________________
૨૬
જૈનોમાં મનુષ્ય મરણપથારીએ હોય ત્યારે ખાસ કરીને ધાર્મિક રિવાજોમાં પુણ્ય-પ્રકાશ ’નું સ્તવન સંભળાવાય છે. આ સ્તવનમાં દુર્લભ માનવદેહની સળતા ક્યારે થાય, આપણે શું કર્યું, વગેરેની સરવાળા-બાદબાકી છે. જિંદગીના ધન્ય દિવસો ક્યા ? એના જ્વાબ માટે નીચેના ભાવવાહી સ્વરો ગુંજાવો : ધન ધન તે દિન માહરો જિહાં કીધો ધર્મ......
તો શ્રીમદ્ રાજચંદ્ર આપણા જેવા માટે એવો ધન્ય દિવસ ક્યારે આવે એની તીવ્ર ખુશ્બ વ્યક્ત કરે છે :
અપૂર્વ અવસર એવો કયારે આવશે ? કયારે થઈશું ખાવાંતર નિશ્ર્ચય જો સર્વ સંબંધનું બંધન તિક્ષ્ણ છેદીને, વિચરશું ૧ મહપુરુષને પંથ જો ?
ઊર્મિ વસ્તુ જ એવી છે કે જે અનુભવ વિના સમજાતી નથી. જે લોકો ઊમિ-વિહીન હોય છે, જેમણે પ્રેમાનુભાવ કર્યાં નથી હોતો, તેઓ સામી વ્યક્તિની લાગણી સમજી શકતા નથી એટલે લાગણી-વે કહી તિરસ્કારે છે, પણ ખરી વસ્તુ તો અનુભવે જ સમજાય છે. જુઓ :
રહસ્યોનો જ્ઞાતા અનુભવથી કયારે થઈશ હું ?
એટલે જ્ઞાતા પણ અનુભવથી થવાની ઇચ્છા વ્યક્ત કરી.
અનુભવથી જ્ઞાતા થવાની વાત રૂચિ; પરંતુ અનુભવ કોણુ કરી શકે ? ચિદાનંદજી આપણને પ્રત્યુત્તર આપે છેઃ
પરભાતમ પૂરણ કળા.
જૈન કવિઓની વિશિષ્ટતા જોયા પછી જૈન અને અન્ય કવિઓ વચ્ચે સમાનતા જોઈએ. જેન તેમ જ જૈનેતર કવિઓએ અમુક વિષયનું નિરૂપણ બહુ સ્પષ્ટતાથી કર્યું છે, છતાં એક જ હકીકતને જુદી જુદી ઢબથી સહુએ પોતપોતાની આગવી કવિતા-શક્તિથી આલેખી છે. મુસાફ્રિ ધોર નિદ્રામાં છે એ માટે જુઓ :
પણ તુમ દરિશણુ યોગથી
થયો હૃદયે હો અનુભવ પરકાશ, અનુભવ અભ્યાસી કરે
દુ:ખદાયી હો સવિ કર્મ વિનાશ,
" ઘોડી. . મારી.
ચિદાનંદજીનું પદ એની સાથે હવે સરખાવો :
રેન રહી અઅ યોરી. જાગ જાગ તુ નિંદ ત્યામ દે
Jain Education International
ઉઠ જાગ મુસાફિર ભોર ભઇ, અબ રન કહાઁ જો સોવત હૈ ? જે સોવત હૈ વહ ખોવત હૈ, જો જાગૃત હૈ વહુ પાવત હૈ.
હોત વસ્તુકી ચોરી, મંજિલ દૂર ભાઁ ભવસાગર, માન ઉર, અતિ મોરી.
For Private & Personal Use Only
www.jainelibrary.org