Book Title: Shok Vinashak Granth Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. વિક્રમ સંવત્ ૧૯૫૯ ની સાલમાં પાષ શુકલ પંચમીના દિવસે પાદરામાં વડાદરાવાસી સુશ્રાવક શા. કેશવલાલ લાલચક્રના સુપુત્ર નેમિચ‘દ્રના મરણથી શેઠ કેશવલાલભાઇને શેક થયા હતા તે શાક દૂર કરવા માટે આ ગ્રંથ રચવામાં આવ્યે હતા. વિ. સ. ૧૯૫૮ ની સાલનું ચામાસુ` પાદરાના સધના આગેવાન વકીલ શા. મેહનલાલ હીમચંદ તથા વકીલજી શા ન દલાલ લલ્લુભાઇ તથા વકીલ દલપતભાઈ તથા વકીલ ટાલાલ તથા ખાપુભાઈ તથા ચુનોલાલ લલ્લુભાઈ વિગેરેના આગ્રહથી અમારા ગુરૂમહારાજ પૂજ્ય શ્રી સુખસાગરજી મહારાજની સાથે ચામાચુ કર્યું હતુ તે વખતે www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 92