________________
૨૪
પાતશાહ મદાફર( મુજફ્ફર)ના રાજ્યમાં. ગુજરાતની પવિત્ર પૃથ્વીનું પાલન, જ્યારે મદાફર
પાતશાહ કરતા હતા, તે વખતે, પોરચાંપાનેરના છે. વાડવંશમાં પુરુષ અને પદમાઈના પુત્ર શ્રીમાને લખા- વર્ધમાન નામના ગુણવાન ગૃહસ્થ થઈ વેલાં જેનામે ગયા. જેની પત્નીનું નામ મણું અને
પરાક્રમી પુત્રોનાં નામ ૧ ઉદયકિરણ, ૨ સહસ્ત્રકિરણ, ૩ વિજયકિરણ અને ૪ સિંઘા (?) હતાં. પિષધ વિગેરે ધર્મકૃત્ય કરનારા, અઈચ્છાસનની ઉન્નતિમાં સાવધાન એ સહસ્થ, જયકેશરિસૂરિ વિધિપક્ષ–(અંચલગચ્છ)ના શિષ્ય કીર્તિવલભગણિના ઉપદેશથી વિશેષ પ્રકારે ધર્મરુચિ થયા હતા. પુત્રોએ વિસ્તારેલા યશવાળા તે વધમાનશેઠે ભુજાથી ઉપાર્જિત કરેલા દ્રવ્યને સફળ કરવા ૧૧ અંગસૂત્રે લખાવ્યાં હતાં. એ જેનાગમના લેખનને આરંભ, ચંપકદુર્ગ(ચાંપાનેર)માં વિ. સં. ૧૫૬૭ માં થયો હતો. १ “ श्रीमद्गूर्जरजनपदपद्मप्रतिबोधतरुणमार्तडः ।
पृथ्वीं पाति पवित्रां मदाफरः पातसाहिरयं ॥ १ ॥ इति संततिविततयशाः सफलीकर्तुं भुजार्जितं सारं । एकादशांगसूत्राण्यलेखयद् वर्धमानोऽयं ॥ ७ ।। શ્રીમચંદુ. પૂતY(? વિધિ) છે ! દર-ર-તિથિમિતવર્ષ તૈનાતમનામઃ ૮ | –પાટણમાં, લહેરુભાઈના ભંડાર ડા. ૧ માં જ્ઞાતાસૂત્રની પ્રતિના અંતમાં પ્રશસ્તિ.
પાતશાહ મહિમૂદના પટ્ટપ્રભાકર તરીકે આ પાતસાહ મદા