Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 74
________________ કયાં મેરુ ને કયાં સરસવ ? પરંતુ આજના બાળમાનસના જીવોને આ ભેદ સમજાવે કેશુ? ૩. આયંબિલ એટલે શું? હવે જરા આયંબિલની વાત તે સાંભળે. આખા દિવસમાં એક વખત ખાવાનું અને ગરમ ઠારેલું પાણી પીવાનું, એ તે ઠીક, પણ તેમાં નીચેની ચીજ ખાવાની નહિ જ. ૧ છાશ, દુધ, દહીં, ઘી, માખણ, મલાઈ, મા વિગેરે કઈ પણ ગેરસની કે તેની બનાવટની ચીજ ખાવાની નહિ જ. ૨ તલીયું, સરસીયું, મગફળીયું કે એવું કંઈ પણ તેલ કે તેલની બનાવેલ વસ્તુ ખાવાની નહિ જ. ૩ આંબલી, લીંબુ, આંબળીયા વિગેરે કાઈપણ ખટાશની ચીજ ખાવાની નહિ જ. જ કેરી, મોસંબી, દાડમ, કેળાં, કે એવું કંઈ પણ કાચું કે પાકું ફળ ખાવાનું નહિ જ. ૫ શાક, ભાજી, કોથમરી, લીલાં કે સુકા મરચાં વિગેરેમાંની કેઈપણ વનસ્પતિ ખાવાની નહિ જ. ફળ, ફુલ, પાંદડાં, ડાંખળાં, શીંગ, બીજદાણા, કે એવી કેઈપણ લીલી સુકી વનસ્પતિ કે સુકવણું પણ ખાવી નહિ જ. ૬ મરચાં, ધાણાજીરું, કે એવી કઈ સ્વાદની ચીજ ખાવાનો નહિ જ. અથાણાં, મુરબ્બા, કાચરીએ વિગેરે પણ ખાવાની નહિ. ૭ સોપારી, પાન, એલચી એવા કોઈપણ મુખવાસને ઉપયોગ કરવાને નહિ જ. ૮ બીડી, તમાકુ હેકે, સીગારેટ, જીનતાન, ચા, કોફી વિગેરેનો ઉપયોગ પણ થઈ શકે જ નહિ. ફક્ત, ઘઉં, બાજરી, જાર, રેખા વિગેરે સુકા અનાજ, તુવેર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112