Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library
Catalog link: https://jainqq.org/explore/035289/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Allbjlidke Illlebic be "Zlclobllo 1991F1313 Cened2-2020:11 527200€ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ कामविजयजी जैन लायब्रेरी ग्रन्थमाला नं. ११ શ્રીમન્મનિમહારાજ શ્રીહંસવિજયજી " 'નિરિત તિથિતપમારામત્રિ. છપાવનાર, શ્રીહંસવિજયજી જૈન લાયબ્રેરીના સેક્રેટરી, સુતરીયા જેસંગલાલ છોટાલાલ અમદાવાદ, વીર સં. ૨૪૪૬ આત્મ સં. ૨૪ * વિક્રમ સં. ૭૬. * પ્રત ૧૯૦૦, આવતી બીજી. शंभु भीन्टींग प्रेस-पालीताणा. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ બે બોલ. (૩ આ ન્હાની પણ ઉપયોગી બુકમાં પ્રસ્તાવનાની જરૂર છે ન હોવા છતાં અત્રે સૂચનારૂપ બે બેલ જણાવવા અયુક્ત નહિંજ લેખી શકાય એમ આશા છે. છે આ “ તિથિતપ માણિજ્યમાળા” બુકના કર્તા તેજ છે કે, જેઓએ પૂર્વ, બંગાલ, પંજાબ, મારવાડ, મેવાડ, કચ્છ, ખાનદેશ વરાડ, ગુજરાત, માળવા, દક્ષિણ, કાઠિછે યાવાડ ઈત્યાદિ સ્થળે વિચરી અનેક ભવ્યજને ઉપર અનહદ ઉપકાર કરી રહ્યા છે. તે પ્રસિદ્ધ વયેવૃદ્ધ શાંત મહાત્મા શ્રી હવિજયજી મહારાજશ્રીની આ કૃતિ લાલિત્યમય પદોથી, આલહાદજનક મધુર ભાવથી કેવી સુશોભિત બનેલી છે ? તે તે ગુણા, રસજ્ઞ વાચકજને સ્વયં જાણી શકશે, તેથી તેનું વિશેષ વર્ણન અહિં આપવાની આવશ્યક્તા નથી, એમ જાણી વિરમું છું. , 1 : : પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ श्रीहंसविजयजी जैन लायब्रेरी ग्रन्थमाला नं.११ શ્રીમન્મનિમહારાજ શ્રીહંસવિયજી વિરચિત तिथिवपमाणिक्यमाला શ્રીહવિજ્યછ જૈન લોયરીના સેકટરી, સુતરીયા જેસંગલાલ છે. લાલૂ-અમદાવાદ વીર સં. ર૪૪૬ આત્મ સં. ૨૪ : વિક્રમ સં. ૧૯૭૧ પ્રત ૧૦૦૦ ભાવૃતી બીજી शंभु प्रीन्टींग प्रेस-पालीताणा. -૦ed Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ઊ સમર્પણ. વાવૃદ્ધ ધર્માત્મા શ્રીમતી રાજીમાઇ ! આપને ખાલવયથીજ શુદ્ધ દેવગુરૂધર્મ ઉપર પૂર્ણ પ્રેમ હાવાથી સાસરીયાના પક્ષના લેકા જે તુ કપ થી હતા, તેમને પણ તમે શુદ્ધ દેવગુરૂ ધર્મના અનુયાયી ક છે. એટલું જ નહિ પણ સમેતશિખર, ચંપાપુરી, પાવા પુરી, મક્ષી, અંતરીક્ષજી, માંડવધઢ, તાર’ગાજી, માત્રુ, ગીરનાર, વિગેરે ઘણાં તીથાની યાત્રાએ કરવા ઉપરાંત શ્રી સિદ્ધાચળજીની નવાણુ' જાત્રા કરી છે. પાંચમ, અગીયારસ, ચાદસ, અષ્ટાપદની ઓળી, નવપદજીની આળી વિગેરે ઘણી તપસ્યા કરીને જ્યારે પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય શાંત માર્રી મુનિમહારાજ શ્રીંહ સવિજયજી મહારાજ સાહેબ ઉમરાવતી ચૈામાસુ રહ્યા, ત્યારે અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યો કરવા પૂર્વક નવપદજીની આળીનું ઉજમણુ ઘણા ટાઢથી કર્યું હતું. આપને જેવા ધર્મ ઉપર પ્રેમ છે, તેવે આપના સુપુત્રા શેઠ તેચછ તથા માંગીલાલજીને પશુ છે. આપના સ્વભાવ દ્રિક તેમજ તપસ્યા ઉપર પ્રીતિવાળા હોવાથી તેને લગતુ જ આ “ તીથિતપ માણિકયમાલા ” નામનું લઘુ પણ ઉપયેગી - પુસ્તક આપને અર્પણુ કરીએ છીએ. અમે છીએ, "" શ્રીહુ સવિજયજી. જૈન લાયબ્રેરીના સેક્રેટરીયે, • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ श्रीमद् हंसविजय परमगुरुभ्योनमः શ્રી સિદ્ધાચલ ચિત્યવંદન. હરિગિત છંદ. શ્રી તરણ તારણ મુગતિવારણ સુગતિ કારણ જગગુરૂ, ભવભ્રમણ કરતા મનુષ્યના વાંછિત કરવા સુરત, સંસાર તાપથી તપ્ત જંતુ જાતને છાયા કરું, છત્રાકૃતિ સિદ્ધાચલે રાષભેષ કલશ મનહરૂ. ૧ શ્રી ઋષભદેવ પ્રપુત્ર દ્રાવિડ વારિખીલ્ય સહેદરા, આદિનાથ ભક્ત સુવગુતાપસ બધથી તાપસવરા; ચારણ મુનિવર સાથે સર્વે તીર્થ કરવા સંચર્યા, પ્રતિબંધથી મુનિરાજના સર્વે મુનીશપણું વર્યા. ૨ પુણ્ય પંજસમ પુંડરીક ગિરિ નિરખતાં નયણે કરી, ઉલ્લાસ પામી દેષ વામી હર્ષથી હૃદયે ધરી; વંદન કરીને આવીયા, ગિરિરાજ ઉપર પદ ચરી, રાયણને આદિનાથ ચરણે પ્રેમે પ્રદક્ષિણા ફરી. ૩ પુંડરીક ગણધર સાથ આદિનાથને પાયે પડી, ચારણ મુનિના કેણથી લગાવી ધ્યાનતણી ઝડી; દશક્રેડ મુનિવર સાથે કાર્તિક પુનમે મુક્તિ જડી, હિંસાવતાર તીરથ સ્થાપ્યું હંસદેવે તિણુઘડી. