Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 15
________________ ત્યાંથી આવી માતાને, જીવ થયે ચક્રવતી રે, વસુંધર નામે ધરા પાલ ફેજ તાસ ફરતી રે; ભવિષ્યાનુરૂપાને જીવ થયે તસ બેટેરે, નંદિવર્ધન નામ કુમાર, જે વડ ટેરે. દેવ ૧૭ શ્રી ભવિષ્યદત્તને જીવ, થયે લઘુ બ્રાતારે, શ્રી વર્ધન નામે કુમાર, જીવનો ત્રાતા; ચકવત્તી અને બે, પુત્રએ દિક્ષા પાલીરે, કેવલી થઈ મોક્ષમાં, ગયા જ્યાં નિત્ય દિવાલીરે. દે૧૮ શ્રી વિજયાનંદ સૂરિ રાજ, થયા ભાગ્યશાલીરે, જેનું વચન જગતમાં, ગવાય ઘણું ટંકશાલીરે; તસ પ્રથમ શિષ્ય, શ્રી લક્ષ્મીવિજય ગુરૂ મલિયારે, કહે હંસ પસાયે તાસ, મરથ ફલીયારે. દે. ૧૯ તેણે પંચમી તપનું સ્તવન, કયું શુભ ભાવે રે, શ્રી આદિ જીન મંડલ અરજ કરીને કરવેરે; આ મંડલ સુંદર, શહેર વડેદરે રંગે રે, કરે ભક્તિ પ્રભુની, સંગીતથી મન ચંગેરે. દે. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40