Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 17
________________ શકાર કરે. ધર્મરાજાએ એને અસ્વીકાર કરતાં કહ્યું: “ના, ભાઈએ ખેતર તે તને વેચાયેલું છે માટે એને માલિક તું ગણાય.” પછી તે રાજા સાથે ખેડૂતે ઘણય ચર્ચા કરી પણ ધર્મરાજા એ લે? પણ ખેડૂત તે એ ચરૂ મૂકીને ચાલતે થયે. એમ કરતાં દિવસે ગયા; પખવાડિયાં ગયાં ને મહિનાઓ ગયા પણ ચરૂ તે ત્યાં જ! આવી ગરીબીમાં આ ચરૂ જેઈ ભલ. ભલા ચળી જાય પણ આ તે પ્રમાણિકતાથી જરા પણ ન ડગે. પણ આજે આ સોનામહોરથી ભરેલો ચરૂ મળે છે? અરે, પણ મળે જ શાને? ભાગ્ય વિના એવું કાંઈ મળતું નથી. એક કવિએ કહ્યું છે पदे पदे निधानानि योजने रसकूपिका । भाग्यहीना न पश्यन्ति बहुरत्ना वसुन्धरा ॥ ડગલે ડગલે ધન છે. ઍજને યેજને રસકૂપિકા છે પૃથ્વી તે બહુ રત્નવાળી છે પણ ભાગ્યહીનને ન મળે ન દેખાય ધર્મરાજા રોજ એ ચરૂને જુએ. છ મહિના સુધી એ ચરૂ ખૂણામાં પડી રહ્યો. એક રાત્રે રાજાને વિચાર આવ્યેઃ “મેં ભૂલ કરી કે ચરૂ મેં ન લીધે. ખેડૂતે તે કહ્યું હતું કે, માલિક તમે છે. વાત પણ ખરી છે. પૃથ્વીને માલિક હું એટલે ક્ષેત્રને માલિક પણ હું સવારે ચરૂ ભંડારમાં મૂકાવી દઈશ.” તે જ સમયે ખેડુતને પણ વિચાર આવ્યાઃ “મેં ભૂલ કરી કે હું ચરૂને મૂકી આવ્યો. ભલા રાજાએ તે કહ્યું જ હતું કે, જેનાં ખેતરમાંથી વસ્તુ નીકળે તેને માલિક તે. પણ હું ભૂલ્યા. ચાલ, સવાર થવા આવ્યું છે, જઈને એ ચરૂ ઉપાડી આવું એમ વિચાર કરી એ લઈ ગયાં સવારે રાજ .: ૧૫ :

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54