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટીનું ચૈત્યવંદન. ઉત્પન્ન સજજ્ઞાન મહેમયેભ્યઃ સત્કાતિ હાસન, સંસ્થિતેભ્ય, સદેશના નંદિત સજને, નમે નમે નિત્ય મહે જીનેભ્યઃ, સિધ્ધભ્ય આનંદ રમાલયેજો, નમો નમેનન્ત, ચતુષ્ટયેભ્યઃ, સૂરીભ્ય ઉકૃત કુહેજો, નમે નમઃ સૂર્ય સમપ્રભેભ્ય. સૂત્રાર્થ વિસ્તારણ તારે, ન નમે– વાચક કુંજરેભ્ય; સાધુભ્ય આરાધિત, સંયમે, નમે નમઃ શુદ્ધ દયા દમેભ્યઃ, બીજ તિથિ સ્તવન, દેશી બલીહારીની. મંગલકાર, મંગલકારા, મંગલકારા, મહાવીર મંગલકારા, બીજના તપને મહિમા, મહેરથી દાખીયે. એ આંકણ. ઈણી પરે શિરનામી, પુછે ગતમ સ્વામી, ઇંદ્રભૂતિ નામ અણગારા, મહાવીર. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ગગને ગર્જવી ગિરા, વચન વર્ષથી નીરા, કહે સ્વામી સૃષ્ટિ શણગારા. મહાવીર. ૨ જે દુવિધ ધર્મ, આરાધી કાપે કર્મ, સાધુ શ્રાવક ન્યારા ન્યારા. મહાવીર. ૩ નિયાવલીયા સૂત્રસાખે, બીજ તપ ફલ આખે, બધાય આયુષ્ય ઉદારા. મહાવીર. ૪ મહા શુદિ બીજ દિને, કેવલ વાસુપૂજ્ય જિને, તેમ અભિનંદન જિન અવતારા. મહાવીર. ૫ ફાગણ શુદિ બીજ સારી, અર અનવર અવધિ ધારી, ચવીયા ચતુર ચમત્કારા. મહાવીર. ૬ માધવ વદિ બીજ આવે શીતલજિન મેક્ષ જાવે, શૈલેશી સમેતશિખર ધારા. મહાવીર. ૭ માતા મંગલા કુખે, શ્રાવણ શુદિ બીજ સુખે, સુમતિ જિન ચવીયા જગહારા. મહાવીર. ૮ જિનવર જન્મે અજવાલ, પ્રાંત અંધારૂં કાલુ, થાય સ્થિતિ અનુસારા. મહાવીર. ૯ તે કારણ શ્રમણ શ્રમણ, શ્રાવકને શ્રાવક રમણું, આરોધી પામે ભવપારા મહાવીર. ૧૦ ૧ શ્રી અભિનંદન જિન જન્મ કલ્યાણક. ૨ વૈશાખ વદિ બીજ ગુજરાતી ચિત્ર વદિ ૨, ૩ મેક્ષ જાય ત્યારે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ આદિજિન મંડલ ગાવે, બીજનું સ્તવન ભાવે, હૈડે ધરી હર્ષ અપારા. મહાવીર. ૧૧ બીજના ચંદ્ર જેવા, ત૫ ગુણ મુક્તાફલ મેવા, પ્રતિદિન હંસ ચાહે ચારા. મહાવીર. ૧૨ શ્રી સૈભાગ્ય પંચમી ત: સ્તવન સેવ સેવા સકલ સુખ કાજ, સુગુણ નર આજ, શ્રીમત શ્રુત કલેલ પાર્શ્વનાથ મહારાજ (એ લાવણની ચાલ). પાલે પાલે પંચમી તપ પંચ વર્ષ પંચ માસ, પંચ જ્ઞાન સહિત પંચમી ગતિ પામવા ખાસ. પાઠ ૧ પંચમી આરાધનથી પંચ જ્ઞાનની શુદ્ધિ, પંચાચારે વલી થાય ધીરતા બુદ્ધિ. પા૦ ૨ વરદત્તાદિ વૃત્તાંત ઘણું છે તાંહિ, સુણે ભવિષ્યદત્ત સંબંધ તથાપિ ઉછાહિ. પા. ૩ કુરૂ મંડલમાં ગુરૂ શહેર હસ્તિનાપુર સારૂં, થયા શાંતિ કુંથુ અર તીર્થંકર ચક ધારૂં. પા. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ તિહાં ચંદ્ર પ્રભુ તીર્થકર તીર્થમાં સારાં, શ્રેષ્ઠી ધનપતિ શેઠાણું કમલશ્રી પ્યારાં. પા૫ સિંહ અને ભવિષ્ય ભાખી મુનિ સ્વપ્નથી સારે, થયે ભવિષ્યદત્ત સુત રાજાને પણ પ્યારે. પાહું તસ બાંધવ બંધુદત્ત નામે નઠારે, રૂપવતી માતથી થયે કુલ કુઠારે. પાવે છે સાથે બે બાંધવ દેશાંતર સધાવે, વનમાં શ્રદ્ધ મૂકી લઘુ સસાથ પલાવે. પાક ૮ હવે ભવિષ્યદનને ભવિષ્ય ઉપર આધાર, સિંહાદિ ભયાનક વનમાં ગણે નવકાર. પા. ૯ ફરતાં ફરતાં એક નગર નજરમાં આવે, ધન ધાન્યથી પૂર્ણ છતાં કેઈ જન ન દિખાવે. પા. ૧૦ તે શુન્ય નગરમાં ફરતાં દેવળ દીઠું, શ્રી ચંદ્રપ્રભ જીના દર્શન લાગ્યું મીઠું. પા. ૧૬ નમી પૂજી સ્તુતિ કરી બહાર જઈ સુતે, બારમા દેવલે કે ધર્મ મિત્ર તસ હતે. પા૧૨ તે યશોધર કેવલીને પૂછીને આવે, શ્રી ચંદ્રપ્રભ જીન ચરણે શિશ નમાવે. પા. ૧૩ નિદ્રાને છેદ ન થાય એમ વિચારી, ભિંતે અક્ષર પંક્તિ લખી દીધિ સારી. પા૦ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ તસ રક્ષા માણિભદ્ર યક્ષને ભલાવી, સુર સ્વસ્થાને પહોંચે શુભ ભાવના ભાવી. પા. ૧૫ નિદ્રા છેદે અક્ષર પંક્તિ અનુસાર, ગયો કનક મહેલમાં ભવિષ્યદર કુમાર. પા. ૧૬ તે શૂન્ય મહેલમાં કન્યા એકાકી જોઈ, પૂછ્યું આ શહેરમાં કેમ ન દિસે કેઈ, પા. ૧૭ કન્યા કહે રાક્ષસે કરી નગરમાં મારી, જીવતી રાખી ભવદત્ત તણું હું કુમારી. પા. ૧૮ તેટલામાં આવ્યા રાક્ષસ મહા વિકરાળ, શ્રેષ્ઠી સુત સામે થયે કાઢી કરવાલ. પા. ૧૯ અવધિજ્ઞાને મુજ ઉપગારી છે જાણે, રાજય આપી ભવિષ્યાનુરૂપા કરી તસ રાણ. પા ૨૦ રાય રાણી તિલકદ્વિપમાં રાજ્ય કરે છે, હંસપરે ચંદ્રપ્રભ ચરણ કમલમાં ઠરે છે. પા. ૨૧ ઢાલ બીજી, ” આવો આવે જાદાના કંથ અમ ઘર આવોરે-એ દેશી. દેખે દેખે પંચમીને પ્રભાવ, પ્રેમથી પ્રાણ રે, જેથી પુત્ર વિયોગ પલાય, થાય સુખ ખાણી રે; માતા કમલશ્રી ચિતવે એમ, પુત્ર ને આરે, આર વર્ષ થયાં કઈ ક્ષેમ, પત્ર ન લાબેરે. દેવ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ રૂદતી સુરતી આકંદ, કરતી નિવારીરે, શ્રત દેવી સમા સુવ્રતા, સાધ્વીએ ઠારીરે; કહે શેઠાણું પુત્ર વિયેગ, કહે કેમ જાવે, ગુરૂશું કહે પંચમીથી, સકલ સુખ થાવેરે. દેવ ૨ ચેથને દિન એકાસણું, કરી શિલ પારે, ઉપવાસે પ્રભુ પૂજી, પાંચમ ઉજવાલેરે; છઠને દિન દેઈ ગુરૂ દાન, એકાસણું કરીએ, મત્સર મૂકી ભવસાગર, પાર ઉતરીએરે. દેવ ૩ ગુરૂ પંચમી તપ પંચ વર્ષ, પંચ માસ જાણું રે, પંચ પક્ષે થાય વ્રત પુરૂં, શાસ્ત્રથી વખાણું જે શક્તિ ન હોય તે ભક્તિ સહિત તપ કીજે રે, લઘુ પંચમી વ્રત પંચ માસ, કરી સુખ લીજેરે. દે૦ ૪ સુવ્રતા વચનથી પંચમી, તપ સ્વીકારે, તસ સાથે દેવગુરૂ વંદી, પ્રશ્ન ઉચ્ચારે; મમ પુત્ર પ્રદેશથી, આવશે કે નહિ સ્વામી, જ્ઞાનતણું તમે ભંડાર, નથી કોઈ ખામીરે. દેવ ૫ મુનિ ભાખે પરદેશમાં, તારે પુત્ર છે રાજારે, ઈહાં અર્ધ રાજ્યને પામશે, પુણ્ય છે તાજા; એવું તત્ત્વજ્ઞાનીનું વચન, સુણીને ઉદ્યસતીરે, દીનને નિત્ય દેતી દાન, સુખે તે વસતીરે. દે૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ એક દિન ભવિષ્યાનુરૂપ, કહે સુણે સ્વામી, સંભલાવે નિજ વૃત્તાંત, કહું શિર નામીરે; તવ ભવિષ્યદત્ત કરી વાત, પેતાની વીતીરે, વિરહે પિડાતી માત, ઉપર થઈ પ્રીતિરે. દે છે જાય મલવા માતને, સમુદ્ર તટે રાણી સાથે, સિધુએ મેતીડે વધાવ્ય, તરંગ રૂપ હાથેરે; બુરા બંધુદત્તનાં વહાણ, આવ્યાં બુરા હાલે રે, ભીખારી વેષે આવતાં બંધવને નિભાલેરે. વસ્ત્રાભૂષણદિકથી, પિતા સમે કર્યો તેણેરે, કહે રાણું ભોંસે ન કરીએ, દ્રહ કર્યો તેણેરે, તથાપિ વહાણમાં બેઠે, સરલ તસ સંગે રે, નામ મુદ્રા ઝાડ તળે ભુલી, ભામિની તે અંગેરે. દેવ ૯ ગ લેવા ભવિષ્યદત્ત, એકલડે તત્કાલરે, વહાણ હંકારી દીધાં, દુષ્ટ મુકી નહિ ચાલ, વળી ભવિષ્યદત્ત થયે, એકલડે નિરાધારરે, રાણી રૂવે જુવે ને, ઘણુ કરે પિકારરે. દે. ૧૦ ભાભી પાસે ભડવા પર આ ભામટે ભલવારે, સતી કહે નથી દેવર, સુવર સામે તું છે છલવારે; આ વેલાએ વહાણુમાં, થયે ઘણે ઉત્પાતરે, વહાણવટીયા ખમાવે, સતીને થઈ સુખશાતરે. દે. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ માણિભદ્ર વિમાને બેસાડી, ભવિષ્યને લાગેરે, નિજ માતાના ચરણ કમલમાં, શિર નમાવેરે; ભુપાલે સુમિત્રા પુત્રી, તિહાં પરણાવીરે, અર્ધ રાજ્ય આપીને પ્રીતિ, પૂર્ણ જણાવીરે. દે૦ ૧૨ મધુવ્રુત્ત ખાંધી મ'ગાવી, ભવિષ્યા અપાવે?, વિગતણા દુ:ખ, ધર્મ પસાથે ખપાવેરે; રાજાએ અદત્ત, મારવા હુકમ કીધારે, પણ વૃધ્ધે રાજાને મનાવી, એડી દ્વીધારે. તથાપિ રાજા તસ માત, સાથે નિકાલેરે, નિજ દેશ થકી પરદેશ, અનીતિ ન ચાલે?; માતા કમલશ્રી વિષ્ર, વિલય થયાં એમ વિચારેરે, પચમી તપના પ્રભાવ, પ્રેમે ઉચ્ચારેરે. હવે ઉજમણે પાંચ, ચૈત્ય નવાં નીપજાવેરે, પંચવી પ્રતિમા પાંચ, તિહાં પધરાવેરે; ઇત્યાદિક બહુ વિસ્તાર, ઉજમણા કેરેરે, કરી અનુમેાદનાની સાથ, ટાલે ભવ ફેરે દે ૧૫ ભવિષ્યદતે ભલાવી, રાજ્ય પુત્રને મેટુરે, લીધી દિક્ષા જાણી સ'સાર, સુખ સવી ખેતુ'રે; પહેલી પ્રિયા અને માત, સાથ પ્રવ્રજ્યા પાીરે, દશમે સ્વર્ગ થયા દેવ, ત્રણે ભાગ્યશાલીરે. દે ૪ દે૦ ૧૬ ૬૦ ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી આવી માતાને, જીવ થયે ચક્રવતી રે, વસુંધર નામે ધરા પાલ ફેજ તાસ ફરતી રે; ભવિષ્યાનુરૂપાને જીવ થયે તસ બેટેરે, નંદિવર્ધન નામ કુમાર, જે વડ ટેરે. દેવ ૧૭ શ્રી ભવિષ્યદત્તને જીવ, થયે લઘુ બ્રાતારે, શ્રી વર્ધન નામે કુમાર, જીવનો ત્રાતા; ચકવત્તી અને બે, પુત્રએ દિક્ષા પાલીરે, કેવલી થઈ મોક્ષમાં, ગયા જ્યાં નિત્ય દિવાલીરે. દે૧૮ શ્રી વિજયાનંદ સૂરિ રાજ, થયા ભાગ્યશાલીરે, જેનું વચન જગતમાં, ગવાય ઘણું ટંકશાલીરે; તસ પ્રથમ શિષ્ય, શ્રી લક્ષ્મીવિજય ગુરૂ મલિયારે, કહે હંસ પસાયે તાસ, મરથ ફલીયારે. દે. ૧૯ તેણે પંચમી તપનું સ્તવન, કયું શુભ ભાવે રે, શ્રી આદિ જીન મંડલ અરજ કરીને કરવેરે; આ મંડલ સુંદર, શહેર વડેદરે રંગે રે, કરે ભક્તિ પ્રભુની, સંગીતથી મન ચંગેરે. દે. