Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 512
________________ ૪૮૧ છઠ્ઠો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૬) બહારમ્ભપરિગ્રહવં ચ નારકસ્થાયુષ. (૧૬) બહુઆરંભપણું અને બહુપરિગ્રહપણું એ નરકાયુષ્યના આસ્રવો છે. (૧૭) માયા તૈર્યગ્યોનસ્ય. (૧૭) માયા એ તિર્યંચાયુષ્યનો આસ્રવ છે. (૧૮) અલ્પારપરિગ્રહત્વ સ્વભાવમાર્દવાર્જવં ચ માનુષસ્ય. (૧૮) અલ્પ આરંભપણું, અલ્પ પરિગ્રહપણું અને સ્વભાવની મૂદતા-સરળતા એ મનુષ્યાયુષ્યના આસ્રવો છે. (૧૯) નિઃશીલવ્રતવં ચ સર્વેષામ્. (૧૯) શલરહિતપણું અને વ્રતરહિતપણું એ નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યના આસ્રવો છે. (૨૦) સરાગસંયમ-સંયમસંયમકામનિર્જરા-બાલતમાંસિ દેવસ્ય. (૨૦) સરાગ સંયમ, દેશવિરતિ, અકામનિર્જરા અને બાલતા એ દેવાયુષ્યના આસ્રવો છે. (૨૧) યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નાગ્ન. (૨૧) યોગોની વક્રતા અને વિસંવાદ એ અશુભ નામકર્મના આસ્રવો છે. (૨૨) વિપરીત શુભસ્ય. (૨૨) તેનાથી વિપરીત (યોગોની અવક્રતા અને અવિસંવાદ) એ શુભ નામકર્મના આગ્નવો છે. (૨૩) દર્શનવિશુદ્ધિવિનયસંપન્નતા-શીલવ્રતધ્વતિચારો-ડભીક્ષ્ણ

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546