Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 511
________________ ४८० છઠ્ઠો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૦) ક્રમશઃ ૨,૪,૨,૩ ભેદવાળા નિર્વર્તન, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગ એ અજીવ અધિકરણ છે. (૧૧) તત્વદોષ- નિવ-માત્સર્યાન્તરાયાસાદનોપઘાતા જ્ઞાનદર્શનાવરણયોઃ. (૧૧) જ્ઞાન-દર્શનના પ્રષ, નિદ્વવ (છૂપાવવું), માત્સર્ય (ઈર્ષા), અંતરાય, આશાતના, ઉપઘાત (નાશ) એ જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મોના આગ્નવો છે. (૧૨) દુઃખ-શોક-તાપાશ્ચન્દન-વધ-પરિદેવનાન્યાત્મપરોભયસ્થાન્યસ‘ઘસ્ય. (૧૨) પોતાનામાં, બીજામાં કે બંનેમાં રહેલા દુઃખ, શોક, સંતાપ, આક્રંદન, વધ, દીનતા એ અસાતા વેદનીયના આસ્રવો છે. (૧૩) ભૂતવત્યનુકપ્પા દાન સરોગસંયમાદિયોગઃ શાન્તિઃ શૌચમિતિ સઘસ્ય. (૧૩) જીવો અને વ્રતધારીઓ ઉપર અનુકંપા, દાન, સરાગ સંયમ વગેરે (દેશવિરતિ, અકામનિર્જરા, બાળપ)નો યોગ, ક્ષમા, શૌચ (લોભનો નિગ્રહ) એ સાતા વેદનીયના આગ્નવો છે. (૧૪) કેવલિ-શ્રુત-સંઘ-ધર્મ-દેવાવર્ણવાદો દર્શનમોહસ્ય. (૧૪) કેવલી, શ્રુતજ્ઞાન, સંઘ, ધર્મ અને દેવના અવર્ણવાદ કરવા એ દર્શનમોહનીયના આસ્રવો છે. (૧૫) કષાયોદયાતીત્રાત્મપરિણામશ્ચારિત્રમોહસ્ય. (૧૫) કષાયના ઉદયથી થતો આત્માનો તીવ્ર પરિણામ એ ચારિત્રમોહનીયનો આસ્રવ છે.

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546