Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 45
________________ [વૈરાગ્યવર્ધા ચક્રવર્તીકા સામ્રાજ્ય કુહારકી જીવનીકે સમાન હૈ ક્યોકિ જિસ પ્રકાર કુહાર અપના ચક્ર (ચાક) ઘુમાકર મિટ્ટીસે બને હુએ ઘડે આદિ વર્તનોંસે અપની આજીવિકા ચલાતા હૈ, ઉસી પ્રકાર ચક્રવર્તી ભી અપના ચાક (ચક્રરત્ન) ઘુમાકર મિટ્ટીસે ઉત્પન હુએ રત્ન યા કર આદિસે અપની આજીવિકા ચલાતા હૈ-ભોગપભોગકી સામગ્રી જુટાતા હૈ. ઇસલિયે ઇસ ચક્રવર્તીકે સામ્રાજયકો ધિક્કાર હૈ. ૩૧૯. (શ્રી આદિ પુરાણ) * સૂર્ય કદાચિત્ સ્તબ્ધ હો સકતા હૈ, ચંદ્રમા કદાચિત્ તી હો સકતા હૈ, આકાશ કદાચિત સ્તબ્ધ હો સકતા હૈ-સીમિત યા સ્થાનદાનક્રિયાસે શૂન્ય હો સકતા હૈ, સમુદ્ર કદાચિતું નદિયોકે જલસે સંતુષ્ટ હો સકતા હૈ, વાયુ કદાચિત્ સ્થિર હો સકતી હૈ, તથા અગ્નિ ભી કદાચિત્ દાહક્રિયાસે રહિત હો સકતી હૈ; પરંતુ લોભરૂપ અગ્નિ કભી ભી દાહક્રિયાસે રહિત નહીં હો સકતી હૈ, ૩૨૦. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * આચાર્ય મહારાજ કહતે હૈ કિ યહ બડા આશ્ચર્ય હૈ જો જીવોંકા અજ્ઞાનસે ઉત્પન હુઆ યહ આગ્રહ (હઠ) સેંકડો ઉપદેશ દેને પર ભી દૂર નહીં હોતા! હમ નહીં જાનતે કિ ઇસમેં કયા ભેદ હૈ! એક બાર મિથ્યાશાસ્ત્રકી યુક્તિ ભોલે જીવોકે મનમેં ઐસી પ્રવેશ હો જાતી હૈ કિ ફિર સેંકડો ઉત્તમોત્તમ યુક્તિયે સુને તો ભી વે ચિત્તમેં પ્રવેશ નહીં કરતી હૈ! અર્થાત્ ઐસા હી કોઈ સંસ્કારકા નિમિત્ત હૈ કિ વહ મિથ્યા આગ્રહ કભી દૂર નહીં હોતા. ૩૨૧. (શ્રી જ્ઞાનાર્ણવ) * વાસ્તવિક તો એ છે કે જેના યોગે રોગ ઉત્પન થાય છે વૈરાગ્યવર્ષા ] ૮૦ વા થવાની કાયમ શંકા બની રહે છે તેનો તું નિર્મૂળ નાશ કર! શરીરથી રોગ ઉત્પન્ન થાય છે અને તે દુઃખે નિરંતર દુઃખી રહેવું પડે છે, તો હવે કંઈક એવું કર કે જેથી એ શરીર જ ફરી ઉત્પન્ન ન થાય. સુગમપણે અને નિર્દોષ ઔષધિથી રોગ દૂર થયો તો ઠીક, નહીં તો શરીર છૂટવા જેવા અણીના પ્રસંગે પણ સમ્યક સામ્યભાવને અનુસરવું એ પણ રોગનો સર્વથી પ્રબળ પ્રતિકાર જ છે-એમ તું સમજ. ૩૨૨. (શ્રી આત્માનુશાસન) કે કોઈ મનુષ્ય શુદ્ધ, સ્વાદિષ્ટ, સ્વચ્છ, અમૃત જેવા મિષ્ટાન જમતો હોય ને શત્રુ તેમાં ઝેર ભેળવી દે; તેમ હું અત્યારે સંસારથી વિરક્ત થઈને, મારા અંતરમાં ધર્મરૂપી પરમ અમૃતનું ભોજન લેવા તત્પર થયો છું તે વખતે તેમાં રાજ્યલમીના ભોગવટાનું વિષ ભેળવીને આપ રવજનો શત્રુ કાર્ય ન કરશો. ૩૨૩. (શ્રી વરાંગ ચરિત્ર) * જિસ પ્રકાર કરવતસે લકડી કટતી હૈ ઉસી પ્રકાર રાતદિનકે દ્વારા તેરી આયુકે નિષેક ક્ષીણ હોતે હૈ અતઃ શીધ્રાતિશીધ્ર અપના ભલા કરો, કયોંકિ યહ ઠાઠ-બાટ તો યહીં પડા રહ જાયગા. ૩૨૪. (શ્રી બુધજન-સતસઈ) * યદિ સૂર્યકી કિરણસમૂહમેં કદાચિત્ ઠંડકપના હો જાવે તથા ચંદ્રમામેં ગર્મી હો જાવે વ કદાચિત્ સુમેરુપર્વતમેં જંગમપના યા હલનચલનપના પ્રાપ્ત હો જાવે તો હો જાવે, પરંતુ કભી ભી દુઃખોટી ખાન ઇસ ભયાનક સંસારકે ચક્રમેં ભ્રમણ કરતે હુએ પુરુષકો પ્રગટપને સુખ નહીં પ્રાપ્ત હો સકતા હૈ, ૩૨૫. (શ્રી તત્ત્વભાવના) * માતાના ગર્ભમાં રહેવાથી જે દુઃખ થાય છે તે નરકની

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104