવાબો હોઈ શકે છે પરંતુ દૂ ૬ મહત્ત્વનો જવાબ એ છે કે દૃષ્ટિમાં જો ગુણગ્રાહિતા આવી જાય તો ગુણસ્થાનકની સ્પર્શના કરવાનું અતિ સુલભ બની જાય. આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાન આત્માનો ગુણ છે. જો = આપણને ગુણો જ ગમતા નથી, ગુણોને પકડી પાડવાની જો - ભુ આપણી પાસે દૃષ્ટિ જ નથી, ગુણદર્શને રાજી થઈ જાય એવું છું વિ અંતઃકરણ જો આપણી પાસે નથી તો પછી ગુણસ્થાનકની સ્પર્શના 6. 9 કરી લેવાની બાબતમાં આપણે નાહી જ નાખવાનું છે. Quals/coc/doc/doc/docslo'clocs/ceo/ 69929ત૭ 29299 વળ જm Pr Page #48 -------------------------------------------------------------------------- ________________ જડરાગ ? કે રૂપીરાગ ? ‘જડરાગ અને જીવદ્વેષ' આ બે નબળાઈએ જ આપણને સંસારમાં રખડાવ્યા છે એમાં ના નથી; પરંતુ એમાં એક વાત એ સમજી રાખવાની છે કે એમ જડમાં તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો પણ સમાવેશ થાય છે પણ એના પ્રત્યેના રાગે કાંઈ આપણને રખડાવ્યા નથી કારણ કે એ ત્રણેય દ્રવ્યો અરૂપી જ છે. એના પર આપણે રાગ શું કરવાના હતા ? તો ? જડમાં એક પુદ્ગલવ્ય એવું છે કે જે રૂપી છે. બસ, એ રૂપ પરના રાગે આપણા આત્માની આ સંસારમાં પથારી ફેરવી નાખી છે. એટલે કહેવું હોય તો એમ કહી શકાય કે જડનો રાગ નહીં પણ રૂપનો રાગ એ જ આપણી નબળાઈ રહી છે. આ બંને પ્રકારના દોષોથી મુક્ત થવું છે ? એક કામ આપણે કરીએ. રૂપરાગનું સ્થાન આપણે રૂપ વૈરાગ્યને આપી દઈએ અને જીવદ્વેષનું સ્થાન આપણે જીવવાત્સલ્યને આપી દઈએ. આ બાબતમાં આપણે સફળ બન્યા નથી અને આપણાં સંસાર પરિભ્રમણ પર કાપ મુકાવાનો ચાલુ થયો નથી. ૯૫ aooooooÛ✪✪✪✪✪✪OOD ખસેડીએ નહીં, ખસી જઈએ જીવનમાંથી આપણે કેટકેટલી ચીજોને ખસેડી શકશું ? નહીં ઇચ્છતા હોઈએ તો ય પ્રતિકૂળ વસતિ આપણે સ્વીકારવી જ પડશે. અનિચ્છાએ પણ શરીરમાં પેદા થઈ જતા રોગોને આપણે સહવા જ પડશે. ગોચરીમાં આવી જતાં નાપસંદ દ્રવ્યોને આપણે પેટમાં પધરાવવા જ પડશે. ન ગમતી વ્યક્તિઓ સાથે આપણે સંપર્કમાં ય આવવું પડશે તો એવી વ્યક્તિઓ સાથે આપણે કેટલાક દિવસો, મહિનાઓ કે વરસો સુધી સંબંધ પણ રાખવો પડશે. એ તમામને જીવનમાંથી ખસેડી નાખવાના પ્રયત્નોમાં આપણને સફળતા પણ મળવાની નથી અને એવા પ્રયાસો સંયમજીવનમાં આપણા માટે શોભાસ્પદ પણ બન્યા રહેવાના નથી. તો પછી આપણે કરશું શું? એક જ કામ આપણે કરવાનું છે. આ તમામને જીવનમાંથી ખસેડી દેવાને બદલે એ તમામમાંથી આપણે ખસી જવાનું છે. ખસી જવાનું છે એટલે ? એ તમામમાં કેન્દ્રિત થયેલા મનને આપણે . , એ તમામથી હટાવી દેવાનું છે. ટૂંકમાં, પ્રતિકૂળતાઓને દૂર નથી કરવાની, પ્રતિકૂળતાઓમાં જ અટવાતા રહેતા મનને ત્યાંથી દૂર કરી દેવાનું છે. ૯૬ Page #49 -------------------------------------------------------------------------- ________________ ୨୧-୧୨୧୧୨୧୨୧୨୧୧୧ ઉપયોગ પુણ્યનો - ભોગ ગુણનો હાથમાં જીવન સંયમનું છે ને ? જગત વચ્ચે આપણી ઓળખ ‘ત્યાગી’ તરીકેની છે ને ? ત્યાગને સૂચવતો વેશ પણ આપણાં શરીર પર શોભી રહ્યો છે ને ? બની શકે કે આ બધાં કારણસર જાતજાતનાં ‘પુણ્ય” આપણા જીવનમાં ઉદયમાં આવતા રહે. વળી, જીવનમાં સાધના સંયમની જ ચાલે છે ને ? ભક્તિભાવ ગુરુદેવ પ્રત્યેનો, વૈયાવચ્ચભાવ સહવર્તીઓ પ્રત્યેનો, સ્વાધ્યાય શાસ્ત્રોનો, અનુપ્રેક્ષા શાસ્ત્ર પંક્તિઓની. બની શકે કે આ બધાં કારણસર જીવન જાતજાતના ‘ગુણોથી મઘમઘતું બન્યું રહે. સાચે જ આ જીવનને આપણે પરમગતિનું કારણ બનાવીને કે જ રહેવું છે ? તો એક કામ આપણે શરૂ કરી દઈએ. જે પણ ક્ષેત્રમાં આપણું જેટલું પણ પુણ્ય હોય એ તમામનો આપણે સદુપયોગ કરતા રહીએ અને જેટલા જેટલા પ્રમાણમાં ગુણોનો ઉઘાડ આપણે અનુભવતા હોઈએ એ તમામ ગુણોનો આપણે ભોગ કરતા જઈએ, એટલે કે એ ગુણોથી ઉદ્ભવતા આનંદને આપણે અનુભવતા જઈએ. આપણું કામ થઈ જશે. Collateral dere hablolatratello શું સંગ્રહ નહીં પણ વાવણી | સ્વાધ્યાય ક્ષેત્રે એક બાબતની આપણે સતત સાવધગીરી છે રાખવાની છે અને એ સાવધગીરી એટલે આ જ કે જ્ઞાન આપણે છે કે જે પણ ભણીએ એ માત્ર સ્મૃતિનો કે સંગ્રહનો વિષય જ ન બની રહેતા સંસ્કારનો વિષય બનીને જ રહે. ટૂંકમાં; જ્ઞાન આપણે માત્ર ભણવાનું જ નથી, આત્મામાં સંસ્કારરૂપે વાવવાનું પણ છે. કારણ ? માત્ર ભણેલું જ જ્ઞાન પ્રલોભનોની હાજરીમાં પતનથી , ર આત્માને બચાવતું પણ નથી અને પીડાના અનુભવમાં આત્માને ૬ શું સમાધિની ભેટ પણ ધરતું નથી. એ ક્ષમતા તો સંસ્કારરૂપે આત્મામાં ૨ છે વેવાઈ જતા જ્ઞાનની જ છે. તપાસવા જેવું છે. આપણા અંતઃકરણને, ત્યાં સંસ્કારરૂપે - શું વવાઈ ગયેલ જ્ઞાનની માત્રા જેટલી હશે એટલા પ્રમાણમાં જ આપણું છું છે જીવન પતનમુક્ત અને સમાધિયુક્ત બન્યું રહેવાનું છે. ડાહ્યો ખેડૂત છે છે બિયારણનો સંગ્રહ ન કરતાં એને જો વાવતો જ રહે છે તો સમજુ , જે સંયમી જ્ઞાનનો સંગ્રહ ન કરતાં એને સંસ્કારરૂપે આત્મામાં વાવતો છે. ૨ જ રહે છે. 200-50 glablablablablablablablablablablabla ર કિં929292292922 Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્નેહરાગ કે ગુણાનુરાગ ? ૦. ૦૦૦૦૦૦૦૦૦૦૦ - હસ્તાક્ષર બરાબર, હસ્તક્ષેપનું શું ? ) આરાધના આપણી ચાહે તપશ્ચર્યાની ચાલતી હોય કે સ્વાધ્યાયની ચાલતી હોય, વૈયાવચ્ચની ચાલતી હોય કે જાપ અને ધ્યાનની ચાલતી હોય, એક બાબતનું આપણે સતત ધ્યાન રાખતા હ રહીએ કે એ આરાધના પર પ્રભુના હસ્તાક્ષર છે કે નહીં ? પ્રભુના ૪ - હસ્તાક્ષર એટલે? આ જ કે એ આરાધના પ્રભુની આજ્ઞા મુજબની છે જ છે ને? ૦૦૦૦૦૦૦ દોષને ગુણમાં ખતવતા રહેવાની મનની ચાલાકીના કે ચાલબાજીના શિકાર સંયમના જીવનમાં ન બની જવાય એની આપણે સતત તકેદારી રાખવાની છે. એની ઘણી બધી ચાલાકીમોમાંની એક ચાલાકી આ છે કે એ સ્નેહરાગને સતત ગુણાનુરાગમાં ખતવતું જ રહે છે. આ તો સંયમજીવન છે. અહીં આપણને આરાધના સ્વાધ્યાયતપશ્ચર્યાદિમાં સહાયક બન્યા રહેતા સહવર્તીઓ પણ છે તો આપણી નિશ્રામાં ભવ્ય અનુષ્ઠાનો યોજતા શ્રાવકો પણ છે. એ તમામ પ્રત્યે હૃદયમાં એક જાતની કૂણાશ ઊભી થઈ જાય એ સંભાવના જરાય ઓછી નથી. ખ્યાલ આપણે આટલો જ રાખવાનો છે કે એ કુણાશ સ્નેહરાગના ઘરની ન બની રહેતા ગુણાનુરાગના ઘરની જ બની રહે, કારણ ? ગુણાનુરાગ તો ગુણસ્થાનકની સ્પર્શના કરાવવામાં સોપાનનું કામ કરશે જ્યારે સ્નેહરાગ તો આપણે જ્યાં પણ હશું ત્યાંથી નીચે ઉતારી દેશે. સાવધાન ! ૦ આભોગથી કે અનાભોગથી જીવનમાં સમિતિ-ગુપ્તિક્ષેત્રે ૦ છે કે વિહાર-ગોચરી ક્ષેત્રે, આચાર ક્ષેત્રે કે સ્વાધ્યાયાદિ ક્ષેત્રે, જે પણ છે ૦ વિરાધનાઓ થઈ રહી હોય એ દરેક વિરાધનામાં ગુરુદેવશ્રી ૦ છે હસ્તક્ષેપ કરતા જ રહે એવી અચૂક ઇચ્છા રાખીએ. હસ્તક્ષેપ કરતા છે ૦ રહે એટલે ? આ જ કે સારણા, વારણા, ચોયણા કે પ્રતિચોયણા ૦ © કરતા રહીને પણ તેઓશ્રી વિરાધનાથી આપણને દૂર રાખવા ? પ્રયત્નશીલ બનતા જ રહે. ૬. ટૂંકમાં, આરાધના પર પ્રભુના હસ્તાક્ષર અને વિરાધના પર 6 ગુરુનો હસ્તક્ષેપ. આપણું કામ થઈ જશે. - ૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ માનવજીવન દુર્લભ છે, સંયમજીવન દુર્લભતમ છે માનવજીવન પણ જો દુર્લભ છે તો સંયમજીવનની દુર્લભતા અંગે તો ક્યાં કોઈને ય પૂછવું પડે તેમ છે? આવું દુર્લભતમની કક્ષામાં જેને મૂકી શકાય એવું સંયમજીવનનું સ્વામિત્વ આજે આપણી પાસે છે. પણ, દાતરડા જેવો પ્રશ્ન એ છે કે સાચે જ આ સંયમજીવન આપણી મુક્તિને નજીક લાવનારું બની રહેશે ખરું? મારા મંદ ક્ષયોપશમાનુસાર અહીં શાસ્ત્રપંક્તિઓના આધારે એ પ્રશ્નનું સમાધાન આપવાનો મેં પ્રયાસ કર્યો છે. અતિચાર અને અહંકાર, અનાદર અને અવગણના, અપેક્ષા અને આસક્તિ, આગ્રહ અને આકર્ષણ - આ બધાં નુકસાનકારી પરિબળોથી જાતને મુક્ત કરવા જો આપણે પ્રયત્નશીલ બનીએ તો પ્રાપ્ત સંયમજીવનને સાર્થક બનાવવામાં આપણને સફળતા મળીને જ રહે તેમ છે એમ મને લાગ્યું છે. એ અંગેના ઉપાયો દર્શાવવાના મેં કરેલ પ્રયાસોમાં અજાણતાં ય જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાણ થઈ ગયું હોય તો એનું હું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડું માગું છું. ચંચળ પારાને કેદ કરવા જો થરમૉમિટર છે, વહેતા પાણીને રોકી દેવા જો બાંધની દીવાલ છે, સર્વત્ર પ્રસરી રહેલ વાયુને આગળ વધતો રોકવા જો મકાનની દીવાલ છે તો સતત દોડી રહેલા, ભાગી રહેલા અને ભટકી રહેલા મનને સમ્યક્ પરિબળો પર સ્થિર કરી દેવા પાવનકારી જિનવચનોનું રસાયણ છે. આપણી સંયમયાત્રાને આપણે રસયાત્રા જો બનાવી દેવા માગીએ છીએ તો એનો એક માત્ર વિકલ્પ એટલે જ પાગલપણું જિનવચનો પાછળનું ! અને એ પાગલપન એટલે જ આનંદ જ આનંદ છે” આચાર્યવિજય રત્નસુંદરસૂરિ