Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 13
________________ http://www.ShrimadRajchandra.org દ્વિતિયાવૃત્તિની પ્રસ્તાવના दृश्यन्ते भुवि किं न तेऽल्पमतयः संख्याव्यतीताश्चिरम्। ये लीलां परमेष्ठिनो निजनिजैस्तन्वन्ति वाग्भिः परम् । ત • साक्षादनुभूय नित्यपरमानन्दाम्बुराशि પુનઃ- ર્ચે નન્મમમમુત્ફઅન્તિ સહસા ધન્ધાસ્સુ તે પુર્ણમાં શ્રી જ્ઞાનાર્ણવ જે પુરુષો કેવળ પોતપોતાનાં વચનોથી પરમેષ્ઠીની અર્થાત્ પરમાત્માની લીલાનો કે ગુણાનુવાદનો બહુકાળ પર્યંત વિસ્તાર કરે છે એવા અલ્પમતિ તો આ જગતમાં પ્રાયે શું અસંખ્ય જોવામાં નથી આવતા ? અર્થાત્ એવા જીવો તો ઘણાય જોવામાં આવે છે. પરંતુ જે પુરુષો નિત્ય શાશ્વત પરમાનંદરૂપ અમૃતના સાગર એવા એ શુદ્ધ સહજાત્મસ્વરૂપરૂપ પરમાત્મપદનો સાક્ષાત્ અનુભવ કરીને સંસારના ભ્રમને ત્વરાથી તજી દે છે એવા પુરુષો તો આ જગતમાં દુર્લભ જ છે; અને એવા પુરુષો ધન્ય છે, કૃતાર્થ છે, જયવંત વર્તે છે. એવા પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરવા સમર્થ છે. * છે ૯ કા એવા ધન્યરૂપ સ્વરૂપનિષ્ઠ મહાપુરુષોએ નિષ્કારણ કરુણાશીલતાથી પ્રકાશેલો વાણીયોગ સત્સાધકવૃંદને સિદ્ધસાધના માટે પરમોત્કૃષ્ટ અમૂલ્ય અવલંબનરૂપ જાણી મુમુક્ષુઓ એ એમણે પ્રકાશેલ અમૂલ્ય વચનામૃતને પરમ આદરથી ઉપાસી કૃતાર્થ થાય છે. એક એમ SAP સ છે. તેને प्रबोधाय विवेकाय हिताय प्रशमाय વા ચ મૂહિ પ્રવર્તતા શ્રી જ્ઞાનાર્ણવ સભ્ય તત્ત્વો પરેશાય સત્પુરુષોની ઉત્તમ વાણી જીવોને આત્મજાગૃતિરૂપ પ્રકૃષ્ટ જ્ઞાન, વિવેક, હિત, પ્રશમતા અને સમ્યક્ પ્રકારે તત્ત્વોનો ઉપદેશ થવા માટે પ્રવર્તે છે. ૧૯૪૮ મેં કારકરે સ तच्छ्रुतं तच्च विज्ञानं तद्वयानं तत्परं तपः । अयमात्मा यदासाद्य સ્વસ્વરુપે ભયં વનેતા-શ્રી જ્ઞાનાર્ણવ એ જ સાત છે, એ જ પ્રકૃષ્ટ જ્ઞાન અથવા વિજ્ઞાન છે, એ જ ધ્યાન છે, અને એ જ ઉત્તમ તપ છે કે જેને એ જ સ્વર્ગન્ વા વિજ્ઞાન છે, એ જ ધ્યાન છે, અને એ જ ઉત્તમ તપ છે કે જેને પામીને આ જીવ નિજ શુદ્ધ સજાત્મસ્વરૂપમાં લય પામે, સ્વરૂપનિષ્ઠ થાય. . પ્નોતિ ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म तत्र किं चित्रम् । भिन्न भिन्न अवस्था ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः।। श्री ववाणीया (सौराष्ट्र) અધ્યાત્મસાર બ્રહ્મરૂપ શુદ્ધ સહજાત્મસ્વરૂપમાં લીન થયેલા, સ્વરૂપનિષ્ઠ બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પામે તેમાં શું આશ્ચર્ય ? પરંતુ એવા બ્રહ્મજ્ઞના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને, આત્મરમણતાને અનુભવીએ છીએ. અંકો રામોદ (સૌરાષ્ટ્ર) અહો શ્રી સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્યમાગમ ! બે શ્રીમદ્ રાજચંદ્ર એવા વિરલ સ્વરૂપનિષ્ઠ તત્ત્વવેત્તાઓમાંના અધ્યાત્મગગનમાં ઝળકી ૧૯૪૨મદ્ રાજચંદ્ર એટલે રહેલી અદ્ભુત જ્ઞાનજ્યોતિ ! માત્ર ભારતની જ નહિ એક વિરલ વિભૂતિ ! શ્રીમદ્ રાજચંદ્ર અમૂલ્ય આત્મજ્ઞાનરૂપ દિવ્ય જ્યોતિના જળહળતા પ્રકાશી, પૂર્વમહાપુરુષોએ પ્રકાશિત સનાતન મોક્ષમાર્ગનો ઉદ્યોત કરી ભારતની પુનિત ભૂમિને વિભૂષિત કરી આ અવનીતલને પાવન કરનાર પરમ જ્ઞાનાવતાર, જ્ઞાનનિધાન, જ્ઞાનભાસ્કર, જ્ઞાનમૂર્તિ । શાસ્ત્રના જ્ઞાતા અને ઉપદેશક તો આપણને અનેક મળે પણ જેમનું જીવન જ સત્શાસ્ત્રનું પ્રતીક બની રહે એવી વિભૂતિ આપણને મળવી વિરલ છે. શ્રીમદ્ રાજચંદ્ર પાસે તો જળહળતા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 1000