________________
http://www.ShrimadRajchandra.org
દ્વિતિયાવૃત્તિની પ્રસ્તાવના
दृश्यन्ते भुवि किं न तेऽल्पमतयः संख्याव्यतीताश्चिरम्।
ये लीलां परमेष्ठिनो निजनिजैस्तन्वन्ति वाग्भिः परम् ।
ત
• साक्षादनुभूय नित्यपरमानन्दाम्बुराशि પુનઃ-
ર્ચે નન્મમમમુત્ફઅન્તિ સહસા ધન્ધાસ્સુ તે પુર્ણમાં શ્રી જ્ઞાનાર્ણવ
જે પુરુષો કેવળ પોતપોતાનાં વચનોથી પરમેષ્ઠીની અર્થાત્ પરમાત્માની લીલાનો કે ગુણાનુવાદનો બહુકાળ પર્યંત વિસ્તાર કરે છે એવા અલ્પમતિ તો આ જગતમાં પ્રાયે શું અસંખ્ય જોવામાં નથી આવતા ? અર્થાત્ એવા જીવો તો ઘણાય જોવામાં આવે છે. પરંતુ જે પુરુષો નિત્ય શાશ્વત પરમાનંદરૂપ અમૃતના સાગર એવા એ શુદ્ધ સહજાત્મસ્વરૂપરૂપ પરમાત્મપદનો સાક્ષાત્ અનુભવ કરીને સંસારના ભ્રમને ત્વરાથી તજી દે છે એવા પુરુષો તો આ જગતમાં દુર્લભ જ છે; અને એવા પુરુષો ધન્ય છે, કૃતાર્થ છે, જયવંત વર્તે છે. એવા પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરવા સમર્થ છે.
* છે
૯
કા
એવા ધન્યરૂપ સ્વરૂપનિષ્ઠ મહાપુરુષોએ નિષ્કારણ કરુણાશીલતાથી પ્રકાશેલો વાણીયોગ સત્સાધકવૃંદને સિદ્ધસાધના માટે પરમોત્કૃષ્ટ અમૂલ્ય અવલંબનરૂપ જાણી મુમુક્ષુઓ એ એમણે પ્રકાશેલ અમૂલ્ય વચનામૃતને પરમ આદરથી ઉપાસી કૃતાર્થ થાય છે.
એક એમ
SAP
સ
છે.
તેને
प्रबोधाय
विवेकाय हिताय
प्रशमाय વા
ચ મૂહિ પ્રવર્તતા શ્રી જ્ઞાનાર્ણવ
સભ્ય તત્ત્વો પરેશાય
સત્પુરુષોની ઉત્તમ વાણી જીવોને આત્મજાગૃતિરૂપ પ્રકૃષ્ટ જ્ઞાન, વિવેક, હિત, પ્રશમતા અને સમ્યક્ પ્રકારે તત્ત્વોનો ઉપદેશ થવા માટે પ્રવર્તે છે.
૧૯૪૮
મેં કારકરે
સ
तच्छ्रुतं तच्च विज्ञानं तद्वयानं तत्परं तपः ।
अयमात्मा यदासाद्य સ્વસ્વરુપે ભયં વનેતા-શ્રી જ્ઞાનાર્ણવ
એ જ સાત છે, એ જ પ્રકૃષ્ટ જ્ઞાન અથવા વિજ્ઞાન છે, એ જ ધ્યાન છે, અને એ જ ઉત્તમ તપ છે કે જેને
એ જ
સ્વર્ગન્
વા વિજ્ઞાન છે, એ જ ધ્યાન છે, અને એ જ ઉત્તમ તપ છે કે જેને
પામીને આ જીવ નિજ શુદ્ધ સજાત્મસ્વરૂપમાં લય પામે, સ્વરૂપનિષ્ઠ થાય.
. પ્નોતિ
ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म
तत्र किं चित्रम् । भिन्न भिन्न अवस्था
ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः।। श्री
ववाणीया (सौराष्ट्र)
અધ્યાત્મસાર
બ્રહ્મરૂપ શુદ્ધ સહજાત્મસ્વરૂપમાં લીન થયેલા, સ્વરૂપનિષ્ઠ બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પામે તેમાં શું આશ્ચર્ય ? પરંતુ એવા બ્રહ્મજ્ઞના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને, આત્મરમણતાને અનુભવીએ છીએ.
અંકો
રામોદ (સૌરાષ્ટ્ર)
અહો શ્રી સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્યમાગમ ! બે
શ્રીમદ્ રાજચંદ્ર એવા વિરલ સ્વરૂપનિષ્ઠ તત્ત્વવેત્તાઓમાંના
અધ્યાત્મગગનમાં ઝળકી
૧૯૪૨મદ્ રાજચંદ્ર એટલે
રહેલી અદ્ભુત જ્ઞાનજ્યોતિ ! માત્ર ભારતની જ નહિ એક વિરલ વિભૂતિ ! શ્રીમદ્ રાજચંદ્ર અમૂલ્ય આત્મજ્ઞાનરૂપ દિવ્ય જ્યોતિના જળહળતા પ્રકાશી, પૂર્વમહાપુરુષોએ પ્રકાશિત સનાતન મોક્ષમાર્ગનો ઉદ્યોત કરી ભારતની પુનિત ભૂમિને વિભૂષિત કરી આ અવનીતલને પાવન કરનાર પરમ જ્ઞાનાવતાર, જ્ઞાનનિધાન, જ્ઞાનભાસ્કર, જ્ઞાનમૂર્તિ ।
શાસ્ત્રના જ્ઞાતા અને ઉપદેશક તો આપણને અનેક મળે પણ જેમનું જીવન જ સત્શાસ્ત્રનું પ્રતીક બની રહે એવી વિભૂતિ આપણને મળવી વિરલ છે. શ્રીમદ્ રાજચંદ્ર પાસે તો જળહળતા