Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 35
________________ ૨૫ જેમનો જ ન રબારી દીક્ષા વિર માં તપાગચ્છના અધીશ હેમવિમલસૂરિ, કે જેમને જન્મ વિ. સં. ૧૫૪૦ માં કા. શુ ૧૫, જેમની પાતશાહ મદા- દીક્ષા વિ. સં. ૧૫૨૮ માં લક્ષ્મીસાગરફરના દરબારમાં સૂરિના હાથે થઈ હતી અને જેમને છે. જૈન કવિઓ સૂરિપદ વિ. સં. ૧૫૪૮ માં પંચલાસા ગામમાં સુમતિસાધુસૂરિ દ્વારા માતાશાહે કરેલા મહોત્સવપૂર્વક અપાયું હતું, અને જેમને ગચ્છનાયપદ આખ્યાને મહેચ્છવ ઇલપ્રાકાર( ઈડરગઢ)માં કોઠારી સાયર શ્રીપાલે કર્યો હતો. તે આચાર્ય વિ. સં. ૧૫૭૨માં ઈલપ્રાકાર(ઇડરગઢ)થી ચાલીને સ્તંભતીર્થ( ખંભાત ) આવતાં, કપટવાણિજ્ય( કપડવંજ )માં પધાર્યા હતા. તે સમયે દ. આણંદ નગરમાં સર્વત્ર તલીઆ તેરણ, ધ્વજારોપણ વિગેરે પ્રકારના ઉત્સવપૂર્વક સુલફરસાહન નામને નિર્દેશ, વિ. સં. ૧૫૮૭ ના શત્રુંજયંતીર્થના ઉદ્ધારની પ્રશસ્તિના શિલાલેખમાં છે. પં. વિવેકધીરગણિએ રચેલા શત્રુતીર્થોદ્ધાર-પ્રબંધ(ઉ. ૨, લે. ૧૭)માં મુજફર નામ દ્વારા તેનો પરિચય કરાવ્યો છે કે –“તે લક્ષણ(વ્યાકરણ), સાહિત્ય અને સંગીતશાસ્ત્રનો જાણકાર હતો. વિદ્વાનોને આધાર તથા વીરલક્ષ્મીને વર હતો. તે પોતાની પ્રજાને પિતાની પ્રજ્ઞ પ્રજા ( સંતાન)ની જેમ પાલન કરતો હતો. શાકંદર વિગેરે તેના પુત્રો હતા. મોટા પુત્ર શકંદરે નય, વિનય, ભક્તિ, શક્તિ વિગેરે ગુણવડે યુક્ત હોઈ પિતાનું અને પ્રજાનું ચિત્ત હર્યું હતું.' જાવલી કાષ્ટકમાં મુજજફરનું રાજ્ય સં. ૧૫૬૭ થી વ. ૧૫. માસ છે અને દિ. ૪ સૂચવ્યું છે. તે પછી સકંદરનું રાજ્ય સં. ૧૫૮૨ માં ચૈત્ર શુ. ૩ થી માસ ૨ અને દિ. ૭ તથા મહિમુંદનું રાજ્ય ૪ વ. ૬ થી માસ ૨ અને દિ. ૧૧ પર્યત હતું.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116