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૧ * શ્રી અષ્ટમી ત: સ્તવન. * અલીહારી બલીહારી બલીહારીએ દેશ, દ્વાલ પહેલી. ' રઢીયાલી રઢીયાલી રઢીયાલી જગનાથ લાગે વ્હાલી, આઠમ તપ સેવા સેવકને સદાજીએ આંકણું. રત્નશેખર મંત્રી, મતિસાગર તંત્રી, દેવ થયે અનશલ પાલી. જગ ૧ બ્રહ્મલેથી આવે, સીમંધર પાસે જાવે, વાણી સુણે સુરસાલી. જગ ૨ સર્વ સુખનું મૂળ, કઢે કર્મનું ફૂલ, પર્વ તિથિ પુણ્ય પ્રણાલી. જગ 3 સુરવર પુછે સ્વામી, છે કેઈ દ્રઢ નામી, પર્વ પાલક ભાગ્યશાલી. જગ ૪ પ્રભુ કહે તેમાં સાખી, જેને ન ખામી રાખી, તે સુણી ચાલો શુભ ચાલી. જગ ૫ ત્નશેખર રાજા, રાણી સંગાથે સાજા, છલેનદેવકે કેઈ કાલી. જગ ૬ સ્વામીનામ સુણ, આવ્યે સુર સામે ગુણ, ફેજ ફેલાવી અતિ ફાલી. જગ૦ ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ - ષિાતી લેક નાઠા, રાજા તે રહ્યા કાહ, દેવ મલ્ય હાથ ઝાલી. જગ ૪ ધન્ય ધન્ય મારા સ્વામી, પ્રભુ પ્રશંસા પામી, એમ કહી ગયે ગેણું ઘાલી. બગ ૯ પર્વ પલાવે પ્રેમ, દેશમાં કુશલ ક્ષે, ઘૂષણ જાય નહિ ખાલી. જગ ૧૦. પૃથ્વી મડિત કરી, જીન પ્રાસાદે ભરી, વચ્છલ કર્યું ગર્વ ગાલી. જગ૦ ૧૧ બાર વ્રત ધારી, બારમે સ્વર્ગ ઠરી, હંસ રહ્યા તસ મહાલી. જગ૦ ૧૨ “ ઢાલ બીજી. * “મુજે છોડ ચલા વણઝારાએ ચાલ, ૪ જન કલ્યાણક શણગારી, આઠમ તિથિ લાગે સારી. એ આંકણું. રેણી રત્નાવતી સતી ભાવે, આઠમ નિ પોષહ ઠારે, તવ રત્ન શેખર રૂપ ધારી. આ૦ ૧ ૧ સ્વધર્મી વાત્સલ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આ૦ ૨ માયાવી રાય કહે રાણી, શુ' જીવે છે આંખા તાણીરૃ, રમવા આવ્યે પ્રાણ પ્યારી. તું કામરાય રાજધાની, મારૂ કહ્યું તુ· લેને માનીરે, નહિ તે શાક લાવીશ ત્હારી. આ ૩ આ૦ ૪ ન ચલી ચતુરા તસ વયણે, કામ રાગ રતી નહિ નયણેરે, ઈશાને સુરી સુખકારી. રત્નપુરમાં વળી અવતરશે, રાજ્યકુલમાં જન્મને ધરશે?, બે જણ વરસે શિવનારી. આ૦ ૫ એમ આઠમ દિન જે પાલે, તે અષ્ટ કર્મ નિજ માલેરે, ટાલે દુનિયા નઠારી. આ કે ધનાઢ્ય નામે શેઠ સારે, પણ આઠમ વિરાધનારારે, થયે વ્યંતર સુગતિ હારી, કલ્યાણક તિથિએ કહીયે, દશ જીનનાં એકાદશ લહીયેરે, ચવન જન્મ મેક્ષ અણગારી. આ છ આ ૮ આઠમ તપ સ્તવન કરવા, આદિ જીન મ`ડલ પાપ હરવારે, કરે વિનતિ વિનય વિચારી. આ ઓગણીસે એતેર સાલે દીવાલી પર્વ શુભ ચાલે?, મન્દસેારમાં રહી માસ ચારી. આ ૧૦ શ્રી વિજયાનંદ સૂરિ રાજા, ગુરૂ લક્ષ્મીવિજય મહારાજારે, હતા જ્ઞાન દાન દાતારી. મા૦ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ રાસ હંસ શ્રી તપ ગુણ ગાવે, પ્રતિદિન થવાને ચહવે, જગજીવન જીન આભારી. આ૦ ૧૨ શ્રી મૈને એકાદશી સ્તવન, રાગ જય જયતી. સુર ગુણ ઈદ મધુર ધ્વનિ છે દા–એ ચાલ, નેમીશ્વર કહે સુણ ગેવિંદા, મન એકાદશી મહિમા અમદા; દોઢસો કલ્યાણક નવું જીનનાં, જાપ જપી કાપે કર્મના કંદા. નમી. ૧ એકાદશી દિન મન ધરી કરે, પાપ ઔષધ સમ ઔષધ ઉંદા; પારણે ઉત્તર પારણે કરવું, એકાસણું હરવા ભાવ ફંદા. નેમી. ૨ પષહ પાળી દેવ જુહારી, ફલ હૈ ફલ લેવા અમદા; જ્ઞાન પૂજન સાધુ સંવિભાગ કરે, જેથી મટે ભવ અટવી અટદા. નેમીત ૩ ૧ ઈ. ૨ શ્રીકૃષ્ણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧પ : અગીયાર વર્ષ પૂર્ણ કરી વ્રત, બાર વ્રત બાર અંગ સુહંદા; તેની ભાવના કારણે બારમેં, વર્ષે ઉજમણું કરે તમે બંદા. નેમી૪ અગીયાર અંગાદિ શાસ્ત્ર લખાવી, વાત્સલ્ય કરે સાધાર્મિક વૃદા; હંસ પરે જીન વાણું દૂધ પી, કૃષ્ણ કહે ધન્ય ધન્ય જન ચંદા. નેમી ૫ આદિ જિન મંડલ અખંડલની પરે, ભક્તિ શક્તિ અનુસાર કરંદા; શહેર વડેદરામાં સંગીત સહ, પ્રભુ ગુણ ગણ ગાઈ કરે છે આનંદા. નેમી. ૬ શ્રી રેહીણી ન૫ સ્તવન.” “ રાગ જોગીયા. ” કર્મ કલંક દારી નાથ જીન જજ કે–ચહ ચાલ. શ્રી રોહિણે તપ ગાયારે, પદ્મપ્રભ સ્વામી–એ આંકણી, સાત વર્ષ સાત માસ કરણસે, પ્રત્યક્ષ કુલ કુરમાયારે ૫૦ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૨ ૫૦ ૪ ૫૦ ૫ ૫૦ ૬ સિંહસેન નુપ નિમક સુત, અતિ દુર્ગધિત કાયારે. જન વંદન કરી નિજ ભવ પુછે, સ્વામીને સે દીખલાયારે. તું શિકારી પૂર્વે હિંસક થા, અગ્નિસે મુનિકે સતાયારે. તાપ સહન કર પાપ ક્ષયંકર, મુનિ મુક્તિ મેં સમાયારે. કુછી હેકે સાતમીર નરકે ગયા, ઘુવડન્ટ્સ પહેરી નરક8 ઠાયારે. સપપ પંચમ નરકે નારકસિંહ, ચેથી નરક દુઃખ પાયારે. ચિત્તાક બિલાડા ટુજી ૧૧નરક જા, ઘૂક પક્ષીર ફેર થાયારે. પ્રથમ નરકમૅ નારકી૩ હોકે, ગોપાલકે ૧૪ ભવ આયારે. દવદગ્ધ ગોવાલીકે શ્રાવકને, શ્રી નવકાર સુણયારે. નરપતિ નંદન" હુવા પૂર્વલા, પાપઓં અંગ ગધાયારે. ૫૦ ૭ ૫૦ ૮ ૫૦ ૯ ૫૦ ૧૦ ૫૦ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ છઠ્ઠા પ્રભુકા વચન અમૃતસે, જાતિસ્મરણુ નીપજાયા રે. કુમર કહે