Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 119
________________ તા-શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્ર [વિ. ૧ ક્ષેા. કર માં વીતરાગ તીર્થંકરને અનેક ભવામાં ઉપાર્જન કરેલ મહાપાપને બાળનારા અગ્નિ તેમ જ સિદ્ધિને-મુક્તિને વધૂ-સ્ત્રી કહી એના હ્રદ્યના આભૂષણરૂપ હાર કહ્યા છે. આ ઉપરાંત ૧૮ દાષાને હાથીઓના સમૂહ તરીકે અને એને એને ભેદનાર સિંહ તરીકે વીતરાગ તીર્થંકરના ઉલ્લેખ છે. 40 અન્તમાં આ ચૈત્યવન્દન અંગે એટલુ જ કહીશ કે એ ૧૨૫ક’ર અલકરને। ભંડાર છે. આ અર્થાલ કારમાં ઉપમાનને ઉપમેય સાથે તદ્રુપ-અભિન્ન દર્શાવો વર્ણન કરાય છે. આ તેાત્રનાં ૧૬ પદ્યો આ અલંકારનાં નિમ્નલિખિત ઉપમેયાદિના ઉદાહરણા પૂરાં પાડે છે ઃપદ્માંક ઉપમેય ૪ઉપમાન | પદ્માંક ૪ વિશ્વનાં પ્રાણીએ કમળેાના ઉપમેય ઉપમાન ૭ દેવાનાં મુગા સરાણુતા સમૂહ અગ્ર ભાગ સ ૯ ચતુર્થાં સંઘ ગગનમાંડલ સુપાર્શ્વનાથ ૧૨ પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનન્દ શીતલનાથ અજિતનાથ નિમૂળ કેવલજ્ઞાન દણુ ૫ વિશ્વના ભવ્ય જને આરામ ૬ સાગર ચન્દ્ર મેષ ૧. ઉપમાન અને ઉપમેયને અભિન્ન-તદ્રુપ બતાવી વર્ણન કરનારએક પદાર્થને બીજો પદાન વર્ણવતાં તેમાં ખીજા પદાને આરેાપ કર્યા હાય-તે બીજો જ પદાર્થો છે એમ કહેનાર અર્થાલંકાર તે ‘રૂપક’ છે. અનેકાન્તમત અભિનન્દનનાથ ૨. આ તેમાંજ ઉપમા એ બને અલંકારામાં ઉપમેય અને ઉપમાન હેાય છે. સૂર્યાં 3-6 ૩-૪. જેને ઉપમા આપી હોય તે જે વણ્ય પદાર્થ ઉપમાન સાથે સરખાવાયા હૈાય તે ‘ઉપમેય' કહેવાય છે. જેની સાથે વન પદા ને સરખાવાય તેને ‘ઉપમાન' કહેવાય છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136