Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
વિ. સં. ૧૫૨૯ માં જેઠ વદ ૭ ગુરુવારે ચંપકપુરમાં
અંચલગ છેશ જયકેસરિસૂરિના ઉપચાંપાનેરના વે. દેશથી ગુર્જરવંશના મં. નગરાજ જેનેએ પ્રતિષ્ઠિત સુશ્રાવકે પિતામહના પુણ્યમાટે કરાવી, કરાવેલી મૂર્તિ શ્રીસંઘદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શાંતિ
નાથબિબ, ડેઈમાં સામળા પાર્શ્વનાથ-જિનાલયમાં છે. [ જુઓ બુદ્ધિ. જેની પ્રતિમાલેખસંગ્રહ ભા. ૧, સે. ૨૯]
મહિમુદ વેગડા (બેગઢા)ના રાજ્યમાં. આ પાતશાહ મહિમુદ બેગડાના સમયમાં પણ ત્યાંના નગરશેઠ ચાંપશી મેતા વિગેરે છે. જેનું પ્રાધાન્ય જણાય છે. જેઓની પ્રેરણાથી હડાળાના અતિધનાઢ્ય છતાં સાદા
सुक्षेत्रार्थनिवेशनैर्जिनमतं प्रोद्भासयंतौ च यौ
શ્રીન-વતાષિ માત્રોવં વઋતુ: • ૧૪ | ” વસુ-ત્રિ-રારભૂ [૧૨૮] વિશે x x x શ્રીસંવાધિપષી(વા)મલિંદ-સાક્ષસૌ વાન્યાવિદ / ૨૦ ”
–પાટણ તપાગચ્છ ભં. ડા. ૩૦ ૧ જે વખતે અણહિલપુર પાટણમાં પાતસાહ મહિમુદ સુરત્રાણનું રાજ્ય હતું અને તેના વિજયકટક(સૈન્ય છાવણી)ની સ્થિતિ ચંપકનેર સ્થાનમાં હતી. તે વખતે વિ. સં. ૧૫૪૫માં માર્ગ. વ. ૨ શુક્રવારે, વિષ્ણુશર્માના પ્રસિદ્ધ પંચાખ્યાન(પંચતંત્ર)ના, આ ધનરત્નસૂરિએ કરેલા સમુદ્ધારની એક પ્રતિ, સિદ્ધપુરવાસી દુવે વાછાના પુત્રને ભણવા માટે પ્રાગ્વાટવંશી મં. કેશવના પુત્ર મં. ભીમાના પુત્ર મંત્રી આસધરે પુણ્યોદય માટે લખાવી હતી–

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116