Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 34
________________ ૨૪ પાતશાહ મદાફર( મુજફ્ફર)ના રાજ્યમાં. ગુજરાતની પવિત્ર પૃથ્વીનું પાલન, જ્યારે મદાફર પાતશાહ કરતા હતા, તે વખતે, પોરચાંપાનેરના છે. વાડવંશમાં પુરુષ અને પદમાઈના પુત્ર શ્રીમાને લખા- વર્ધમાન નામના ગુણવાન ગૃહસ્થ થઈ વેલાં જેનામે ગયા. જેની પત્નીનું નામ મણું અને પરાક્રમી પુત્રોનાં નામ ૧ ઉદયકિરણ, ૨ સહસ્ત્રકિરણ, ૩ વિજયકિરણ અને ૪ સિંઘા (?) હતાં. પિષધ વિગેરે ધર્મકૃત્ય કરનારા, અઈચ્છાસનની ઉન્નતિમાં સાવધાન એ સહસ્થ, જયકેશરિસૂરિ વિધિપક્ષ–(અંચલગચ્છ)ના શિષ્ય કીર્તિવલભગણિના ઉપદેશથી વિશેષ પ્રકારે ધર્મરુચિ થયા હતા. પુત્રોએ વિસ્તારેલા યશવાળા તે વધમાનશેઠે ભુજાથી ઉપાર્જિત કરેલા દ્રવ્યને સફળ કરવા ૧૧ અંગસૂત્રે લખાવ્યાં હતાં. એ જેનાગમના લેખનને આરંભ, ચંપકદુર્ગ(ચાંપાનેર)માં વિ. સં. ૧૫૬૭ માં થયો હતો. १ “ श्रीमद्गूर्जरजनपदपद्मप्रतिबोधतरुणमार्तडः । पृथ्वीं पाति पवित्रां मदाफरः पातसाहिरयं ॥ १ ॥ इति संततिविततयशाः सफलीकर्तुं भुजार्जितं सारं । एकादशांगसूत्राण्यलेखयद् वर्धमानोऽयं ॥ ७ ।। શ્રીમચંદુ. પૂતY(? વિધિ) છે ! દર-ર-તિથિમિતવર્ષ તૈનાતમનામઃ ૮ | –પાટણમાં, લહેરુભાઈના ભંડાર ડા. ૧ માં જ્ઞાતાસૂત્રની પ્રતિના અંતમાં પ્રશસ્તિ. પાતશાહ મહિમૂદના પટ્ટપ્રભાકર તરીકે આ પાતસાહ મદા

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116