________________
શકાર કરે. ધર્મરાજાએ એને અસ્વીકાર કરતાં કહ્યું: “ના, ભાઈએ ખેતર તે તને વેચાયેલું છે માટે એને માલિક તું ગણાય.” પછી તે રાજા સાથે ખેડૂતે ઘણય ચર્ચા કરી પણ ધર્મરાજા એ લે? પણ ખેડૂત તે એ ચરૂ મૂકીને ચાલતે થયે. એમ કરતાં દિવસે ગયા; પખવાડિયાં ગયાં ને મહિનાઓ ગયા પણ ચરૂ તે ત્યાં જ! આવી ગરીબીમાં આ ચરૂ જેઈ ભલ. ભલા ચળી જાય પણ આ તે પ્રમાણિકતાથી જરા પણ ન ડગે. પણ આજે આ સોનામહોરથી ભરેલો ચરૂ મળે છે? અરે, પણ મળે જ શાને? ભાગ્ય વિના એવું કાંઈ મળતું નથી. એક કવિએ કહ્યું છે
पदे पदे निधानानि योजने रसकूपिका ।
भाग्यहीना न पश्यन्ति बहुरत्ना वसुन्धरा ॥ ડગલે ડગલે ધન છે. ઍજને યેજને રસકૂપિકા છે પૃથ્વી તે બહુ રત્નવાળી છે પણ ભાગ્યહીનને ન મળે ન દેખાય
ધર્મરાજા રોજ એ ચરૂને જુએ. છ મહિના સુધી એ ચરૂ ખૂણામાં પડી રહ્યો. એક રાત્રે રાજાને વિચાર આવ્યેઃ “મેં ભૂલ કરી કે ચરૂ મેં ન લીધે. ખેડૂતે તે કહ્યું હતું કે, માલિક તમે છે. વાત પણ ખરી છે. પૃથ્વીને માલિક હું એટલે ક્ષેત્રને માલિક પણ હું સવારે ચરૂ ભંડારમાં મૂકાવી દઈશ.” તે જ સમયે ખેડુતને પણ વિચાર આવ્યાઃ “મેં ભૂલ કરી કે હું ચરૂને મૂકી આવ્યો. ભલા રાજાએ તે કહ્યું જ હતું કે, જેનાં ખેતરમાંથી વસ્તુ નીકળે તેને માલિક તે. પણ હું ભૂલ્યા. ચાલ, સવાર થવા આવ્યું છે, જઈને એ ચરૂ ઉપાડી આવું એમ વિચાર કરી એ લઈ ગયાં સવારે રાજ
.: ૧૫ :