તારા તારી યાનિધિ, પદ્મપ્રભ જિનરાયા રે. સ્વામી વચનસે' રહિણી તપ તપી, સુગધ શરીર મનાયા રે. સુગંધ કુમાર નામ તસ જમે, તપ ણુ સાથે ગવાયા, રાજ્ય પાલકે સ્વર્ગ૧૬ ગમન કરી, મહાવિદેહ સાહાયા રે. અર્ક કીર્ત્તિ ચક્રવર્તી॰ હેા કર, સયમસે કમ દ્વાયા રે. ઇંદ્ર હાકે૮ મારેમે' દેવલે કે, પાયા અજબ દેહુંછાયા રે. અશેકચંદ્ર ભૂપાલ હાકે ફોર, રાહિણી સાથ વિવાહ્યા રે. રાજ્યરીદ્ધિ ત્યજી દીક્ષા લીની, ઇંકાયકા સુખદાયા ૨. પરમપૂજ્ય વાસુપૂજ્ય તીર્થમે, ભવેદધિ પાર લંઘાયા રે. ૫૦ ૧૨ ૫૦ ૧૩ ૫૦ ૧૪ ૫૦ ૧૫ ૫૦ ૧ ૫૦ ૧૭ ૫ ૧૮ ૫૦ ૧૯ ૫૦ ૨૦ ૫૦ ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ તપ તપી કેવલ પાકે દેશનું, સિદ્ધા સિદ્ધિ સધાયારે. . વિજયાનંદસૂરિકે પ્રથમ શિષ્ય, લમીવિજયજી લિખાયારે. તાસ હંસને તપ ગુણ ગાકે,. પાપપુજકે હઠાયા રે. . આદિજિનમંડલકે મન તપ એ . અમૃતકે સમ ભાયા રે, , ૫૦ ૨૫ શ્રી વિશસ્થાનક તપ સ્તવ, આંખ વિના અંધારૂં રે ( અથવા ) પંખી વિના કેણ મહાવેરે. * પાંજરીયામાં પંખી વિના કોણ હલેર–એ દેશી, તીર્થપતિ પદ આલે રે વિશ સ્થાનક ત૫ તીર્થપતિ પદ, આલે–એ આકણ. એક એક પદ પ્યારું તે પણ સુખ કરનારું, પહોંચાડે ભદધિ પાલે રે. વિશ૦ ૧ | અરિહંત પદ આરાધિ, દેવમાલ તે પદ સાધી, પડે ન ભાવ જ જાલેરે. . વિશ૦ ૨ શ્રી સિદ્ધપદ આરાધે, તે તે સિદ્ધિને સાધે, મુકિત મંદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ T રાયે જઈ હાલેરે. એ વિશ૦ ૩ | પ્રવચન પુજે ભાવે જેમાં ત્રિપદી સમાવે, તે કર્મ નિજ બાલેશે. વિશ૦ ૪ સૂરિ અનુયાગ ૪કારા, પથવીર છે સ્થિર કરનારા, ઉપાધી • ૬.૩પાધ્યાય હાલે રે છે વિશ૦ ૫ છે ઋાધુ સંયમ સાથે, જ્ઞાન તે તિમિર બાધે, દદર્શન દુર્ગતિ દુર વાલે રે વિશ૦ ૬ વિનય વિદ્યાનું મુલ ૧૧ચારિત્ર ભવસાગર પુલ, બ્રહ્મથી બ્રહ્મજ્ઞાન ફોલેરે. વિશ૦ ૭ ૧૩ક્રિયાપદ ક્લેશ ટાલે, ૧૪૫૫દ પાપ પ્રજવાલે, ૧૫દાન દારિદ્ર દવ ખાલેરે. છે છે વિશ૦ ૮ ર્જિન આદિ દશ પદ સાર, ૧૬વૈયાવચ તેનું કરનાર, મુક્તિવધૂ મુખ ભાલેરે. છે વિશ૦ ૯ કે ૧äઘ સમાધી સેવી, મુક્તિ વધુટિ લેવી, ૧૮અભિનવ જ્ઞાન ભણે કળે છે. જે વિશ૦ ૧૦ ૧૯શ્રત સ્વ પર પ્રકાશે; તીર્થ તારક ભાસે, થાવર જંગમ જુવે હાલે છે વિશ૦ ૧૧ ! ગુણ સમાન સારા, ક્ષમા શ્રમણ થારાં, સ્વસ્તિક બનાવે શુભ શાલેરે. એ વિશ૦ ૧૨ લેગસ્સ કાઉસગ્ગ કરે, તે કેવલ કમલા વરે, મુક્તિ વરમાળ તસ ઘાલે છે. એ વિશ૦ ૧૩ છે આદિજિનમંડલ ગાવે, શહેર વડેદરે ભાવે, સ્તવન રાગ રસાલેરે. વિશ૦ ૧૪ છે જે જન એ તપ કરશે, તીર્થ કરપદ તે વરશે, હંસ સમાન શુભ ચાલે રે. વિશ, ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ સ્તવન, જોબન ધન થીર નહિ રહેનારે—દેશી. સુરતરૂ કહેનારે, નવપદજીક સુરતરૂ કહેનારે–આંકણી. અર્હનપદ હે મૂલ સકા, દઢતર બીચ લખેલા; શાખા સિદ્ધ આચારજ વાચક સાધુ ગુણ સંચેલા. એ નવપદજીકે. છે ૧ મે બધિ જ્ઞાન ચરણ તપ સુંદર, ચાર પ્રશાખા જામે; રવર અક્ષર લબ્ધિ પદ આદિ, દલભર શેભે તામે છે નવપદજીક. | ૨ | વારિદ્ધિ છે છાયા જીસકી, ગુચ્છા ગુણ ગણ તાસ; પુણ્યાનુબંધી પુણ્ય ફલ હે, સદ્ ઉદયે હે જાસ. નવપદજીકે. કે ૩ છે ગ્રહ દિપાલ ચકરી દેવી, વિમલેશાદિક દેવે કુલ પ્રકર એ સુંદર યામે, મહિમા દેખે કે. છે નવપદજીકે. . ૪ ને ગંધ નિકર સાભાગ્ય પ્રિયતા, ઈત્યાદિક ગુણવાલે કલ્પતરૂ એ વાંછિત પરે, સિદ્ધચક્ર ભવી ભાલે. છે નવપદજીક છે ૫ છે જેનાગમ નંદનવનામાંહિ, એસા સુરતુરૂ દેખા; હંસ હમારા યહ પદ પાવે, તે નવિ રહેવે લેખા. નવપદજીકે. ૬ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ શ શ્રી સિદ્ધચક્ર સ્તવન ૧ સહેજ શીખામણુ મનવા માની લે મારી—એ દેશી. નવપōકી સેવા માનવ માની લે પ્યારી, જાના હૈ જન્માંન્નર જરૂર, ગફલત કર ન્યારી. માનવ-ટેક. ॥ અરિહંત સિદ્ધ સૂરીશ્વર વાચક સાધુજી સારા, સમ્યગ્દર્શન જ્ઞાન ચરણુ તપ, પદકી મલીહારી-માનવ. ।। ૧ । ૐકાર દ્વીકાર આદિએ અંતે નમસ્કાર, જાપ જપા જાર તેર અથવા દે હજારી. U માં માનવ. ૨ ૫ ખાર અઠે અરૂં છતીક પચવીશ સતા વીશ ક્રમસે, સત્તસડ એકાવનને સીતેર, પચાસ ગુણુ ભારી-માનવ. ૭ ૫ ગુગુ ખરાખર કાઉસગ્ગ કરલે, ફિર પ્રદક્ષિણા ફેરા, અખંડ અક્ષત સ્વસ્તિક કરકે, પ્રણિપાત ઉચ્ચારી-માનવ, ૫ ૪ ના ઈત્યાદિ વિધિપૂર્વક આંખિલ, તપ કરકે વ્હાલા, નવ નવ દિત્રસકી નવ એટ્ટી, કરની નિધારી-માનવ. ॥ ૫ ॥ શ્રીપાલ નૃપ મયણાસુંદરી સમ, નપઢ આરાધી, ભવ્યજીવ સે। પામે, ભવસાગર પારી-માનવ ! ૬ le અદ્વિજિનમ`ડલ શ્રેણીક રાજા પરે શુમ ભાવે, સુા શ્રીપાલચરિત્ર પવિત્ર આતમ હિતફારી-માનવ. ।। ૭ it Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી નવપદ સ્તુતિ (થાય ), શ્રીશત્રુંજય તીર્થ સાર–એ દેશી, શ્રી સિદ્ધચક્રમાં છે ત્રણ તત્વ, દેવગુરૂ ધર્મતણુ' એકત્વ, આરાધે ધરી સત્ત્વ, બે પદ દેવતત્વમાં સારાં, ગુરૂ તત્વે ત્રણ પદ છે પ્યારાં, ધર્મમાં ચાર ઉદારાં. ॥ વિદ્યાપ્રવાદ પૂર્વથી સાર, સિદ્ધચક્રના કો ઉદ્ધાર, પૂર્વધરે ધરી પ્યાર, વિમલેશ્વર સુર પૂરે આશ, જે કરે નવપદ તપ ઉલ્લાસ, હૅસ લડે શિવ તાસ. !! ગા॰ ૧ ૫ સદર ુ થાય દેવવંદન ક્રિયા અવસરે ચાર વખત કહી શકાય છે. શ્રી સિદ્ધાચળમંડન આદિજિન-વિનતિ. [ શી ગતિ થાશે હમારી, હૈ દિનાનાથ—રાગ. ] સાર કરીને તમારી. હૈ આદિનાથ સાર કરીને હમારી ા [એ મા૦ ] ॥ જયવતા વા જગમાંહી પ્યારા, જગદીશ્વર જયકારી ।। હૈ આદિ॰ ॥ જગમાંધવ જંગનેત્ર તુમે છે પ્યારા,. જગજીવને ઉપગારી ! હૈ આદિ ॥ ૨ ॥ લેાકાલેાક વિલેાક แ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ 3 નિહારા પ્યારા, કેવલાલકના ધારી હે આદિ૩ રર્વિ સમ ભુવનકમલ વિકસે છે પ્યારા, દેખી છબીને તમારી છે હે આદિ છે જ . મેહવિનાશક નીતિપ્રકાશક પ્યારા, નમું છુ વાર હજારી છે કે આદિ. પ . કલ્યાણકારી તું કલેશ નિવારી પ્યારા, ભવ સંતાપને હારી તે આદિ. ૬ રાગ રે મેહ હૈયા મે તે પ્યારા, મુજને હણે અતિ ખારી તે આદિ છે તે કારણુ શરણે આવ્યો છું પ્યારા, સેવક લે ઉગારી લે હે આદિ ૮ છે ચાર કષાય અરાતિ હંડ્યા તે પ્યારા, તેહ પડયા મુજ હૃારી છે આદિ છે ૯ છે અતિ બળવંત મહંત તુમે છે પ્યારા વેગે દીને નિવારી છે તે આદિ. | ૧૦ | હું આઠ કર્મ બંધન બંધાય પ્યારા, તે તે લીલાયે દિયા ટારી હે આદિ છે ૧૧ બંધવિમેચક નામ ધરાવે પ્યારા, મુજ બંધન દીયે ગાલી છે તે આદિ ૧૨ ભવ અણવલીલાએ તથા છે પ્યારા, ડુબું હું કર્મથી ભારી છે કે આદિ છે ૧૩ “ધર્મપત પસાય કરીને પ્યારા, ડુબતાને લીધે તારી છે તે આદિ છે ૧૪ નિદ્રાબેધક બેય પમાડા પ્યારા, મિયાત્વ ઉંઘ ઉડાડી ! હે આદિ છે ૧૫ શું બહુ કહું પાલે પાલે મને હો પ્યારા અંતરશત્રુ હઠાડી ! હે આદિ૦ ૧૬ છે સ્વામી તું ગુરૂ તુંહિ મિત્ર પ્યારા, જન્મ જરા જો મટાડી છે હે આદિઆ ૧૭ જગજતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ સંતાનપાલક પ્યારા, ભક્તિ તમારી મુક્તિ ખરી કે આદિ૦ ૫૧૮ ॥ તેમ પસાય કરા પરમેશ્વર જ્યારા, આણા પાલું તુજ સારી ! હું આદિ ૧૯ ! સિદ્ધાચળ પર સમવસર્યા છે. પ્યારા, પૂર્વ નવાણુ. વારી ના હૈ આદિ ૫ ૨૦ ॥દર્શન વાર નવાણું કરીને જ્યારા, હંસે અરજ કરી પ્યારી ! હૈ આદિ॰ ॥ ૨૧ ॥ શ્રી રાયણ પગલાનું સ્તવન ( દેશી-મધુર સ્વર ક્યાંથી આ સભળાય. ) મેરે તેા જાના શીતલ સયણુ છાંય ॥ અંચલી. " મરૂદેવીન ́દન શીતલચ'જ્જૈન, રજીત રૂષભના પાય ા મે॰ !! ↑ ૫ નીલવર્ણુ દલ નિર્મળ માળા, શિવ વધુ ખડી રહી આયામે ॥ ૨ ॥ કયારી કપૂર સુધારસ સીંચી, માનું હીમગિરિ રાય મે॰ ॥ ૩ ॥ સુરતરૂં સુરસમ ભેગા દાતા, યહુ નિજગુશુ સમુદાય. | મૈ ! ૪ !! આતમ અનુભવ રસ ઇંડાં પ્રગ~ રી, કાંતી સુરનદી કાય. ॥ સે॰ ા પ ા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પુંડરીક સ્તવન, ( ક્યાંથી આ સંભળાય મધુર સ્વર—એ રાગ ) મેરે તે જીના તેરે હી ચરણ રાધાર મેટ છે અંચલી. પુંડરીક ગણધર, પુંડરીક પદધર, પુંડરીક પદ કરનાર મ મેરે તે છે ૧ પુંડરીક ગિરી પર પુંડરીક પાવન, પંડરિક પ્રભુકે વિહાર મેરે તેo i ૨ કે પુંડરીક કમલાસન પ્રભુ રાજત, પુંડરીક કમલકે હાર મેરે તે છે ૩ છે પુંડરીક ધાવું પુંડરીક ગાવું, પુંડરીક પાવું હદિ મારી છે મેરે તે છે ૪ પંડરીક આતમરામ સ્વરૂપી, પુંડરીક કાંતી જયકાર | મેરે તે છે પ છે શ્રી શાંતિનાથ જિન સ્તવન. સિદ્ધાચળ સેવર સુખકારી—એ દેશી. શાંતિજિન સેવે રે સુખકારી-(૩)-શાંતિ–ટેક. સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીયા, અચિરા કુખ મંઝારી, શાંતિ. છે ૧ બે વાર ચાદ સુપન જુવે માતા, ચક્રિ અરિહંત પદ ધારી. શાંતિ. . ૨. જન્મ દીક્ષા કેવલજ્ઞાનને મહા૭૫, ક હિતકારી, શાંતિ. ૩ સિદ્ધગિરિ સમીપે * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ” પધારતા જોઈને, સિહે સામી ફાલ મારી. શાંતિ એ જ છે પણ પ્રતિબંધથી સિદ્ધાચલ પર, ચઢી ગયે