Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 72
________________ ચરણને ચંદનથી ચચે છે; “ધાય =(તારું ધ્યાન કરે છે; “કલિ કાલ માટે આબે અણી દેવ એક તૂ તાણીઓ'=આ આખા કળિયુગમાં તું જ દેવા તરીકે જાણવામાં આવ્યો, અથવા કળિયુગમાં આંખે આણેલો (યાની નજર આવેલો) એક જ દેવ તરીકે તું જ જાણવામાં આવ્યો; “મહા મચ્છ હાથ જોડાવ =તારો પ્રભાવ આવે છે કે મોટા ખેચ્છને પણ તારી આગળ હાથ જોડવા પડ્યા આ ઉલ્લેખ શ્રીજિનપ્રભસૂરિના શંખપુરકલ્પના અંતિમ શબ્દો સાથે સંબન્ધ રાખતો દેખાય કે જે પ્રમાણે શંખેશ્વર પાર્વનાથ તુરષ્ક રાજાએથી પણ પૂજાતા હતા (‘તુરાચાળો વ તથ મંદિમ તિ'૧) – ૧૩૦ સુ '=સુકૃતાર્થ; “ પત્થ ”=પરમાર્થ; “હવાં'=થયાં છે; દ માનસ"=આંખ તથા મન– ૧૦૧ “હવા”= થયાં; “ભક્ત”=ભક્તને; “ણું”=સાંભળવાથી; પ્રહ'-પ્રભાતે, “વહાણા”=પ્રાત:કાલ; “ગુણરયણ”=ગુણરૂપી રન ૧૩ર શ્રી બેસર પાસ પાસ” આદિ=શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પાસે (તેમના શાસન દેવ) ધરણેન્દ્ર સુહાવે છે (શોભે છે); “જાસ”=જેના; “ભયા”=માયા, પ્રેમ, “નયસુંદર શિષ્ય સંપતિકરણ = ભાનુમેરૂન) શિષ્ય નયનસુંદરને મોક્ષરૂપી) સંપત્તિ આપનાર. ૨. ત્રણસે પિંસઠ પાર્થ-જિન-નામમાલા આ કવિતામાં પણ કેટલાક નામો સંબંધી આ વાતનો નિર્ણય નથી થઈ શકો કે તે વર્ણનાત્મક વિશેષણો છે યા વ્યકિતવાચક નામો છે. ૪ “વ છેક' =અને છેવટે.૬ ‘દિ સુષ'=સુખ આપે છે. ૧૬ “થણો મતી' દિલથી, ભાવનાપૂર્વક સ્તુતિ કરો; “થીર =સ્થિર “કહીય’=કહેવાય. ૧ દેલવાડાના તરફણા જિનને વખાણું છું કે જેણે વિશેષ યશ લીધે છે'; “નમિ સુર=દેવતાઓ નમન કરે છે. १ विविधतीर्थकल्प (सिंघी जैन ग्रन्थमाला १०) पृ. ५२ ૨ શ્રી કુશલલાભ અને શ્રી નવિમલ આના જેવા શબ્દો વાપરે છે (“જગનાથ પાસ... જયો ... કવિ કુશલાભ સંપતિકરણ” જે. ગુ. ક. ૧. પૃ. ૨૧૬; અને વર જિનવર, નવિમલ સંપતિક” વર્ધમાન સ્તવનના અંતમાં) કમેવાડમાંનું દેલવાડા –

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114