________________
સ
##
*****
###
####
૭. સદ્દલપુત્ર અધ્યયન ૧. સાતમા અધ્યયનને ઉપદઘાત કો-(શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા અધ્યયનને આ અર્થ કહ્યા છે તે સાતમા અધ્યયનને શો અર્થ છે ?) પિલાસપુર નામે નગર હતું. સહસામ્રવન નામે ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતુંતે પલાસપુર નગરમાં આજીવિકના સિદ્ધાનો અર્થ જેણે જાણે છે, જેણે અર્થ ગ્રહણ કર્યો છે, જેણે અર્થ પૂછ્યો છે, જેણે અર્થ વિશેષતઃ નિશ્ચિત કર્યો છે અને જેણે તાત્પર્યથી અર્થને જાણ્યો છે એવો, તથા અસ્થિની મજજામાં પ્રેમના અનુરાગ વડે રંગાયેલે આજીવિકા ઉપાસક-સદ્દાલપુત્ર નામે કુંભાર રહેતો હતો. હે આયુષ્યન્ ! આ “આજી. વિકને સમય-સિદ્ધાન્ત એજ અર્થરુપ છે, એજ પરમાર્થરુપ છે અને બાકી બધુ અનર્થરુપ છે' એમ તે આજીવિકના સમય વડે આત્માને ભાવ-વાસિત કરતો વિહરે છે. તે આજીવિકા ઉપાસક સદાલપુત્રને એક હિરણ્યકેટિ નિધાનમાં રહેલી, એક વ્યાજે મૂકેલી અને એક કટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રોકાયેલી હતી. તેને દસ હજાર ગાયોનું એક વ્રજ હતું. તે આજીવિકે પાસક સદાલપુત્રને અગ્નિમિત્રા નામે ભાર્યા હતી. તે આજીવિકપાસક સદ્દાલપુત્રને પલાસપુર
૧. સાતમું અધ્યયન સુગમ જ છે, પરંતુ “આજીવિ એવા એત્તિ. “આજીવિકા ગોશાલકના શિષ્યા, તેઓનો ઉપાસક-શ્રાવક. “લબ્ધાર્થ: શ્રવણથી અર્થ જાણે છે જેણે એ, એટલે જેણે શ્રવણ માત્ર કરેલું છે એવો, “ગૃહીતાર્થ બંધ થવાથી જેણે અર્થ જાણેલ છે એ, “પૃષ્ટાર્થ?' સંશય પડવાથી જેણે અર્થ પૂછે છે એ, “નિશ્ચિતાર્થ” ઉત્તર મળવાથી વિશેષ નિશ્ચિત કરેલ છે અર્થ જેણે એ આજીવિકોપાસક સાલપુત્ર છે.
*******
#
#
#####
નક સદ્દાલપુત્ર
અધ્યયન | | ૧૧૫