પ્રભુ હાસ. "શાંતિ. છે ૫ શુભ ધ્યાને મરી સ્વર્ગે ગયે તે, પ્રભુ વસ્યા માસ ચારી. શાંતિ. ૫ ૬ શીલ શત્રુજ્ય સંઘવી પદ એ, મુક્તિના જામીનગારી. શાંતિ. . ૭ મે એવી દેશના દઈ ચકધર પુત્રને, સંઘપતિ પદ દી ભારી. શાંતિ ૮ તીર્થયાત્રા અને જીર્ણોદ્ધાર કરી, તેણે આતમ લીયે તારી. શાંતિ. ૯ કર જોડી કહે હંસ શાંતિ પ્રભુ, હવે વારી આવી મારી. શાંતિ. ૫ ૧૦ છે શ્રી સિદ્ધાચળનું સ્તવન, સિદ્ધાચળ વંદોરેનરનારી ભરનારી નરનારી, સિદ્ધા–ટેકા નાભિરાયા મરૂદેવા નંદન, રિષભદેવ સુખકારી. સિદ્ધારા છે ૧ મે પુંડરીક ચમહા મુનિવર સિદ્ધા, આતમતત્વ વિચારી. ત્રિદ્ધા ૨. શિવસુખ કારણુ ભવદુઃખ વારણ ત્રિભુવન જન હિતકારી. સિદ્ધાર છે ૩ સમકિત શુદ્ધ કરણ એ તીરથ, મેહ મિથ્યાત્વ નીવારી. સીદ્ધા છે ૪ જ્ઞાન ઉઘાત પ્રભુ કેવળ ધારી, ભક્તિ કરું એક તારી સિદ્ધારા . ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેસરીયાનાથજીનું સ્તવન. (મારા બંગલા ઉપર ખુરસી એ-દેશી ) ચાલે ચાલો કેસરીયાજી જઈએ ૨ કે પ્રભુ પૂજીને પાવન થઈએરે છે ચાલ૦ ૨ ૫ ૧ પ્રભુ પૂજા દ્રવ્ય • ભાવ ભાખી રા મહા નિશીથ સૂત્ર છે સાખીરે ચાલે૨ | ૨ | કમલપત્રમાં જલ ભરી લાવે ૨ કે પ્રથમ યુગલીયાં ભલે ભાવે રે ચાલ૦ રૂ છે ૩ ઇંદ્ર પૂજિત પ્રભુને નીભાલે ૨ હે પ્રભુ ચરણ અંગુઠડે પખાલેરે છે ચાલે ૨ ને ૪ તે પ્રભુની મૂર્તિ બિરાજે ૨ ધૂલેવાના દેવલમાં છાજેરે છે ચાલે૨ ૫ | કેસર કંકાવટી કરે લઈયે ૨ પ્રભુ પૂજવા જિનઘરે જઈએ રે ચાલે૨૬ મુ૫ તાજા સુગંધા સારાં ૨ જાણે કામ કર્યા બાણ ન્યારાંરે છે ચાલે૨ | ૭ વામ પાસે ધૂપ ધામ ધરીએ ૨ જમણે પાસે દીપક જઈ કરીએચાલે૨ ૮ છે -અખંડ અક્ષત સ્વસ્તિક સારે ૨ કે એ તે ચઉગતી ચૂરણ હા રે છે ચાલે ૨ ૯ છે ફળપૂજાથી શિવ ફળ લઈએ ૨ સંઘ સાથે પ્રભુ ગુણ ગાઈએરે છે ચાલે૨ ૧૦ મે નાનાવિધ-નૈવેદને ધરી ૨ વેગે નિરાહારી પદ વરીયે રે ચાલે, છે ૧૧ શ્રીવિજયાનંદ સૂરિરાય વ પડિત લક્ષમીવિજયજી પસાયરે છે ચાલો : ૨ મે ૧૨ કરી યાત્રાહર્ષ ઉમણે ૨ | કહે હંસયે ચઢતે રંગેરે ચાલે૨ ૧૩ . ઈતિ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રાસિદ્ધાચલતીર્થસ્તવનમ્. જે દિન જાવે ભવિકા તીર્થમે ઉત્તમ છે જાનીએ દેશી. જે દિન જાયે તીર્થ સ્થાનમાં તે સફલ છે પ્રાણું: સુંદરમાં સુંદર સંસારમાં–નરનારમાં–જાનદારમાં-હિતકર જિન વાણી જે દિન જાયે-આંકણી. સિદ્ધાચલ શિખર સુડાયા, આદિ જિનવર સુખદાયા; પ્રણમે પ્રભુના શુભ પાયા, માર્ગનુસારી હોય. જે સંસારમાં–નરનારમાં–જાનદારમાં–હિતકર-જિન વાણી-જે છે કે શ્રી રૂભદેવ અણગાર, આવ્યા પૂર્વ નવાણું વાર રાયણ હેઠલ, મહાર, શુભ સમવસરણ બન્યું. સાર ત્યાં. સંસારમાં-નરનારમાં–જાનદારમાં હિતકર-જિ. ૧ ૨ કે વિદ્યા પાહુડમાં નામ, એકવીસ જેના ગુણધમ પુરે મન વાંછિત કામ, તે તીર્થ જગત જયવંત છે. સંસારમાં–નરનારમાં–જાનદારમાંહિતકર-જે છે ૩ | આદિજિનના આદિ ગણધાર, આદ્ય ચકિના આદ્ય કુમાર, પાંચ કે. મુંને પરિવાર; સિદ્ધ થયા પુંડરીક પબલીક છે. સંસારમાં-નરનારમાં–જાનદારમાં–હિતકર-જિ. | ૪ જ્યાં અસંખ્ય થયા. ઉદ્ધાર, દેવલ થયાં અસંખ્ય ઉદાર, પ્રતિમા પણ પ્રાણ આધાર, અસંખ્ય હંસ તારનાર એ. સંસારમાં નરનારમાં–જાનદારમાં–હિતકરજિ.૦ છે ૫ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयतीर्थस्तुति. वंदे शत्रुजयं तीर्थ, तीर्थनार्थः प्रवित्रितम् । विद्याप्राभृत निर्णीतं, कपर्दि हंस सेवितम् ॥१॥ શ્રી કાઠમંડન શ્રી આદિનાથ જિન સ્તવનમ. પદમ પ્રભુની પુજા–એ દેશી. શ્રી આદિનાથ કેઠમાંહે ગુણખાની –શ્રી આંકણી, સુખ સંપદાનું દાન, કરવામાં સાવધાન; માનવ મન આનંદી, મૂર્તિ મન માની રે. શ્રી. ૧ છે સંસાર સમુદ્ર ખાસ, તારવા ધરી ઉલ્લાસ; દેશના પ્રદાન નાવ, તણ છે સુકાની રે. શ્રી, . ૨ છબીલી સુનંદા શાણ, સુમંગલા ત્યાગી રાણ; લાડીને માડીને દીધી, મેક્ષની નીશાની છે. શ્રી. | ૩ | ચાદ રાજલક માથે, એકોને આઠ સાથે ગયા એક સ- • મયમાં, મુક્તિ મહાજ્ઞાની. શ્રી. છે ક છે દેવ એ દયાના સાગર, ગુણ મણીના છે આગ૨; હંસ નામે વારંવાર, પ્રભુને પીછાની શ્રી. ૫ / Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધંધુકામ ડન શ્રીઆદિનાથ સ્તવનમ શ્રી સંખેશ્વર–એ દેશી. જય જય આદીશ્વરા, તું તીર્થેશ્વર, મૂર્ણ બંધુકામાં ધર્મની ધુરંધર–એ આંકણું. આપ અધ્યાવાસી થઈને, અવિનાશી થયા સાર; એ અચરજ મુજ મનમાં સ્વામી, લાગે અપરંપાર-જય. ૧ હીરા માણેક મણી મોતીના, પરિહરી શણગાર; ઈદે આર્પત દિવ્ય મુકુટ તજી, થયા આપ અણુગાર-જય. મે ૨ છડી તમે ગુણદિક દુર્ગુણ, થયા સુગુણ ધરનાર; તે કારણ લળી લળીને વંદ, પ્રભુજી વારંવાર–જય.. છે ૩ છે જીવન સુકત દશામાં આત્મા, દેહ વ્યાપી સંચાર તે પણ પ્રભુજી જ્ઞાન તુમારૂ, સર્વવ્યાપી વિસ્તાર–જય. કે ૪ છેવિદેહ મુક્ત અવસ્થા માંહી, રૂપાતીત, પ્રકાર, અજર અમરને અલખસ્વરૂપી, અટલ મહેદયધાર-જય, પો.