SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (0) ( ) / * : 55/ S : ::: ] બાર પર્ષદા જ્યાં કયાં રહેલી હોય? સમવસરણના આત્યંતર = ઉપરના ગઢનો બર્ડ-વ્યું. નૈઋત્ય West - 34124 વાયવ્ય ખણો. પર્ષા વ્યંતર દેવી -૩ જ્યોતિષ દેવી -૨ ભવનપતિ દેવી -૧ ભવનપતિ દેવ-૧ જ્યોતિષ દેવ -૨ બંતર દેવ -૩) પર્ષા South ક્ષિણ કુચતુર્મુખ ભગવાન North ઉત્તર પર્ષધ સાધુઓ -૧ પર્ષા વૈમાનિક દેવો -૧ મનુષ્યો (પુ) -૨ સાધવીઓ -૩ વૈમાનિક દેવીઓ -૨ મનુષ્ય સ્ત્રીઓ-૩ અગ્નિ ખૂણો East - પૂર્વ * ચારેય નિકાયની દેવીઓ (૪) + સાધ્વી (૧) એમ કુલ પાંચ ઊભા ઊભા વ્યાખ્યાન સાંભળે છે. (વૈમાનિક દેવી સિવાયની ત્રણ દેવી સંબંધી મતાંતર છે.) * ચારેય નિકાયના દેવો, સાધુ, મનુષ્ય પુરૂષો, મનુષ્ય સ્ત્રી એ સાત બેઠાં બેઠાં વ્યાખ્યાન સાંભળે છે. * મતાંતર વૈમાનિક દેવી અને સાધ્વી એ બે ઊભેલા હોય છે. બાકીના દશ બેઠેલા હોય છે. મુનિઓ ઉત્સુટુક આસને બેઠેલા હોય છે. (સમવસરણ સ્તવના પૂ.આ.શ્રી વીરશેખર સૂ.મ. અનુવાદિત). સમવસરણના બીજા સુવર્ણના ગઢના અંદરના ભાગમાં સિંહ-હાથીપક્ષીઓ-દેડકા વગેરે તિર્યંચો રહેલા હોય છે, અને ત્રીજા રૂપાના ગઢના અંદરના હા : - , : - (:) - (O)- (O)- ::: ૯) -(O) - :: D. / (૭ .Is ૬ (૮ ૯s Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004980
Book TitleSamavsarne Betha Lage je Jinji Mitha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy