________________
Гоолоосоосоо Ла Лололоор
ક્યા ચક્ષુ છે આપણી પાસે ?
જીવન : તર્કહીન ? કે અર્થહીન ?
- પ્રભુનાં કેટકેટલાંય વચનો એવાં છે કે જે બુદ્ધિથી સમજાય તેવાં જ નથી. તર્કથી તમે એને સિદ્ધ કરવા જાઓ તો એ રસ્તે એ સિદ્ધ થાય તેવાં જ નથી. આપણને આનો ખ્યાલ છે અને એટલે જ આ જીવનમાં આપણે નક્કી કરી લીધું છે કે જીવનને જો S આપણે આજ્ઞાધીન બનાવવા માગીએ છીએ તો તર્કથી જેટલા ? દૂર રહી શકાય એટલા દૂર જ રહેવું. આમે ય આપણી બુદ્ધિ અપૂર્ણ તો છે જ, સાથે મલિન પણ છે. આવી બોદી અને બેકાર (ટ બુદ્ધિ પ્રભુવચનોના હાર્દન શું સમજી શકવાની ?
પણ સબૂર !
જીવન તર્કહીન હશે તોય સમાધિ ટકાવી રાખવામાં અને Sી સદ્ગતિ મેળવવામાં આપણને સફળતા મળી શકશે પરંતુ જીવન
જો અર્થહીન અને લક્ષ્યહીન જ હશે તો સમાધિ તો શું પણ પ્રસન્નતા ય નહીં ટકે અને વિશુદ્ધિ પણ નહીં ટકે. અરે, આ જીવન કદાચ ઢસડવું પડશે. ઢસડવું પડશે એટલે ? મોત ક્યારે આવે, એની રાહ જોતાં જ આ જીવનના દિવસો પસાર કરવા પડશે. સાવધાન ! જીવનમાંથી કોક સુંદર અર્થ શોધી કાઢો. સમ્યફ અને નક્કર લક્ષ્ય નિશ્ચિત કરી દો. ફાવી જશો.
cccc/cccc,
જગતનું દર્શન ચર્મચક્ષુથી જ કરતા રહેવામાં જો થાપ ખાઈ . જવાની સંભાવના છે તો વિચારચક્ષુથી જ કરતા રહેવામાં માર 6 છે ખાઈ જવાની સંભાવના છે. ? આપણે તો સંયમી છીએ. જાતને તો આપણે બચાવવાની રે જ છે પરંતુ જગતને પણ આપણે બચાવવાનું છે. દ્રવ્ય પ્રાણોને તો શું આપણે સુરક્ષિત રાખવાના જ છે પણ ભાવ પ્રાણોને સુરક્ષિત છે. & રાખવામાં ય આપણે લેશ અસાવધ રહેવાનું નથી. આપણે સ્વયં હર છે તો અશુભકર્મબંધથી બચવાનું જ છે પરંતુ જગતના જીવોના અશુભ છે. છે કર્મબંધમાં નિમિત્ત બનવાથી ય આપણે દૂર રહેવાનું છે.
એ માટે આપણે સ્વામી બનવાનું છે વિવેકચક્ષુના કે જેના છે સહારે આપણે સારને પકડીને અસારને છોડી શકીએ તો બીજી છે 3 બાજુ આપણે સ્વામી બનવાનું છે શ્રદ્ધાચક્ષુના કે જેના સહારે આપણે છે 3 આપણા વ્યવહારમાં બુદ્ધિને નંબર બે પર રાખીને હૃદયને નંબર છે એક પર રાખી શકીએ.
ટૂંકમાં, ચર્મચક્ષુ, વિચારચક્ષુ, વિવેકચક્ષુ અને શ્રદ્ધાચક્ષુ આ 5 જે ચારેય ચક્ષુનું સ્વામિત્વ જ આપણને ચાર ગતિના ચકરાવામાંથી કે કે બહાર કાઢી શકશે.
Qclas/\_/\_/co/zJ_oJccc/c
cdcs\celo
୧୨୧୨୧୨୯୬୨୧୭୧୯
૧૧૧૧/૧૫૮/mg/wખું