Book Title: Siddhachakra Mmahapujan Vidhi
Author(s): Arvindsagar
Publisher: Arunoday Foundation
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र महापूजन विधि
www.kobatirth.org
ઢળ
અપ્રમત્ત જે નિત્ય રહે, નવી હરખે નવિ શોચે રે સાધુ સુધા તે આતમાં, શું મુંન્ચે શું લોચે રે
સ્યાદ્વાદ ગુણ પરિણમ્યો, ૨મતા સમતા સંગ સાથે શુદ્ધાનંદતા, નમો સાધુ શુભ રંગ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-જે હંમેશા અપ્રમાદિ રહે છે. હર્ષ અથવા શોક માં લીન થતાં નથી. તે આતમા અમૃત સમાન સાધુ છે. મુંડાવાથી કે લોચ કરાવાથી શું?
યમ-નિયમ-આસન-ડાળાચન-પ્રાદાર-ધારના-ધ્યાન-સમાધો
अष्टौ अंगानि.
अभिगमण वंदण नमसणेहिं, असणाइ वसहि ठाणेहिं । वेयावच्चाइ हिं असाहपयाराहणं कुणई ।।
७५
।।પાતંજલ યોગ સૂત્ર-દ્વિતીયપાદ સૂ-૨૯
અર્થ-યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા ધ્યાન અને સમાધી એ યોગના આઠ અંગો છે. આ આઠે અંગોને આરાધવા મુનિઓ હંમેશા સલક્ષ્ય હોય
છે.
અર્થ-સન્મુખગમન, વંદન, નમસ્કાર, આહાર, પાણી, વસતિ-રહેઠાણ આપવા વડે અને વૈયાવચ્ચ વડે સાધુપદનું આરાધન કરે છે.
।।ૐ હ્રીં નમોલોએ સવ્વસાહૂણં।। એ પદનો જાપ. શ્રી દર્શનપદ(સમ્યક્ત્વ)
૬૭-ગુણ, મોતી ચોખા (અક્ષત)
तमेव सच्चं निःसंकं जं जिणेहिं पवेइअं
(ભગવતી સૂત્ર)
શ્રી સર્વજ્ઞકથિત જીવાજીવાદિ નવતત્ત્વોનું તથા શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ એ ત્રણે તત્ત્વોનું શ્રદ્ધાન્ તે સમ્યકત્વ.
For Private And Personal Use Only
(૧) અઢાર દૂષણોથી રહિત વીતરાગ પરમાત્માને દેવ તરીકે-(૨) પંચ મહાવ્રતોને ધારણ કરનાર, કંચન કામિનીના ત્યાગી અને શ્રી જિનાજ્ઞાનુસાર સંયમ માર્ગમાં યથાશક્તિ વીર્ય ફોરવનારને ગુરૂ તરીકે (૩) વીતરાગ કથિત શુદ્ધ દયામય

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125