Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ (0) ( ) / * : 55/ S : ::: ] બાર પર્ષદા જ્યાં કયાં રહેલી હોય? સમવસરણના આત્યંતર = ઉપરના ગઢનો બર્ડ-વ્યું. નૈઋત્ય West - 34124 વાયવ્ય ખણો. પર્ષા વ્યંતર દેવી -૩ જ્યોતિષ દેવી -૨ ભવનપતિ દેવી -૧ ભવનપતિ દેવ-૧ જ્યોતિષ દેવ -૨ બંતર દેવ -૩) પર્ષા South ક્ષિણ કુચતુર્મુખ ભગવાન North ઉત્તર પર્ષધ સાધુઓ -૧ પર્ષા વૈમાનિક દેવો -૧ મનુષ્યો (પુ) -૨ સાધવીઓ -૩ વૈમાનિક દેવીઓ -૨ મનુષ્ય સ્ત્રીઓ-૩ અગ્નિ ખૂણો East - પૂર્વ * ચારેય નિકાયની દેવીઓ (૪) + સાધ્વી (૧) એમ કુલ પાંચ ઊભા ઊભા વ્યાખ્યાન સાંભળે છે. (વૈમાનિક દેવી સિવાયની ત્રણ દેવી સંબંધી મતાંતર છે.) * ચારેય નિકાયના દેવો, સાધુ, મનુષ્ય પુરૂષો, મનુષ્ય સ્ત્રી એ સાત બેઠાં બેઠાં વ્યાખ્યાન સાંભળે છે. * મતાંતર વૈમાનિક દેવી અને સાધ્વી એ બે ઊભેલા હોય છે. બાકીના દશ બેઠેલા હોય છે. મુનિઓ ઉત્સુટુક આસને બેઠેલા હોય છે. (સમવસરણ સ્તવના પૂ.આ.શ્રી વીરશેખર સૂ.મ. અનુવાદિત). સમવસરણના બીજા સુવર્ણના ગઢના અંદરના ભાગમાં સિંહ-હાથીપક્ષીઓ-દેડકા વગેરે તિર્યંચો રહેલા હોય છે, અને ત્રીજા રૂપાના ગઢના અંદરના હા : - , : - (:) - (O)- (O)- ::: ૯) -(O) - :: D. / (૭ .Is ૬ (૮ ૯s Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32