Book Title: Siddhachakra Mmahapujan Vidhi
Author(s): Arvindsagar
Publisher: Arunoday Foundation
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
વિસર્જન या पाति शासनं जैन, सद्यः प्रत्यूह नाशिनी। साभिप्रेत समृद्ध्यर्थं भूयाच्छासनदेवताः । श्रीसिद्धचक्राधिष्ठायक देवा देव्यश्च स्वस्थानाय गच्छन्तु गच्छन्तु। पुनरागमनाय प्रसीदन्तु प्रसीदन्तु स्वाहा।। कीर्तिश्रियो राज्यपदं सुरत्वं, न प्रार्थये किंचन देव यत्त्वाम् । मत्प्रार्थनीयं भगवन् प्रदेयं, स्वदास्यते मां नय सर्वदापि ।।
હે પ્રભુ! તમારી પાસેથી કીર્તિ, લક્ષ્મી, રાજ્યપદ, દેવપણું તેમનું કાંઇ પણ હું માગતો નથી. હે ભગવન્! મારી પ્રાર્થના એવી છે કે-તારા દાસપણાને ભવોભવ તું
५भा.
(क्षमापना) जिनेन्द्र भक्त्या जिनभक्तिभाजां, येषां च पूजाबलि पुष्प धूपान्। ग्रहागता ये प्रतिकूलतां च, ते सानुकुला वरदा भवन्तु।। देवदेवार्चनार्थाय, पुरोहता हि ये सुराः। ते विधायार्हतां पूजा, यान्तु सर्व यथागतम् ।। भूमो स्खलितपादानां, भूमिरेवालंबनं, त्वयि जिनापराधानां, त्वमेव शरणं मम ।।
આશીર્વાદ લોક सौभाग्यं भाग्यमग्र्यं किल विमलकुले संभवश्चापि संपत्, लक्ष्मीरारोग्यमङ्गे सखीसूत दयिता बंधुवर्ग प्रवृद्धि । सर्वस्तात मारकल्पद्रुमजिन चरणे दीवरोद्यत् प्रसादात्, सौख्यं स्वर्गापवर्ग प्रभवमपि जयो रम्यमैश्वर्यमाशु।
શ્રેષ્ઠ કલ્પવૃક્ષ સમાન જિનેશ્વર ભગવાનનાં ચરણ કમળના પ્રસાદથી સૌભાગ્ય, શ્રેષ્ઠ ભાગ્ય, નિર્મળ કુળમાં જન્મ, સંપત્તિ, લક્ષ્મી, શારિરિક આરોગ્ય, મિત્ર, પુત્ર, સ્ત્રી અને બંધુ વર્ગની વૃદ્ધિ, સ્વર્ગ અને મોક્ષનાં સુખ, વિજય તેમજ સુંદર ઐશ્વર્ય આ સર્વ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125