Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 68
________________ ૩. ૧ ] નામાન્તરા અને વિષયવૈવિધ્ય કારણુરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવ જૈન શાસનના જયજયકાર. ૫૪. પાક્ષિક અતિચાર. જ્ઞાનાચારાદિ પાંચ આચાર સૂચવનાર અતિયાર–વિચારણગાથાના પ્રથમ પદ્યથી પ્રાર્મ્સ અને પાંચ આયારા અંગેના ૧અતિચાર અંગે ત્રિવિધ મિચ્છા મિ. ક્રુડ'', " જ્ઞાનાચાર, `નાચાર અને ચારિત્રાચારને લગતી એક ગાથા પાંચાચારમાંથી આપી તેનું રવિવરણું. પ્રસ ગેાપાત્ત, જ્ઞાનાપકરણોના ઉલ્લેખ, સિદ્ધાન્તા તરીકે દશવૈકાલિક, સ્થવિરાવલી, પડિમણુ અને ઉપદેશમાલાના નાનિર્દેશ તેમ જ અજ઼પડ મુખ¥ાશના ઉલ્લેખ. સભ્યશ્ર્વના તેમ જ ખાર તેના અને સલેખનાના અતિયારાની ૧. આના સૂમ અને સ્થૂળ એમ બે પ્રકારા દર્શાવાયા છે પરંતુ એમાંથી એક અતિયાર ગણવાયે નથી. એ કા તા આગળ ઉપર કરાયું છે. પર . • ૨. એમાં વપરાયેલે ‘કાજો ' શબ્દ · કજવ' દૈશ્ય શબ્દમાંથી બન્યા છે. ‘ માતરું 'નું મૂળ પેશાબવાયક દેશ્ય શબ્દ મત્તગ ' માટેના સંસ્કૃત શબ્દ માત્રક 'માં હોવાનું હાલ તુરત તે સૂચવું છું. " ' ૩ આ સંબંધમાં મેં ધર્મોપકરા અંગેના ઉલ્લેખા અને ચિત્રા’ તેમ જ ધર્મપકરવા અંગેના ઉલ્લેખા અને ચિત્રો : પુરવણી ' નામના મારા બે લેખામાં નિરૂપણ કર્યું છે. આ લેખા આ પ્રષ્ના પુ. ૭૦ના અ. ૩ અને ૪માં અનુક્રમે પ્રસિદ્ધ કરાયા છે. Jain Educationa International ૪. આ પોષવણામ્રપત્રત થેરાવલી છે કે નંદીસુત્તની ? આ એમાંથી શું અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે. For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136