Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૨૭
વિ. સં. ૧૫૭૧ માં તપાગચ્છ કુતબપુરા શાખાના આચાર્ય ઇંદ્રનંદિસૂરિના શિષ્ય પ્રદસુંદરસૂરિના ઉપદેશથી ચંપકનેરદુર્ગના શ્રીસંઘે જીર્ણોદ્ધાર કરાવેલી દેવકુલિકા ઉલ્લેખ નાડલાઈ(દેસૂરી જીલે, મારવાડ)માં છે [ જુઓ પૂ. નાહરને જેનલેખસંગ્રહ ભા. ૧, લે. ૮૫૦].
વિ. સં. ૧૫૭૬ માં ચૈત્ર વ. ૮ બુધવારે ચંપકનેરવાસી શ્રીશ્રીમાલજ્ઞાતિના દો. ધૂસકે વૃદ્ધતપાપક્ષના ધનરત્નસૂરિદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ સુવિધિનાથબિંબ, ખંભાતમાં, ખારવાડામાં મહાવીર જિનમંદિરમાં છે [બુદ્ધિ. જૈન પ્ર. લેખસંગ્રહ ભા. ૨, લે. ૧૦૩૩].
વિ. સં. ૧૫૭૯ માં વે. શુ. ૧૨ રવિવારે ચંપકનગરવાસી વૃદ્ધપ્રાગ્વાટ જ્ઞાતિના છે. સિવાએ સાધુપૂણિમાપક્ષના ભ. મુનિચંદ્રસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલી આદિનાથ-ચતુવિંશતિકા જેસલમેરમાં થીરૂશાહ શેઠના જૈનમંદિરમાં છે. [જૂઓ-પૂ. નાહર જેનલેખસંગ્રહ ભા. ૩, લે. ર૪૫૭]. संयमगणि-शीघ्रकविपं. शुभशीलगणिप्रभृतिगीतार्थाश्चत्वारः चंपकदुर्ग प्रहिताः । तैस्तत्र गत्वा सुरत्राणस्य स्वकाव्यरंजनकला दर्शयित्वा द्रव्यं વાચિવા ૨ શ્રી ગુરું વંદુ
–તપાગચ્છ લ. પૌ. પટ્ટાવલી [ વિ. સં. ૧૬૩૬ માં હેમસોમસૂરિ ગચ્છાધિપતિ થયા, તે સમયપર્યતની. પ્રાચવિદ્યામંદિર, વડોદરા હ. લિ. પ્રતિ પ. ૧-૨ ] - ઈ. સન ૧૫૧૧–૧૪ (વિ. સં. ૧૫૬૭–૭૦) દરમ્યાન ગુજરાતમાં આવેલા ફિરંગી મુસાફર બારસાએ ચાંપાનેર નગરની મહત્તા અને તેની આસપાસના પ્રદેશની ફળદ્રુપતા વિગેરે સંબંધમાં ઉલ્લેખ કર્યો છે.

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116