Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust
View full book text
________________
૪૯
[ વૈરાગ્યવર્ષા ભલા સાધારણ મનુષ્ય કૈસે સુખ પ્રાપ્ત કર સકતે હૈં? નહીં પ્રાપ્ત કર સક્ત. ઠીક હૈ જિસ સિંહો દ્વારા ઝરતે હુએ મદસે મિલન ગંડસ્થલવાલા અર્થાત્ મદોન્મત્ત હાથી ભી કષ્ટકો પ્રાપ્ત હોતા હૈ વહ પૈરોકે નીચે પડે હુએ મૃગકો છોડેગા ક્યા? અર્થાત્ નહીં છોગા. ૧૯. (શ્રી સમર્પિતરાસદીન
* તું નિશ્ચયથી માન કે આ શરીર એક દુષ્ટ શત્રુના જેવું છે. શત્રુ જેમ હાથમાંથી છૂટ્યાં પછી ફરી કાબુમાં આવવો અત્યંત મુશ્કેલ છે, તેમ એ મનુષ્યશરીર પણ એકવાર અબોધ પરિણામે છૂટ્યાં પછી હાથમાં આવવું મુશ્કેલ છે. આત્મબોધ શરીરને કાબુમાં રાખવાનો એક અમોઘ મંત્ર છે. વળી આ શરીર, તે આત્મબોધથી વંચિતપણે છૂટ્યાં પછી એટલું જ્ઞાનબળ તારી પાસે નહિ રહે કે જેથી તું ફરી એને તારે વશ કરી શકે! તેથી જ આ અમૂલ્ય અવસરે તેની તારા ઉપરની સત્તાને નિર્મૂળ કર! ૨૦૦, (શ્રી આત્માનુશાસન)
* હૈ સાંસારિક દુઃખરૂપ ક્ષુધાથી પીડિત મનરૂપ પર્થિક! તું મનુષ્ય-પર્યાયરૂપ વૃક્ષની વિષયસુખરૂપ છાયાની પ્રાપ્તિથી જ શા માટે સંતુષ્ટ થાય છે? તેનાથી તું અમૃતરૂપ ફળનું ગ્રહણ કર. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ)
૨૦૧.
* હે પ્રાણી! તમે જુઓ તો ખરા આ મોહનું માહાત્મ્ય! કે પાપવશ મોટો રાજા પણ મરીને વિષ્ટાના કીડામાં જઈને ઉત્પન્ન થાય છે અને ત્યાં જ તે રિત માને છે-કીડા કરે છે. ૨૦૨. ૭ રકમની જા
* ઇસ જગતમેં સમુદ્ર તો જલકે પ્રવાહોર્સ (નદિયોર્ક મિત્રનેસે) તૃપ્ત નહિ હોતા ઔર અગ્નિ ધનોંસે તૃપ્ત નહિ હોતા, સો
ЧО
વૈરાગ્યવાં ]
કદાચિત્ દૈવયોગસે કિસી પ્રકાર યે દોનોં તૃપ્ત હો ભી જાય પરંતુ યહ જીવ ચિરકાલ પર્યંત નાના પ્રકારકે કામભોગાદિકે ભોગને પર ભી કભી તૃપ્ત નહિ હોતા. ૨૦૩, ઘી વ
* શરીરકા સ્વભાવ અનિષ્ટ હૈ, વહ સર્વ પદાર્થોકો અશુદ્ધ કરનેકા સ્થાન હૈ ઐસા જાનો. શરીરકા મોહી જ્ઞાનસ્વભાવી આત્માકા શ્રદ્ધાન નહીં કર પાતા હૈ. ઇસ શરીરકા સ્વાગત કરના (શ્રી ઉપદે અન્સાર)
અનંત દુ:ખીકા બીજ હૈ, ૨૦૪,
* સ્વર્ગલોકમેં ઇચ્છાનુસાર ભોગોંકો નિરંતર ભોગકર ભી જો કોઈ નિયસે તૃપ્ત નહીં હુઆ વહ વર્તમાન તુચ્છ ભોગોસે કિસ તરહ તૃપ્તિ પ્રાપ્ત કર સકેગા? ૨૦૫.(શ્રી સારસમુચ્ચય-ટીકા)
* વિષય-ભોગ સમયાનુસાર સ્વયં હી નષ્ટ હો જાતે હૈં ઔર ઐસા હોર્ન પર ઉનમેં કોઈ ગુણ નહીં ઉત્પન્ન હોતા હૈ-ઉનસે કુછ ભી લાભ નહીં હોતા હૈ. ઇસલિયે હે જીવ! તૂ દુઃખ ઔર ભયો ઉત્પન્ન કરનેવાલે ઇન વિષયભોગોંકો ધર્મબુદ્ધિસે સ્વયં છોડ હૈ. કારણ યહ કિ દિ મૈં સ્વયં હી સ્વતંત્રતાસે નષ્ટ હોતે હૈં. તો મનમે અતિશય તીવ્ર સંતાપકો કરતે હૈ ઔર હિંદ ઇનકો તૂ સ્વયં છોડ દેતા હૈ તો ફિર વે ઉસ અનુપમ આત્મિક સુખકો ઉત્પન્ન કરતે હૈં જો સદા સ્થિર રહનેવાલા એવમ્ પૂજ્ય હૈ. ૨૦૬, (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* હે ભવ્ય વિષતુલ્ય અને કડવા એવા વિષયોમાં તને શું સ્વાદ ભરાઈ રહ્યો છે? કે જેથી તેની જ તૃષ્ણારૂપ અતિ દુઃખને અનુભવતો એ વિષયોને ઢૂંઢવામાં તારું અતિ મહાન નિજપદરૂપ અમૃત મિલન કરે છે અને મનની સેવીકા જે ઇન્દ્રિયો તેનો આજ્ઞાંકિત સેવક થઈ તું એ જ વિષયોમાં પ્રવર્તે છે. પીત્તજ્વરવાળા

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104