________________
વિ. સં. ૧૫૨૯ માં જેઠ વદ ૭ ગુરુવારે ચંપકપુરમાં
અંચલગ છેશ જયકેસરિસૂરિના ઉપચાંપાનેરના વે. દેશથી ગુર્જરવંશના મં. નગરાજ જેનેએ પ્રતિષ્ઠિત સુશ્રાવકે પિતામહના પુણ્યમાટે કરાવી, કરાવેલી મૂર્તિ શ્રીસંઘદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શાંતિ
નાથબિબ, ડેઈમાં સામળા પાર્શ્વનાથ-જિનાલયમાં છે. [ જુઓ બુદ્ધિ. જેની પ્રતિમાલેખસંગ્રહ ભા. ૧, સે. ૨૯]
મહિમુદ વેગડા (બેગઢા)ના રાજ્યમાં. આ પાતશાહ મહિમુદ બેગડાના સમયમાં પણ ત્યાંના નગરશેઠ ચાંપશી મેતા વિગેરે છે. જેનું પ્રાધાન્ય જણાય છે. જેઓની પ્રેરણાથી હડાળાના અતિધનાઢ્ય છતાં સાદા
सुक्षेत्रार्थनिवेशनैर्जिनमतं प्रोद्भासयंतौ च यौ
શ્રીન-વતાષિ માત્રોવં વઋતુ: • ૧૪ | ” વસુ-ત્રિ-રારભૂ [૧૨૮] વિશે x x x શ્રીસંવાધિપષી(વા)મલિંદ-સાક્ષસૌ વાન્યાવિદ / ૨૦ ”
–પાટણ તપાગચ્છ ભં. ડા. ૩૦ ૧ જે વખતે અણહિલપુર પાટણમાં પાતસાહ મહિમુદ સુરત્રાણનું રાજ્ય હતું અને તેના વિજયકટક(સૈન્ય છાવણી)ની સ્થિતિ ચંપકનેર સ્થાનમાં હતી. તે વખતે વિ. સં. ૧૫૪૫માં માર્ગ. વ. ૨ શુક્રવારે, વિષ્ણુશર્માના પ્રસિદ્ધ પંચાખ્યાન(પંચતંત્ર)ના, આ ધનરત્નસૂરિએ કરેલા સમુદ્ધારની એક પ્રતિ, સિદ્ધપુરવાસી દુવે વાછાના પુત્રને ભણવા માટે પ્રાગ્વાટવંશી મં. કેશવના પુત્ર મં. ભીમાના પુત્ર મંત્રી આસધરે પુણ્યોદય માટે લખાવી હતી–