Book Title: Shok Vinashak Granth Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. શ્રીઅધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થતી શ્રીમદ્ભુદ્ધિસાગરસૂરિગ્રંથ માળાના ગ્રંથાંક ૯૧ તરીકે આ પુસ્તક મહાર પાડવામાં આવે છે. આ ગ્રંથ શાસ્ત્રવિશારદ ચેાગ નિષ્ઠ જૈનાચાય શ્રીમદ્ભુદ્ધિસાગરસૂરિજી મહારાજે વિ. સંવત ૧૯૫૯ની સાલમાં રચેલા અને તે વડાદરાના શા. કેશવલાલ લાલચદે છપાવી ભેટ તરીકે આપેલા તેની પ્રતા શીક્ષક નહીં છતાં માગણી ચાલુ રહેવાથી આ ખીજી આવૃત્તિ મંડળ તરફથી છપાવવામાં આવી છે અને તેને વધારે પ્રમાણમાં લાભ લેવાય એવા હેતુ મડળના નિયમ પ્રમાણે માત્ર એક ટ કિમત રાખી છે. www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 92