Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 30
________________ ૨૧ પુંડરીક સ્તવન, ( ક્યાંથી આ સંભળાય મધુર સ્વર—એ રાગ ) મેરે તે જીના તેરે હી ચરણ રાધાર મેટ છે અંચલી. પુંડરીક ગણધર, પુંડરીક પદધર, પુંડરીક પદ કરનાર મ મેરે તે છે ૧ પુંડરીક ગિરી પર પુંડરીક પાવન, પંડરિક પ્રભુકે વિહાર મેરે તેo i ૨ કે પુંડરીક કમલાસન પ્રભુ રાજત, પુંડરીક કમલકે હાર મેરે તે છે ૩ છે પુંડરીક ધાવું પુંડરીક ગાવું, પુંડરીક પાવું હદિ મારી છે મેરે તે છે ૪ પંડરીક આતમરામ સ્વરૂપી, પુંડરીક કાંતી જયકાર | મેરે તે છે પ છે શ્રી શાંતિનાથ જિન સ્તવન. સિદ્ધાચળ સેવર સુખકારી—એ દેશી. શાંતિજિન સેવે રે સુખકારી-(૩)-શાંતિ–ટેક. સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીયા, અચિરા કુખ મંઝારી, શાંતિ. છે ૧ બે વાર ચાદ સુપન જુવે માતા, ચક્રિ અરિહંત પદ ધારી. શાંતિ. . ૨. જન્મ દીક્ષા કેવલજ્ઞાનને મહા૭૫, ક હિતકારી, શાંતિ. ૩ સિદ્ધગિરિ સમીપે * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40