ભરતાદિ સે પુત્ર પુત્રી, માતને તારણહાર; નાભિરાય કુલકમલ ઉલ્લાસન, હંસ સમાન ઉદાર, જયે. . ૬ છે હિમાચાર્ય સંગીત મંડળ, સ્તવન ગાય ધરી પ્યાર, હેમચંદ્ર ગુરૂવરની મૂર્તિ, વદી વાર હજાર-જય, a ૭ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્રી ઉપધાન સ્તવન, છે માન માયાના કરનારા રે જરી જેને તપાસી તારી કાયા–એ દેશી. છે ઉર ધારે અર્થ ઉર ધારે ઉપધાન અર્થ ઉર ધારે છે મુખે શુદ્ધ કરીને ઉચ્ચારે છે ૫૦ એ ટેક, છે મહાનિશીથ સિદ્ધાંતે વદે છે. વીરવિભુ પ્રાણપ્યારે મૈતમ. સ્વામી આપ સુણે છે ઉપધાનના અધિક રે રે છે ઉપ૦ લા ઉપધાન એટલે ઓશીકું કહીયે એ સુખશયાનું સ્વીકારે છે. સંવરપલંગ પેઢે પ્રિતે કરી ઉપધાન ક્રિયા કરનારે રે . આ ઉ૫૦- ૫ ૨ પલું ઉપધાન પંચમંગલ નામે બીજુ પ્રતિક્રમણ ધારે છે ત્રીજું શકસ્તવ નામે છે ચેડથું ચૈત્ય સતવનું ઉદરે રે. . ઉપ૦ . ૩ છે પાંચમું નામસ્તવ, છડું શ્રુતસ્તવ, સિદ્ધસ્તવનું વિચારે છે સ્વર વ્યંજન પદ સંપદા સાથે, ગુરૂ મુખથી સુણે સારે છે ઉપ૦ કે ૪ ૫ તપ પૂર્ણ મંગલ મહોત્સવ કરી હૈડે. ધરે ફૂલમાલે ? મુક્તિ તણું વરમાલા પહેરીને જિનમંદિર જઈ મહેલે રે a ઉપ૦ પ જ્ઞાનપૂજન કરી ગુરૂ હાથેથી વાસ હવે શિરે સારે છે નિથ્થારપારગ ભાવે સુણે સૈ ગુરૂશ્રીના ઉગારે છે ઉ૫૦, ૬, આશિર્વાદ ગુરૂજનના લઈને , કરીએ પર ઉપગારે છે સુલભબાધિ થઈ હંસ પર હે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ સંસારને વિસ્તારોરે છે ઉપ૦ | ૭ | સંવત ઓગણીસ છાસઠ પિસ શુદિ એકાદશી ભૂગુવારે | આદિજિન અંડલ સ્તવન ભણુને કરે સફળ જન્મારેરે ઉ૫૦ ના રે | ૮ | ઇતિ છે ભાવપુજા રતવન, (આનંદ આજે આનંદ આજે આનંદને દિન આજ--એ ચાલ) શુદ્ધ આત્મદેવને પૂજે, જૈન મુનિ મહારાજ ભકિત શ્રદ્ધાન રૂપી નિજ કાજ ! કેસર શ્રીખંડ કરી ભેલાં જ નવ બ્રહ્માંગરૂપ અંગમાંજ પૂજન નિત્ય કરે મુનિનો સમાજ શુ. આ૦ કે ૧ છે એ આંકણું છે ક્ષમારૂપ પુષ્પ લઇ તાજાજા વસ્ત્ર યુગ ઉભય ધર્મ રૂપનાં જ છે ધ્યાન આભરણ ધરી સારાંજ ! પૂજનને સજે એમ શુભસાજે છે શુટ આઇ છે ૨ અષ્ટ મદ ત્યાગ રૂપે લિખવાજ . અષ્ટ મહામંગલ એહ નવાંજ ધૂપ સંક૯પ રૂપ કરવાજ . હંસપર ભવસાગર તરવાજ છે શુટ આ૦ ૩ | ૧ શુકરવાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ भद्रावती [भांडक] मंडन श्रीकेसरीया पार्श्वनाथ जिनस्तवन, विमलाचल धारा-ए देशी. केशरीयास्वामी, अंतरजामी, करुणा करीने उगार, प्रभु पारसनामी, भांडकधामी, शीवपुरगामी, करुणा करीने उगार-आंकणी. ॥ काल प्रभावे भद्रावती नगरी, भांडकथी पंकाय, तीर्थनो महिमा वधे छे दिनदिन, अधिष्ठायकनी सहाय रे । प्रभु पारसनामी ॥१॥वंछित पूरण संकट चूरण, विशमा जिनराय, केशरीया पारसनाथ देखतां, दुरगति दूर पलाय रे । प्रभु पारसनामी ॥२॥ जैन तीरथ जाणी हुँ आव्यो, हे जिन दीनदयाल, सार्थवाहं निर्वाण नगरना, टालो भवजंजाल रे। प्रभु पारसनामी. ॥३॥ ९ अपराधी अनादिनो रे, रुल्यो अनंत संसार, स्थावर विकल पंचेंद्रिना रे, कीधा भव अपार रे । प्रभु पारसनामी. ॥४॥ लोभ क्रोध मद मोहमा रे. राची रह्यो दिनरात, हुं लंपट हुं लालची रे, पामी नहीं मुखशात रे.। प्रभु पारसनामी. ॥५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ નિચેનાં પુસ્તકો મળવાનું ઠેકાણું૧ શ્રીહવિજ્યજી જૈન ક્રી લાયબ્રેરી, ઠે લુણાવાડા ( અમદાવાદ. ). હંસવિદ ગુજરાતી ક. ૦-૧૨-૦ શાસ્ત્રી ), ૦–૧૨-૦ નવતત્વ સંક્ષિપ્ત સાર , ૦- ૨–૦, ગૃહલીસંગ્રહ શાસ્ત્રી એ ૦- ૨-૦ » ગુજરાતી * ૦- ૨-૭ તીથી ૫ માણિજ્ય ભેટ પ્રાપેકાર હીંદી , પ્રાપકાર ગુજરાતી ,, ઈસાઈ મત સમીક્ષા. ક. ૦- ૪-૦ ૨. ઉપરનાં પુસ્તક તથા બીજા તમામ જાતનાં પુસ્તકે વેગનાર. શાહ અમરચંદ બહેચરદાસ, જૈન બુકસેલર–પાલી:ણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ભાવનગ૨ ( 6e Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com